________________
તમે એને રોકવા-વારવાના અનેક પ્રયતને કાર્યા, માર-ગુડને પણ ઉપયોગ કર્યો. છેવટે તેને પરગામ કાઢી મુકે! પણ જયાં રહેતા હો ત્યાં તમે તમારી જાંઘ ખુલ્લી કરવાની જેમ કંઈ જાહેરાત કરવા તૈયાર થાઓ છે ખરા !!!
ખરી રીતે શાસનના સારા તેની જાણકારી ગુરૂગમથી ન મેળવેલ હેઈ કાયટીયાપણાની મનેદશની આ વિકૃતિ છે કે અજ્ઞાન જન્ય વ્યક્તિગત ક્ષતિઓના આધારે શાસનની હલનાને પ્રયાસ કે શાસનની અપભ્રાજનાને વિચાર વ્યાપક બનાવાય છે. બાલમુનિ અઈમુત્તાની સંવેગ દશા
અહીં પેલા વૃદ્ધ મુનિઓને પ્રભુ મહાવીર ફરમાવે છે કે મહાનુભા! આ ચરમશરીરી પુણ્યાત્મા છે! કઈ પ્રકારે ગ્લાનિ ન પામતા અખંડપણે એઓની વૈયાવચ્ચ કરશે.” - બાલમુનિ અઈમુરાને પણ પ્રભુ વચનથી પિતાની બાળકીડા સંયમમાં અતિચાર લગાડનારી જાણ, એટલે વિશુદ્ધ ભાવથી તીવ્ર સંવેગપૂર્વક આચના કરવા માટે વાવણી સૂત્ર બોલવા લાગ્યા. તેમાં એકેક પદ ઉપર ઉપયોગની જાગૃતિ કરતાં કરતાં તેઓ જ્યારે “go-વળ-
દિક સંતા-એમને આ પદ બલવા લાગ્યા, ત્યારે “પા--મદી એ શબ્દો બોલતાં અંતરથી થરથરી ગયા, “મેં બાળસુલભ ચેષ્ટાથી વહેતા પાણીમાં પાતરૂં તરાવી “મારી નાવડી તરેમાસ નાવડી તરે.” આવી અનમેદના પાપ કાર્યની કરી. અરેરે..કેવી અનુચિત ભયંકર પાપ મેં કર્યું? કેટલા બધા અસંખ્ય અપકાય આદિના જીવની હિંસા-વિરાધના કરી? બહુ જ ખોટું કાર્ય મારા હાથે થયું...” આદિ તીવ્ર સંવેગપૂર્વક આચનાના બળે તે જ વખતે ગુણશ્રેણિ આરહી અપૂર્વકરણથી ક્ષપકણિએ ચઢી નિમલ કેવળ મનને વર્યા ! !