________________
સ હ મ પ્રા સા દ ના !
- પા યા ની છે ટે સંકલના કારક પૂ આગમોદારક આચાર્યદેવશ્રી તેના યથાણુતા, = દયાળુપણું આચરવું જોઈએ. જ વિધા ઉમિયર = પારકાને તિરસ્કાર ન કરે. मोक्तव्या कोपनता = ક્રોધને સ્વભાવ મૂકી દે. वर्जनीयो दुर्जन-संसर्गः = દુર્જનને સંગ ત્યજવો. વિરહિતચારીવારિતા = હું બેલવાપણું છોડવું. अभ्यसनीयो गुणानुगगः = ગુણાનુરાગને અભ્યાસ કરે. ચકની મિથ્યાભિમાન = મિથ્યાભિમાન છોડવું. વર્તિ ઘનણિ = ધન વગેરેને ગર્વ પરિ હરે. વિધેયા કુત્રિતરાછા = દુઃખી મનુષ્યને દુઃખથી બચાવ
વાની ઈચ્છા કરવી. पूजनीया गुरवः = ગુરુઓને પૂજવા. જાળીયા વવાણા = પારકાને અવર્ણવાદ ન બોલ. શીતળા ગુગ = પારકાના ગુણે ગ્રહણ કરવા. ૪ષની નિકુરિન = પિતાના ગુણની લાઘાથી લજજા
પામવી.
સમર્સ મળી જ તે = અ૫ સુકૃત પણ સંભારવું.
= પરાર્થમાં યત્ન કરે. સુની ધાકના = ધાર્મિક માણસની અનુમોદના
કરવી,
= શિર ઘમઘાટનૅ = પારકાના મર્મ ઉઘાડવાનું ન કરવું. કવિતી જુવાર = સારા વેષ અને આચારવાળા થવું. પૂ૦ પરમોપકારી શ્રી સિદ્ધાર્ષિ ગણિ રચિત
શ્રી ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાંથી