Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006421/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિઘ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઈ મંગલં Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ BHAGAVAT NII SUTRA PART : 7 sil chocad 221 : 419–0 BO-O Page #4 -------------------------------------------------------------------------- ________________ Q♠♠♠♠♠♠♠♠♠♠♠♠♠ ooch. जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराजविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी - गुर्जर भाषाऽनुवादसहितम् श्री भगवतीसूत्रम् । BHAGAVATI SŪTRAM ( सप्तमो भागः) नियोजकः संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात- प्रियव्याख्यानि - पण्डितमुनि - श्रीकन्हैयालालजी -महाराजः प्रकाशकः राजकोटनिवासी श्रष्ठिश्री - शामजी भाई- वेलजी भाई- वीराणी तथा कडवी बाई वीराणी स्मारक ट्रस्ट तत्प्रदत्त द्रव्य साहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखः श्रेष्ठि- श्री शान्तिलाल - मङ्गलदास भाई - महोदयः मु० राजकोट प्रथमा - आवृत्तिः प्रति १२०० वीर- संवत् २४९० विक्रम संवत् २०२० मूल्यम् - रू० २५-०-० ईसवीसन् १९६४ Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : श्री स.सा. ३. स्थानकासी न श सोद्धार समिति, है. गठिया॥ ७, श्रीन सir पासे, ४८, (सौराष्ट्र). Published by : Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Garedia Kuva Road, RAJKOT, (Saurashtra), W. Ry, India. ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैप यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिविपुला च पृथ्वी ।। १ ।। हैं. गीतच्छन्दः करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये। जो जानते हैं तत्त्व कुछ फिर यत्न ना उनके लिये ॥ जनमेगा मुझसा व्यक्ति कोई तत्व इससे पायगा। हैं काल निरवधि विपुल पृथ्वी ध्यान में यह लायगा ॥१॥ भूयः ३. २५300 प्रथम आवृत्ति : प्रत १२०० वीर सवत : २४९० વિક્રમ સંવત્ ૨૦૨૦ ઈસવીસન ૧૯૬૪ :मुद्र: મણિલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘી કાંટા રોડ, અમદાવાદ. श्री. भगवती सूत्र : ७ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ अनु. ६ ७ श्री भगवतीसूत्र भाग ७ डी विषयानुभि विषय ૧ आठवें हैशेा विषय विवरा २ गुर्वाभप्रत्यनी स्व३प डा नि३पा ૩ व्यवहार के स्वरूप ा नि३पा ४ प्रर्भजन्ध स्वरूप प्रा नि३पा आठवें शत का आठवां उद्देश सांपराप्रिर्भजन्ध के स्वरूप का नि३पा - प्रकृति और परीषह डे स्वरूप प्रा वन परीषह द्वे हेतुभूत सूर्य डा नि३पाएा श्री भगवती सूत्र : ७ नववा शा ८ नववें हैशे प्रा संक्षिप्त विवर जन्ध के स्वरूप प्रा नि३पा ८ १० विस्त्रासा जन्ध डे स्व३प प्रा नि३पा ११ प्रयोगजन्ध से स्व३प डा