________________
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલલા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન
અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી.
આગમસમ્રાટ આગમજ્યતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર
ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વાર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સૂરિશ્વરજી મહારાજ