________________
પુસ્તક ૨-જુ
એકાસણ આદિના પચ્ચક્ખાણમાં છે અને જે તથા ઉદ્યાન અને પરાજવાદ અને વોશિમિ અને વિના પાઠ લેનાર-દેનાર માટે જુદા જુદા દર્શાવ્યા છે.
તેવું સામાયિક, પૌષધકે તેના આલાવામાં જfમ, જુવાતમ, ચકલrfમ, વોશિrfમ આદિ શબ્દોના સ્થાને , પશુથાણે, ઘણાદ, વોલિ પાઠની ચેજના જ્ઞાનીઓએ દર્શાવી નથી. - આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સામાયિક, પૌષધ કે તેની પ્રતિજ્ઞા એ મૂળગુણના પચ્ચકખાણ છે, તે સ્વયં લેવાય નહીં પણ મૂળગુણના પચ્ચકખાણ જેણે સ્વયં લીધા હોય તેની જ પાસે તેમના મુખથી લેવાય, આટલા માટે જ એમાં એક જ સરખો શબ્દપ્રયોગ જોfમ, , વોસિરામિ આદિ લેનાર-દેનાર બંને માટે જણાવ્યું. પચ્ચ.માં સાચી સમજણ જરૂરી છે
એટલે પાપના ત્યાગ રૂપ પચ્ચક્ખાણ તે મૂળગુણ પચ્ચકખાણ અંતર્ગત હેઈ તે માટે પ્રથમ જાણકારી મેળવવી પડે, બાદ ગુરૂ સમક્ષ પ્રતિજ્ઞા લેવી પડે, તેમાં “ધાન ધોકલું અને પચ્ચકખાણ મેકલું" એમ ન ચાલે ! સાકરભાઈ લીલતરીના પચ્ચકખાણ લે કે મારે બે જ લીલોતરી ખાવી. એક તે વાવીને ઉગી હિય તે, અને બીજી વાવ્યા વગર ઉગી હોય તે, તે આમાં ત્યાગ શું? એકે ય લીલોતરીને ત્યાગ ન , અનાની વાત પાપની પ્રતિજ્ઞામાં જરૂરી છે, તે ક્યાં રહી? માટે આવા માત્ર દેખાવના પચ્ચક્ખાણે તે વાસ્તવિક ગણાય નહીં, પણ જેના પચ્ચકખાણ કરાય તેના વિષયને બરાબર સમજી, પાપ રૂપે હેય તરીકે સ્વીકારી ગુરૂ સમક્ષ તે ન કરવાની પ્રતિજ્ઞા લેવાય અને તે પ્રતિજ્ઞાને ભંગ ન થાય તેની પૂરતી તકેદારી રખાય ત્યારે યથાર્થ પચ્ચકખાણ થયા કહેવાય. પચ્ચની ગ્યતા માટે જરૂરી શું?
આવા પચ્ચકખાણ તેને જ હોય કે જે આચારની મર્યાદામાં