SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ આગમાત હાય તા કૃષ્ણજી ચારિત્ર અનુમેાદન કરતા હતા તેથી તે દેશ વિતિમાં આવી શકયા કે નહિ ? સમાધાન કાયાથી પાપનુ પાષણ કર્યુ, ” આ વાત પ્રતિજ્ઞાની થાય છે, શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિના તીવ્ર ઉદય હાવાથી પ્રતિજ્ઞા એટલે નિયમ નથી. જો નિયમ નથી તેા એકાદશી આરાધી એમ કહેવાય છે તે કેમ ? તેનું સમાધાન એવું છે કે—સૂત્ર શૈલીમાં અણુવ્રતને જ દેશવિરતિનું સ્થાન છે તેથી અગીારશ કરી તેપણ વ્રતમાં ન રહી. પ્રત્યાખ્યાનાવરણીથી જેટલું જેટલું પાપ ખસેડવા માંગેા એટલું એટલું જ પાપ દેવતિમાં ખસે. સૂત્ર શૈલીએ પાંચ અણુવ્રતને (દેશવિરતિમાં) સ્થાન આપ્યું. પાંચ અણુવ્રત કૃષ્ણજીને ન હતા એટલે પચ્ચક્ખાણુ ન હતું. અનુત્તરના દેવાને ૩૩ હજાર વરસ સુધી આહારાભિલાષા ન થાય તા ઉપવાસના લાભ થાય ? ન થાય, કારણ કે પચ્ચક્ખાણુ નથી, તેમ કૃષ્ણ મહારાજ આશ્રવની પ્રવૃત્તિ કરનાર ન હતા તેમ નહિ, પણ તેથી પચ્ચક્ખાણુના લાભ નથી. આથી ૩૩ હજાર વરસે આહાર લેવાના છતાં પચ્ચક્ખાણના લાભ તે દેવતાઓને નથી. સૂત્રશૈલીએ પાંચ અણુવ્રત થાય તો જ દેશવિરતિ ગણાય. પ્રશ્ન ૩૧—વસા શબ્દના અર્થ કા ? શ્રાવકને સવા વસાની દયા શી રીતે ઘટી શકે ? સમાધાન—અત્યારે રૂપિઆના ૧૬ આના તેમ આગળના વખતમાં ૨૦ વસા ગણાતા હતા તેથી તે ઉપમાએ ઘટાવતાં જીવ એ પ્રકારના સ્થાવર અને ત્રસ. ગૃહસ્થને સ્થાવરના પચ્ચક્ખાણુ હાતા નથી તેથી ૨૦ના એ ભાગ કરતાં ૧૦ વસા થયાં. ત્રસ જીવામાં પણ જાણી જોઈને ન મારવા. ચૂલા સળગાવતાં
SR No.540001
Book TitleAgam Jyot 1967 Varsh 01
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages350
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy