SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ આગમોત या दुःख के कारण में ही मस्त हो जाय । वैसे प्रसंग में किसी तरह से भी उस हित करनेवाले आदमी को उस जन्तु पर द्वेष नहीं करना, लेकिन कर्म और उनके फलों को सोचके उदासीन वृत्ति में रहना । __यह विचार-औन्नत्य का चौथा भेद है। उपसंहारः- इन चारों ही तरह से विचार के औन्नत्य को धारण करनेवाला प्राणी धर्मनिष्ठ या धर्मपरायण हो सकता है। इससे हरेक आदमी को दानादि धर्मपरायणता ग्रहण करने के साथ इस विचारऔन्नत्य को धारण करना चाहिए। आप सज्जन गण का ज्यादह समय न लेके मेरे वक्तव्य को समाप्त करते हुए इतना ही कहूंगा कि सच्चिदानन्द आत्मा को खोजने के लिए कटिबद्ध होनेवाले सज्जनों को उपर्युक्त मैत्रीआदि चार तरहके विचार औन्नत्य के मार्ग में आना ही चाहिये । w પરમ પવિત્ર ૫ ૨ મે ષ્ટિ પદોને અ નુ કે મ જગતમાં ગણિતના હિસાબે સંખ્યા એક સરખી હેય છતાં તેના અનુક્રમ ઉપર જ ગણિતને આધાર રહે છે. શરૂઆતમાં જેમ બાર અને એકવીશમાં બને અંક એક સરખા છતાં જે અનુક્રમમાં ફેર પડે છે તે નવને ફરક પડી જાય છે. યાવત્ સની અંદરની સંખ્યામાં ગણેશ અને એકાણુની સંખ્યાના આંકડા સરખા છતાં સંખ્યામાં કે મહેઠે ફરક પડે છે? એ હકીકત કેઈ પણ સુજ્ઞની જાણ બહાર નથી. એવી રીતે ૧૯ અને ૧, ૧૯ અને ૯૧૯ વગેરેની સંખ્યામાં પણ અનુક્રમ જાળવવામાં અને નહિ જાળવવામાં કેટલે બધે ફેર પડે છે તે સહેજ સમજી શકાય मो .
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy