________________
પુસ્તક
આગમ જ્યોત
છે
Dacanacacataconsonanco.
જગવત્સલ શ્રીતીર્થંકર પ્રભુને 2. સર્વહિતકર ઉપદેશ
“અસ્થિ છે આવા કાવાદ સ્થિ છે ગાથા ૩વવાદ
–શ્રી આચારાંગ સત્ર આ ઉપદેશના ઉદ્યોતવાળા ઉદેશમાં જ કિયાવાદીપણાના કીડાની ઉત્પત્તિ થતી નથી, અક્રિયાવાદી દૂર રાક્ષસને પ્રચાર ષિાત નથી, અજ્ઞાનવાદીઓનાં વાદળાં તે પ્રથમથી જ પોબારા ગણીને ગગનના ખૂણા જેવા મૂર્ખ મનુષ્યના મને રથમાં મહાલવા જાય છે, અને વૈનાયિકવાદના વાયરાના વાવાઝેડાને તે વિધવિધ પ્રકારે વિલય થાય છે.
ટુંકમાં ઉઘાત કરનાર ઉદ્યોતમાં ચોરે જેમ ચક્રમ બની જાય છે, તેમ આ અરિહંત ભગવાનના આદિમ ઉપદેશના અવ્યાહત ઉદ્યોતમાં ત્રણસેં ને ત્રેસઠ પાખંડીઓના મતે ખંડખંડ થઈ વિખ રાઈ જાય છે.
આ ઉપદેશની આદિમાં અસ્તિતાને પ્રથમ સ્થાન આપી