SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત यथा हि सम्यक्त्वमिथ्यात्वान्यतरस्यावस्थाने नियमो, न तथा व्रताऽव्रतयोः, सिद्धेष्भयाभावात् ।। (૩) યદ્યપિ યસમ્યકત્વના અનેક રીતે થતા ભેદ-પ્રભેદમાં વિવિધ સમ્યક્ત્વના પ્રકારોમાં કારકસમ્યકત્વમાં વ્રત-વિરતિ આવે છે, તેથી સમ્યકત્વ-વ્રતને અભેદ ઘટી શકે છે, છતાં મૌલિક રીતે સમ્યફત્વ તત્વાર્થશ્રદ્ધારૂપ કાર્યને કરનાર શુભ આત્મપરિણામસ્વરૂપ હાઈ વ્રતથી ભિન્ન છે. તેથી જ સિદ્ધોમાં વ્રત-વિરતિ ન હોવા છતાં વિશુદ્ધ સમ્યકત્વ હોય છે. વળી જેમ સમ્યક્ત્વ–મિથ્યાત્વ બેમાંથી એક ગમે તે અવશ્ય હવાને નિયમ છે, તે રીતે વિરતિ-અવિરતિ બેમાંથી એક દરેક જીવમાં હોય જ એ નિયમ નથી, સિદ્ધોમાં વ્રત કે અવ્રત બેમાંથી એકેય નથી હોતું. (४) अन्यद्विहाय मोक्षमार्गस्य यदुपदेशनं तत्र हेतुच्या उक्तेऽपि तन्मार्गे तत्प्रामाण्यदर्शनाय जिनवाक्यानुमारिता નીરા, તત્ર વર્તમાનતીffધા રોજગારામના तत्तीर्थप्रवर्तकत्वात्तस्य, सोऽपि च समुदायस्याङ्गमित्युत्तमोत्तमान् तत्प्रसनेन च शेषपुरुषपञ्चकस्याख्यानाय षट्पुरुषो । 'मोक्षमार्ग उपदेष्टव्य' इति नरजन्मसाफल्यस्योपदेश उपक्रमे, आद्यायां 'जन्म'शब्देन मनुष्यजन्म, यतस्तत्रैव परमार्थसाधनसम्यग्दर्शनादित्रयस्य लाभसंभवः, द्वितीयायां तु 'जन्म'शब्देन चातुर्गतिको भवो ग्राह्यः । (૪) ભાવાર્થ–બીજે ઉપદેશ ન આપતાં મોક્ષમાર્ગને ઉપદેશ કેમ? તેનું કારણ કહેવું જોઈએ વળી મોક્ષમાર્ગ કહ્યા પછી પણ મેક્ષમાર્ગનું પ્રામાણ્ય જણાવવા તેનું જિનવાળ્યાનુસારીપણું જણાવવું જોઈએ. - તેમાં પણ વર્તમાન શાસનાધિપતિની ઉત્તમતમતા જણાવવી રહે, કેમકે તેઓ શાસનના પ્રવર્તક છે. તેઓ પણ સમુદાયના અંગભૂત છે, તેથી ઉત્તમતમની વ્યાખ્યા જણાવી. અને પ્રાસંગિક બાકીના પાંચ પુરુષનું પણ સ્વરૂપ જણાવ્યું.
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy