SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ ૨૯ આ ઉપરથી શાસ્ત્રકારે એમ જણાવે છે કે-પચ્ચકખાણ કેણ લઈ શકે? ટકાવી શકે કે વધારી શકે? જેનામાં આચારની ગ્ય મર્યાદામાં રહેવાનું બલ વિકસ્યું હોય તે. અહીં પ્રાસંગિક એ વાત પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કેટલાક શાસ્ત્રના વાક્યોને અદ્ધરથી વળગનારા ગુરૂગમ વિનાના અર્ધદગ્ધ શબ્દપંડિતે એમ કહેતા હોય છે કે – જ્ઞાન વગરની ક્રિયા શા કામની?” અજ્ઞાનીની ક્રિયા નકામી” “ઘમ ઘા તો રા” વગેરે. એટલે કે “પહેલાં બાયડી પછી છોકરાં, છોકરાં ન જણે તે બાયડી નકામી.” “જ્ઞાન વગરની ક્રિયા તે અકામ નિજ રારૂપ છે.” અકામ નિર્જરાથી ઓગણેતર (૬૯) કેડાછેડી સાગરોપમની સ્થિતિ ભલે ખપે પણ જ્ઞાનીને ચોપડે એકડે તે ન જ મંડાય, એકડે તે અંતઃ કડાકડી ખપાવી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવામાં આવે ત્યારે જ પડે.” અકામ નિજાથી મેક્ષ કદી ન મળે, તેમ જ ઉચ્ચતર સ્થિતિમાં આવવા છતાં જીવ ફરી પાછો નિગોદાદિમાં ચાલ્યા જાય.” એકલી ક્રિયાથી કઈ મનુષ્ય સંપૂર્ણ આરાધક બનતું નથી,” કહ્યું છે કે “ફેરામાપવા વિથા વાદી” આ વાત શ્રી ભગવતી સૂત્ર આદિમાં પણ પ્રસિદ્ધ છે.” અજ્ઞાનપૂર્વક પંચાગ્નિની ઉગ્ર ઘોર તપસ્યા પણ અકામ નિરારૂપ બની ભવભ્રમણ ઘટાડવા સમર્થ બનતી નથી.” જુઓ ! શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ “ પદથી જ્ઞાનને સર્વ પ્રથમ ઉપાદેય જણાવ્યું છે” વગેરે....વગેરે..... આ બધા ઉપરના વાક્યો છીછરા જ્ઞાનના ઘાતક છે, ગુરૂગમ વિના આપમતિથી શાસ્ત્રોના અર્થ સમજવાની બાલિશ ચેષ્ટાનું દુષ્પરિણામ છે. ખરેખર ! મહિના પ્રબલ આવરણ તળે જ્ઞાન-બુદ્ધિ
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy