________________
પુસ્તક
GT
આગમોત
જા
Acnenecancaononcong જગવત્સલ શ્રી તીર્થંકર પ્રભુને ?
સર્વહિતકર ઉપદેશ
“અસ્થિ છે આવા કવાર રિ રે મારા કરાશે
-શ્રી આચારાંગ સૂત્ર. ભાવાર્થ : “મહારે આત્મા (પર્યાયાકિનયથી) ઔપપાતિક (પરભવથી આવીને ઉપજનારો) છે, મહારે આત્મા (દ્રવ્યાર્થિક નયથી) ઔપપાતિક નથી.”
આ ઉપદેશમાં “અગા (શિવં નરિત સારાઘાદાન”) એ ન્યાયથી ચરિતાને અધ્યાહાર થઈ શકે છતાં અન્ય દર્શનકારોએ શોભા તરીકે માનેલ સાધ્યાહારપણું ખરેખર
નાગમની શલિ પ્રમાણે શ્રી અનુગદ્વાર સૂત્રમાં જણાવાએલ સૂત્રના ૩ર દેષ પિકી દોષ રૂપ છે એમ જણાવવા અસિત ક્રિયાપદને સાક્ષાત નિર્દેશ છે.
આ ઉપદેશમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની ત્રિપદીનું પાન કરનારા ગણધર મહારાજાઓએ કરેલ અરિત ક્રિયાપદુને સ્પષ્ટ નિશ