नि३पा १२ जौहारिए शरीर प्रयोगजन्ध ST वएर्शन वैडिय शरीर प्रयोगजन्धावनि ૧૩ १४ वैडिय शरीर गमनागमन विषय प्रयोगजन्ध SI वर्शन आहार शरीर प्रयोगजन्ध का वर्शन ૧૫ ૧૬ तेभ्स शरीर प्रयोगजन्ध डा वन १७ डाभीएशशरीर प्रयोगजन्ध डा नि३पाए १८ जौहारिाहि जन्धों से परस्पर में सम्जन्ध डा नि३पा १८ जौहारिए जहि शरीरों के हेशजन्ध, सर्वजन्ध और अजन्धऽ ऽ अत्यजहुत्व का प्रथन કે शवां शा २० दृशवें हैशे प्रा संक्षिप्त विषय विवरा ૨૧ शील श्रुताहि डा नि३पा आराधना प्रानिपा ૨૨ पाना नं. a w m o mes १० ૨૬ ४३ ૫૩ यय પ ६४ ८१ ८८ ૧૧૩ १२४ ૧૨૯ ૧૩૩ १४६ ૧૫૪ १५८ ૧૫૯ ૧૬૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૭૩ १७५ १८ २३ पुद्रत परिशाभ छा नि३पाश २४ पुद्रतास्तिठाय स्व३प छा नि३पारा २५ लोटाठाश प्रदेश डा नि३पारा २६ धर्भ प्रति छा नि३पारा २७ ज्ञानावरशीयाहि सम्मन्ध डा नि३पारा २८ वाटिठों के घुद्रत धुद्रली छा विचार १८४ ૧૯૦ ૨૦૨ नववें शत:ला प्रथम शा २८ भ्सूद्रीय डे स्व३५ ला नि३पारा ૨૦પ टूसरा Gटेशा ३० मसूदीधभे यन्द्रसूर्याठि श्योतिष्ठा ज्थन २०८ नववें शत: तीसरे टेशठी तीस देश उ१ सेठो३४ माहिद्वीपवर विशेष छा नि३पारा ૨૧પ छतीसवां Gटेशा ३२ छतीसवें शेजा संक्षिप्त विषय विवरण 33 मश्रुत्वा ठेवली ध हिलाल ठा निधारा उ४ अश्रुत्त्वा अवधिज्ञान उत्पाछा नि३पारा उप अश्रुत्त्वा अवधिज्ञान छेश्याहिटा नि३पारा उ६ मश्रुत्त्वा डेवली हा वर्शन उ७ मश्रुत्त्वा प्रतिपन्नावधिज्ञानि हा नि३पारा ૨૧૮ ૨૨૦ ૨૪૧ ૨૪પ ૨પ૪ રપ૯ ॥सभात ॥ શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ આઠ ઉદેશે કા વિષય વિવરણ આઠમાં શતકનો આઠમો ઉદ્દેશક આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-ગુરુ પ્રત્યેનીક, ગતિ પ્રત્યનીક, સમૂહ પ્રત્યેનીક, અનુકંપા પ્રત્યેનીક, શ્રુત પ્રત્યેનીક, ભાવ પ્રત્યેનીક, આ છ પ્રકારના પ્રત્યુનીકે ( વિરોધીઓનું) કથન. વ્યવહાર અને વ્યવહાર ફળનું કથન. અર્યાપથિક બંધ, સાંપરાવિક બંધ અને અર્યાપથિક બંધના સ્વામીનું કથન. અપથિક કમ જે વેદરહિત જીવ બાંધતે હોય, તે શું સ્ત્રીનપુંસક પશ્ચાતકતાદિ જીવ બાંધે છે? એ પ્રશ્ન અને તેને ઉત્તર, અર્યાપથિક કર્મના વિષયમાં વિકલ્પનું કથન. ઐર્યાપથિક કર્મ વિષેના સાદિ, સપર્યવસિત આદિ ભંગ. પ્રશ્ન-“શું જીવ અર્યાપથિક કર્મના એક દેશથી એક દેશને બાંધે છે?” ઉત્તર–સર્વથી સર્વને બાંધે છે. ” સાંપરાયિક કર્મબંધના સ્વામીનું કથન, સી આદિ પણ તે બાંધે છે એવું કથન. સ્ત્રીપશ્ચાત્ કૃતાદિ જીવ સાંપરાયિક કમ બાંધે છે, એવું કથન સાંપરાયિક કમ જીવે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે ઈત્યાદિને અનુલક્ષીને અનેક વિકલ્પ સાંપરાયિક કર્મબંધમાં સાદિ સપર્યવસિત આદિ વિકલ્પ. “શું સાંપરાયિક કર્મના દેશને દેશથી જીવ બાંધે છે?” અને પ્રશ્ન અને તેને ઉત્તર, કર્મ પ્રકૃતિનું, પરીષહનાં કર્મપ્રકૃતિમાં સમવતારનું-(સમાવેશનું) કથન, તેમને જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અન્તરાયમાં સમાવતાર થાય છે એવું કથન અષ્ટવિધ કર્મબંધક જીના પરીષહાનું કથન. એ જ પ્રમાણે સવિધ અને પવિધ કર્મબંધક જીના પરીષહનું કથન. એકવિધ કર્મબંધક વીતરાગ છદ્મસ્થ જીવના પરીષહેડનું કથન એકવિધ કર્મબંધક સગી કેવલીના પરીષહોનું કથન કર્મ બંધ રહિત અગી કેવલીના પરીષહોનું કથન. “જબૂદ્વીપમાં દૂર રહેલો સૂર્ય શા કારણે સમીપમાં રહેલે દેખાય છે, એ પ્રશ્ન. ઉત્તર–“સૂર્ય સર્વત્ર સમાન ઊંચાઈએ જ છે. તેના પ્રતિઘાતથી દૂર રહેલે સૂર્ય પણ સમીપમાં હોય એવું લાગે છે. તેજના અભિતાપથી સમીપમાં રહેલે સૂર્ય પણ દર દેખાય છે એવું કથન.” “સૂર્ય અતીત ક્ષેત્રની તરફ જાય છે ખરો? એ પ્રશ્ન. “અતીત ક્ષેત્રને સૂર્ય પ્રકાશિત કરે છે ખરો?” એવો પ્રશ્ન વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે એવું કથન, પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે એવું સમાધાન અતીત ક્ષેત્રને ઉધોતિત કરે છે એ ઉત્તર-સૂર્યનિ પરિસ્પન્દરૂપ ક્રિયા વર્તમાન ક્ષેત્રમાં થાય છે એવું કથન. સૂર્ય પૃષ્ટ ક્રિયા કરે છે એવું કથન. “સૂર્ય શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ કેટલો ઊંચે તપે છે?એ પ્રશ્ન માનુષેત્તર પર્વતની અંદર જે ચન્દ્રાદિ દે છે, તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? ઈન્દ્રસ્થાન કેટલો કાળ સુધી ઉપપાતથી રહિત કહ્યું છે ? આ પ્રશ્નને અને તેમના ઉત્તરે આ ઉદ્દેશકમાં આપવામાં આવ્યા છે. ગુર્નાકમપ્રત્યેનીક કે સ્વરૂપના નિરૂપણ - ગુર્નાદિક પ્રત્યેનીક (કેવી) ની વક્તવ્યતા– રાયશિરે ન જાવ ઉર્વ વાતો” ઈત્યાદિ સૂત્રાર્થ–(રાવ િનચરે જાવ હવે વયા) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. (યાવત્ ) ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પૂછયું-( ભરે! શરૂ પરિણીતા ) હે ભદન્ત ! ગુરુજનોની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક ( Àષી વિરોધી) કહ્યા છે? (નોચમા !) હે ગૌતમ ! (તબો ઢળીયા પvળા) ગુરુજનેની અપે. ક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહ્યાં છે. (ત'નહા) તે ત્રણ પ્રત્યેનીક આ પ્રમાણે છે – (જયથિ વળિg, ૩રાશાય વળી, વળાદ) (૧) આચાર્ય પ્રત્યેનીક, (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને (૩) સ્થવિર પ્રત્યેનીક. (ારૂ જ મતે ! પહુજા જ ળિયા પત્તા ?) હે ભદન્ત! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે? “જો મા !” હે ગૌતમ! (ત વિળીયા પત્તા) ગતિની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કા છે-(રંગ) તે ત્રણ પ્રત્યેનીક નીચે પ્રમાણે છે-(ા વળી, ઘોળીe, gોટોગણિી) (૧) ઈહલેક પ્રત્યેનીક (૨) પરલેક પ્રત્યેનીક અને (૩) ઉભયલેક પ્રત્યનક. (સમૂહvoi મતે ! વહુદવ વ વરિળીયા પuran) હે ભદન્ત ! સમૂહની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે? (જોરમા !) હે ગૌતમ. (તસો fuળીયા