SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક –જુ છે કલ્યાણની સાધનાના છે wCEW છે પગથીયાં IEળા શાટતા પગથીયાં છે સદા -કાળા પરિણામ મળે છે सोयव्वं णियमेणं, तेसि बयणं च आयहियं ॥१॥ “ભક્તિ (પરમ હર્ષ)થી ભરપૂર મન વડે પરમપુરુષ પ્રણીત આગમના રહસ્યને જાણનાર પુરુષો (ગુરુ) સેવવા અને તેનું વચન આત્મહિત કરનારૂં છે, એમ ધારી અવશ્ય સાંભળવું. दाणं च जहासत्ति देयं, परपीडमो ण कायव्वा ॥ काय वोऽसंकप्पो, भावेयश्वं भवसरूवं ॥ २ ॥ યથા શક્તિ (જ્ઞાન દાન, અભયદાન ને ધર્મોપગ્રહદાન આદિ સ્વરૂપ) દાન દેવું, મન, વચન અને કાયાથી પરને પીડા ન કરવી, અસંકલ્પ (વિષયની નિવૃત્તિ) કરે, ભવનું સ્વરૂપ વિચારવું. मण्णा माणेयव्वा, परहवियम्वा ण केइ जियलोए । लोगोऽणुवत्तिपयो णिदियवा य केइति ॥ ३ ॥ લૌકિક (માતા પિતા આદિ) અને કેત્તર (ધર્મગુરૂ આદિ માન્ય પુરુષે પૂજવા જોઈએ, જીવલેકમાં (જગતમાં) કોઈને તિરસ્કાર ન કરે. વિશિષ્ટ લેકના આચારને અનુસરવું. (અર્થાત્ શિષ્ટ લેક વિરૂદ્ધ તજવું) કેઈની નિંદા ન કરવી. rrrrો થવો, જે વાયગ્રા યુવી . वज्जेयम्बा कोहा-दयो य सययं पमादो य ॥ ४ ॥ (ઉદારતા, દાક્ષિણ્ય આદિ) ગુણનું બહુમાન કરવું. અસ આચારવાળાને સંસર્ગ (આલાપ, સંલા૫) ન કરે. ક્રોધ આદિ (માન, માયા, લેભ) વવા, તથા હમેશાં (નિદ્રા, સંશય અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારને) પ્રમાદ ટાળવે.” પૂ આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના માર્મિક ચિંતન સંગ્રહમાંથી ઉદ્ભૂત.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy