SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાયાત વ્યાકરણ, કેશ, ન્યાય, સાંખ્ય, દેનુશાસન, કાવ્યાનુશાસન વિગેરેના સૂત્રમાં આવતા ક્રિયાપદ આદિના અધ્યાહારોથી શ્રેતાને સંદિગ્ધજ્ઞાન કે વિપરીત અથવા અવ્યવસ્થિતજ્ઞાન થવાને સંભવ છે. એવું ભવ્યજીને સમજાવવા માટે છે. આ ઉપદેશમાં રેતા, નીર, કાળા, કંતુ, લવ, પૂર વગેરે અનેક શબ્દો માને દર્શાવનારા છતાં વાપરેલ ગરમા શબ્દ પ્રાણ ધારણાદિક જડજીવનની દશાને ખ્યાલ કરતાં કરતાં જીવના સર્વ કાલીન જ્ઞાનદશાની પ્રાપ્તિરૂપ, સર્વકાલ વ્યાપક, ભાવપ્રાણેને ધારણ કરવારૂપ છવજીવનની ધાર્યતા આત્મામાં અવ્યાબાધપણે રહેલી છે એમ ધ્વનિત કરે છે. આ ઉપદેશમાં સામાન્ય રીતે સર્વ સંસારી આત્માઓ goતિ એટલે જન્મની અસ્તિતાને ધારણ કરવાવાળા હેઈ એ” શબ્દ ખાસ જરૂરી નથી. કેમકે આત્માની ગૌuપારિતા ને વિચારનાર મનુષ્ય આદિ પ્રાણી સંસારી જીની અંતર્ગત જ છે તેથી સામાન્યથી અરિશ સાગા વવાર એમ જણાવ્યું હેત તે પણ સમષ્ટિનું જ્ઞાન થાત છતાં છે.” શબ્દ ને પ્રયોગ માત્ર જ્ઞાન સંજ્ઞા ધારણ કરનારને જ પોતાની જાતિતાની રતા યથાર્થ રીતે થાય એમ સૂચવે છે. આ ઉપદેશથી સર્વ લબ્લિનિધાન, સમગ્ર દ્વાદશાંગ ગણિપિટકના ગુંથનાર અને ધારનાર ગણધરભગવંતે સ્પષ્ટપણે જણાવે છે કે આ જીવ અનાદિ વખત વકીલાતના ધંધાની માફક શાસ્ત્રકારના નામે જોખમે અને જવાબદારીએ આત્મા આદિની વાત જાણે છે, માને છે, અને બોલે , જેના કે પરિણામે ભવનું ભ્રમણ ઘટતું નથી,તે કરતાં અસીલની માફક પિતાના જોખમે અને જવાબદારીએ જાણે માને અને બેલે તે ભવભ્રમણ ઘટે, અને એ જ શ્રેયસ્કર માર્ગ છે. તેથી દરેક વક્તા અને શ્રેતાએ પોતપોતાના આત્માના અવ્યાબાધપણું, નિત્યપણું, ભવપરંપરામાં ભમવાપણું આદિ મૌલિક ધર્મો જવાબદારીથી જાણવા, માનવા અને કહેવા જોઈએ.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy