________________
છે કા તાત્ત્વિક વિ ચા રણું કર છે
[પરમપૂજ્ય ધ્યાનસ્થ સ્વ. આગમ દ્વારકશ્રીએ બાળજીના કહિતાર્થે અનેક નાની મોટી કૃતિઓ રચી છે, તેમાં તાત્ત્વિજરિમ નામે બહુ મહત્વની કૃતિ બનાવી છે. જે કે શ્રી રાજમોઢાતિ સંદ (મા. ૨) માં પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે પ્રકાશિત છે.
જેમાં કે આગમાં, પ્રકરણ માં આવતી અનેક માર્મિક બાબતેના ઝીણવટ ભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષમ પ્રતિભા બળે સુસંગત રીતે કર્યા છે.
તત્વ ચિ જિજ્ઞાસુ જીવના હિતાર્થે તે કૃતિ ગુજરાતી અનુવાદ સાથે અહીં આપવામાં આવે છે.
ક તરિવવિમરી - આ કૃતિના પ્રારંભમાં પૂ. આગમ દ્વારકશ્રીએ શ્રી તત્વાર્થસૂત્ર ની સ્વપજ્ઞ-ભાષ્યની સંબંધ કારિકા ઉપર સૂક્ષ્મ વિચારણું નીચે મુજબ કરી છે.
૨ “વાસ્થાણુના વિશ” સિલાહનવં “” दुक्ख'मित्याद्युक्तेर्जन्मनो दुःखहेतुत्वमाशंक्याह-सम्यग्दर्शनेत्यादि। - (૧) ભાવાથ–જાતિ (જન્મ) આયુ અને (શુભાશુભ કર્મને) ભેગને વિપાક તરીકે (અન્ય દર્શનકારેએ પણ) માનેલ છે તેથી જન્મ હલકી ચીજ છે, વળી “ જાણ કરાતુર્વ મૃત્યુતુહં પુરપુરા
संसारसागरे घोरे, तस्माजागृत जागृत" . કહેવત પ્રમાણે જન્મ દુઃખનું કારણ છે એ વાતને રજુ કરતાં જણાવે છે કે સાવન છે !
(२) यद्यपि मोक्षस्वरूपज्ञानमावश्यकं तथापि तत्स्वरूपे पुरुषजानकृतो विशेषः, मोक्षस्य मार्गे तुतज्ज्ञानादेव तस्वीकारः, तस्मादेव मोक्षस्याधिगतिरिति युक्तोऽस्य मार्गस्योपदेशः.