________________
પુસ્તક –જુ
છે
કલ્યાણની સાધનાના
છે
wCEW
છે પગથીયાં IEળા શાટતા
પગથીયાં છે
સદા -કાળા પરિણામ મળે છે सोयव्वं णियमेणं, तेसि बयणं च आयहियं ॥१॥
“ભક્તિ (પરમ હર્ષ)થી ભરપૂર મન વડે પરમપુરુષ પ્રણીત આગમના રહસ્યને જાણનાર પુરુષો (ગુરુ) સેવવા અને તેનું વચન આત્મહિત કરનારૂં છે, એમ ધારી અવશ્ય સાંભળવું.
दाणं च जहासत्ति देयं, परपीडमो ण कायव्वा ॥ काय वोऽसंकप्पो, भावेयश्वं भवसरूवं ॥ २ ॥ યથા શક્તિ (જ્ઞાન દાન, અભયદાન ને ધર્મોપગ્રહદાન આદિ સ્વરૂપ) દાન દેવું, મન, વચન અને કાયાથી પરને પીડા ન કરવી, અસંકલ્પ (વિષયની નિવૃત્તિ) કરે, ભવનું સ્વરૂપ વિચારવું.
मण्णा माणेयव्वा, परहवियम्वा ण केइ जियलोए । लोगोऽणुवत्तिपयो णिदियवा य केइति ॥ ३ ॥
લૌકિક (માતા પિતા આદિ) અને કેત્તર (ધર્મગુરૂ આદિ માન્ય પુરુષે પૂજવા જોઈએ, જીવલેકમાં (જગતમાં) કોઈને તિરસ્કાર ન કરે. વિશિષ્ટ લેકના આચારને અનુસરવું. (અર્થાત્ શિષ્ટ લેક વિરૂદ્ધ તજવું) કેઈની નિંદા ન કરવી.
rrrrો થવો, જે વાયગ્રા યુવી . वज्जेयम्बा कोहा-दयो य सययं पमादो य ॥ ४ ॥ (ઉદારતા, દાક્ષિણ્ય આદિ) ગુણનું બહુમાન કરવું. અસ આચારવાળાને સંસર્ગ (આલાપ, સંલા૫) ન કરે. ક્રોધ આદિ (માન, માયા, લેભ) વવા, તથા હમેશાં (નિદ્રા, સંશય અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિ આઠ પ્રકારને) પ્રમાદ ટાળવે.”
પૂ આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના માર્મિક ચિંતન સંગ્રહમાંથી ઉદ્ભૂત.