SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ આગમત જિનશાસનમાં ત્યાગની પ્રધાનતાવાળા મહાવતે જિનશાસનમાં હિંસા આદિ પાંચ પાપના ત્યાગ સ્વરૂપ પાંચ મહાવતે નીચે મુજબના છે. (૨) સવા વાયા વેરમાં (૨) , મુત્તાવાળા ,, | (૩) , રાણાવાણી ,, | (૪) , guri / (૬) p guો છે ! એટલે દરેક મહાવ્રતમાં જેમ શબ્દથી નિષેધમુખે એટલે વિરમવાનું અટકવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. અન્ય દર્શનીઓમાં વિધાનમુખે અહિંસા આદિનું પાલન કરવાનું મહત્ત્વ છે. એટલે કે દયા કરવી, સાચું બેલવું, બ્રહ્મચર્ય પાલવું આદિ ઉપર ભાર મુકાયેલ છે. જેમ શબ્દનું રહસ્ય આ દષ્ટિકોણથી જ જિનશાસનમાં પાંચ મહાવ્રતે માટે “વરંપરામા” શબ્દને વ્યવહાર નથી, પણ “મન” શબ્દને પ્રગ છે, હિંસા આદિ પાંચ પાપથી પાછા હઠવું એ વધુ મહત્વ નું છે. દયા આદિનું પાલન પણ સાનુબંધ હિતકારી ત્યારે થઈ શકે છે જ્યારે કે પાપકર્મને રોકવા માટે વિરતિની મહત્તા હૈયામાં વસી હોય! શાસ્ત્રકાર ભગવંતના શબ્દમાં આ વાત વિચારીએ તે શાસ્ત્રોમાં ત્યાગ કરવાની વાત અને સ્વીકાર કરવા ગ્ય વાત ભિન્ન ભિન્ન શૈલિથી જણાવાઈ છે, જેમ કે–વતે ચારણવિધિમાં મિથ્યાત્વ ત્યાગની વાત “મિ9ત્ત હિમા”િ અને સમ્યકૃત્વ સ્વીકારની વાત “તમત્ત કવામિ” શબ્દોથી દર્શાવી છે. પાંચ મહાવ્રતમાં વિરતિ =અટકવાની પ્રધાનતા “એમ” શબ્દથી દર્શાવી છે, જે અન્યદર્શનીઓની જેમ અહિંસા આદિનું
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy