SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ ગ મો ધ્ધા ર ક શ્રી ની મં ગ ળ વાણી ! મજ અનેક ભવ વિના અહિતપણું સાંપડતું નથી. ન જૈનશાસનને સિદ્ધાન્ત જ એ છે કે ઉદયને કાપ. જ્યાં ન કપાય તે ઉદય હેય તે ત્યાં સમભાવે સહન કરવાની વાત સાચી? છે જેનેતરનું ધ્યેય પરમેશ્વર કે ગુરૂની પ્રસન્નતા–રાજીપા વગેરેનું છે, તેમ જૈનનું ધ્યેય તે નથી. આત્માની પિતાની ઋદ્ધિ-સમૃદ્ધિમાં લેશ પણ ન્યૂનતા ન હેય, પિતાનું સામર્થ્ય ફેરવવામાં કઈ પણ આડે ન આવે તે તે સ્થિતિમાં આત્મા આબાદ ગણાય. આત્માની આઝાદી તથા આબાદી માટે દુનિયાને જૈનધર્મ પરમ આવશ્યક છે. * જૈન ધર્મની દરેક ક્રિયા મોક્ષ માટે જ છે. * એકસરખી બે ઘડી જે આત્મા તન્મય બને તે બેડો પાર થઈ જાય. # મિક્ષ મેળવવા માટે બે ઘડીની તન્મયતા પર્યાપ્ત છે. જ વડીલેના ઉપાલંભાદિ આનંદપૂર્વક સહન કરવા એ જ સજજનેનું ઉત્તમ પુરૂષેનું કામ છે. જ જેને દર્શનમાં મેક્ષ વિના બીજું ધ્યેય જ નથી. જન્મ અને કર્મની પરંપરા તેડવી–મેક્ષ મેળવે એ જ ધ્યેય.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy