SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ :: ::: illulin હૈિયાનો ઝંકાર, [ આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમસમ્રાટું ધ્યાનસ્થ સ્વર્ગત પૂઆ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને તે પાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળજીવોને ઉપયોગી શિલિથી ખૂબ જ માર્મિક છતાં સુંદર-પ્રાસાદિક પદ્ધતિએ નાની મોટી રચનાઓ, અને નાના મોટા ગ્રંથનું સર્જન કર્યું છે. જીવનદીપને બુઝવી નાંખવા તૈયાર થયેલી વિષમ રેગશામાં પણ પહેલા પૂજ્ય આગમ દ્વારકશ્રીએ હજારો લેક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું છે. - તેમાંથી ચુંટી ને ચતુર્વિધ શ્રી સંઘને સ્વાધ્યાય ચિંતન-મનનમાં ઉપયોગી થાય તેવી સામગ્રીને રસથાળ આ વિભાગમાં રજુ કરવાની મંગળ ભાવના છે. ૪. ] ધ્યાનસ્થ-સ્વર્ગત પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય દેવ આગમસમ્રાટુ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી રચિત માર્મિક પદ્યરચનાઓ. પરમાત્માને આદર્શ ઉપકાર (રાગ–હરિગીત) ભવિકા ભજે ભગવંતને જે તારતા ભવસિંધુથી. (આંકણી.) નહિં આત્મજ્ઞાન રણે ચઢો મિથ્યાત્વમેહે રાચિયે; મને વાચા કાય મળિયે ઈંદ્રિય રસ રચિ.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy