________________
१४
આગમત સ્વરૂપમાં જ સંકેચ કર્યા વગર પુસ્તકાહણકાલમાં લખાયેલાં હોઈ તેને મૂલસૂત્ર તરીકે ગણવામાં આવ્યાં હોય તે તે ઘણું જ સંભવિત છે.
૩ શ્રી આવશ્યકાદિના ઉદ્દેશાદિક થયા પછી જ શ્રી આચારાંગ આદિકના ઉદ્દેશાદિક થઈ શકે છે, પરંતુ તે સિવાય થઈ શકતા નથી, માટે મૂલ એટલે આદિમાં ઉદ્દેશાદિક અને અધ્યયનાદિકને લાયક એ ચાર સૂત્રે હેવાને લીધે તેને મૂલસૂત્ર કહેવામાં આવે.
સુજ્ઞગીતાર્થો બીજાં પણ કારણ જણાવે છે તે પણ સૂત્રઅવિધિ હોવાથી માન્ય જ છે.
इत्यलम्
सर्वमान्य धर्म [परम पूज्य आचार्य महाराज श्रीमान् आनंदसागरसूरीश्वरजी
महाराज का सर्वधर्म परिषद् में मेजा हुआ वक्तव्य ।] ध्यायामि ज्योतिरहेन गतनिधनमलं ज्ञानसच्छर्मयुक्तं, मायामुक्तं प्रकृत्याभिरहितमनघं कर्मदोषविहीनम् । । शास्त्रोद्यं सर्वधर्मप्रचयमनुगतं विश्वजन्नूद्धरं यत् , भव्यानां मोक्षमार्गप्रणयनरुचिरं शक्रन्दोपसेव्यम् ॥ १ ॥
सज्जन गण ! आप लोगों ने अखिल धर्म का रहस्य श्रवण करनेकी प्रगालिका का जो आरम्भ किया है वह आर्य देशको प्रजा के लिए बड़ा ही सौभाग्य सूचक है । जो कुछ मैं इस विषय में कहूंगा वह सर्व धर्म की अनुकूलता का ख्याल करके कहुंगा ' इससे इस निबंध में जैनधर्म का पारिभाषिक और रूढ पदार्थों का समावेश न हो उसकी त्रुटी न गिनें ।।