પારા-તંજ્ઞા) સમૂહની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રત્યેનીક કહ્યા છે-( કુરુત્તિળ, જાળિી , સંગળિી ) (૧) કુળ પ્રત્યેનીક, (૨) ગણુ પ્રત્યેનીક અને સંઘ પ્રત્યનીક. મધુવં પહુચ પુછા?” હે ભદન્ત ! અનુકંપાની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે? “ચમા ! ” હે ગૌતમ! “તો ળિયા guળા-સંગઠ્ઠા) અનુકપાની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રત્યેનીક કહ્યા છે-“તવgિeળી વિઝા રિળg, રે હળ” તપસ્વી પ્રત્યેનીક (૨) વાન પ્રત્યેનીક અને (૩) શિક્ષા પ્રત્યેનીક. (સુરના અંતે પુજા) હે ભદન્ત ! શ્રતની અપેક્ષાએ કેટલા શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ હૈ પ્રત્યેનીક કહ્યા છે ? “ નોચમા ! ” હે ગૌતમ ! ( શ્રોપત્તુિળીયા પળત્તા—ત' જ્ઞા——શ્રુતની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે. સુત્તદિની, બધ્ધતિળી, સતુમય/દેશીપ ” શ્રુત પ્રત્યેનીક અર્થ પ્રત્યેનીક અને તદ્રુભય પ્રત્યેનીક. ( માવ મતે ! પદ્મ પુ∞ા ) ભદન્ત ! ભાવની અપેક્ષાએ પ્રત્યેનીક કેટલા પ્રકારના કહ્યા છે? “ પોયમા ! ” હૈ ગૌતમ ! “ તો દુનીયા પાત્તા-સંજ્ઞા ' ભાવની અપેક્ષાએ પ્રત્યેનીક ત્રણ પ્રકારના કહ્યા છે. જેવાં કે-( નાળડિળી, 'સળહિળીલ, ચરિત્તઢિળીણ ) (૧) જ્ઞાનપ્રત્યેનીક, (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક. ટીકા સાતમાં ઉલ્લેષકમાં પરતીથિકાને સ્થવિરાના પ્રત્યેનીક (દ્વેષી ) રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. હવે આ આઠમા ઉદ્દેશકમાં સૂત્રકારે ગુરુ આદિના પ્રત્યેનીક ( દ્વેષી, વિરેાધી) ની પ્રરૂપણા કરી છે ‘‘ રાશિદ્દે નયરે નાવ વ વચાથી ’ રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વઢ્ઢા નમસ્કાર કરવાને માટે પરિષઢ નીકળી. વંદણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ વિસર્જિત થઈ. ત્યારબાદ ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને,એ હાથ જોડીને વિનયપૂર્ણાંક આ પ્રમાણે પૂછ્યું ——નુશળ મતે ! વડુચ ક્ષળીચા વળત્તા ? '' હે ભદન્ત ! ગુરુની અપેક્ષાએ કેટલા પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે? 66 ધર્મોપદેશકને ગુરુ કહે છે. વિરૂદ્ધાચરણશીલને પ્રત્યેનીક કહે છે. “ પ્રત્યેનીક ” શબ્દના અર્થ પ્રતિસૈન્ય ( હરીફ સેના) થાય છે. જેવી રીતે પ્રત્યનીક સૈન્ય ( પ્રતિ સૈન્ય ) પ્રતિકૂળ આચરણ કરનારૂં હાય છે, એ જ પ્રમાણે ગુરુજના પ્રત્યે પ્રતિકૂળ આચરણુ કરનારા લેકીને પણ ગુરુપ્રત્યેનીક કહે છે. એવા ગુરુપ્રત્યેનીકાના પ્રકાર જાણવા માટે ગૌતમસ્વામીએ ઉપયુ ક્ત પ્રશ્ન પૂછ્યો છે. "" 66 जहा તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—• ગોયમા ! ” હે ગૌતમ ! “ તો ડેિળીયા વત્તા ” ગુરુજનાની અપેક્ષાએ પ્રત્યેનીક ત્રણ પ્રકારના કહ્યા છે. એટલે કે ગુરુજના વિરધીએ ત્રણ પ્રકારના હાય છે. ત જેવાં કે- આચળી,ગ્નાદિની, થેન્ટિળી ” ૧ આચાય પ્રત્યેનીક, ૨ ઉપાધ્યાય પ્રત્યેનીક અને ૩ સ્થવિર પ્રત્યેનીક. અનુ' જે વ્યાખ્યાન કરે છે તેમનુ નામ આચાય છે. સૂત્રદાતાને ઉપાધ્યાય કહે છે. જાતિ, શ્રુત અને પર્યાયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારના હેાય છે. ઉમરમાં જે મેટા હાય તેમને જાતિવિર કહે છે. સાઠ વર્ષની ઉમરવાળાને જાતિસ્થવિર કહે છે. સ્થાનાંગ, સમવાયાંગ આદિના જે પાઠી હાય છે તેમને શ્રુતસ્થવિર કહે છે. જે ૨૦ વષઁની પર્યાયવાળા ( દીક્ષાવાળા ) હાય છે, એવા સાધુને પર્યાયસ્થવિર કહે છે. તેમની પ્રત્યેની તા આ પ્રકારે થતી હાય છે. ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕ જે શિષ્ય જાતિ આદિની અપેક્ષાએ ગુરુજનાના અવર્ણવાદ કરે છે, તેમના પ્રત્યે વિનય ખતાવતા નથી, તેમનું અહિત કરવાને તત્પર રહે છે, भ २ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ તેમના છિદ્રો શેાધ્યા કરે છે, તેમના દોષાને ખૂલ્લા પાડે છે, તેમની વિરૂદ્ધ વન રાખ્યા કરે છે, અથવા ગુરુજનાને એમ કહે છે કે તમારે બીજાને આ પ્રમાણે ઉપદેશ આપવા જોઇએ, જે દશ પ્રકારે ગુરુજનાનું વૈયાનૃત્ય કર વાનું કહ્યું છે તે પ્રમાણે તે પોતે વૈયાવૃત્ય કરતા નથી; આ પ્રકારની શિષ્યાની જે પ્રવૃત્તિ હાય તા તેમનામાં પ્રત્યેનીકતા છે, તેમ કહી શકાય છે. આ પ્રત્યેનીકતાની અપેક્ષાએ એવા શિષ્યે નેપણ અહી' પણ પ્રત્યેનીક જ કહેવામાં આવ્યા છે. હવે ગૌતમસ્વામી મહાવીરપ્રભુને એવા પ્રશ્ન પૂછે છે જોરૂ ળ' મતે ! કુચ રૂ હિળીયા વત્તા ? ” હે ભદન્ત ! મનુષ્યત્વ આદિરૂપ ગતિની અપેક્ષાએ પ્રત્યેનીક કેટલા પ્રકારના કહ્યા છે ? મહાવીર પ્રભુ કહે છે— “ નોયમા ! ” હે ગૌતમ ! “ સત્રો કળીચા ઇન્તા ” મનુષ્યત્વ આદિ ગતિની અપેક્ષાએ પ્રત્યેનીક—મનુષ્યત્વ આદિ ગતિવિધી-ત્રણ પ્રકારના કહ્યા છે, કે “ તે જ્ઞા णीए ” જેવાં કે-“ રૂહો દિવ, પહોળકિળી, જુદોજોશ પરિ. ૧ ઈહલોકપ્રત્યેનીક, ૨ પરલોકપ્રત્યેનીક, ૩ ઉભયલોકપ્રત્યેનીક. જે જીવ ઇન્દ્રિયાવડે પ્રતિકુળ અજ્ઞાનમૂલક કષ્ટાચરણ કરે છે, એવા જીવાને ઇહુલોક પ્રત્યેનીક કહે છે, કારણ કે એવી ક્રિયા પ્રત્યક્ષદ્ભૂત આ મનુષ્યપર્યાયની વિરૂદ્ધ હાય છે. ܕܕ ઈન્દ્રિચેના વિષયેામાં સદા પ્રવૃત્ત રહેનારા જીવ પરલોક પ્રત્યેનીક ડાય છે. ચારી આદિ કુકર્મો વડે ઇન્દ્રિયાના વિષયેને પાષનારા જીવ ઉભયલેક પ્રત્યેનીક કહેવાય છે. 16 ,, હવે ગૌતમાવામી સમૂહ પ્રત્યેનીકની અપેક્ષાએ મહાવીરપ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ સમૂળ મતે ! વધુચ જ વહેળીયા વાન્ના ?'' હે ભદન્ત ! શ્રમણ સમુદાયની અપેક્ષાએ પ્રત્યેનીક ( વિરોધી ) કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુના ઉત્તર-નોયમા” હું ગૌતમ ! “ તો ડિળીયા વત્તા ?? સાધુ સમુદાયના પ્રત્યેનીક ( વિરાધી ) ત્રણ પ્રકારના કહ્યા છે. તે લદ્દા તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે—‘ ચુન્નુર્વાદળીણ, બકિનીવ, સંઘ કળીદ્ ’ ૧ કુલપ્રત્યેનીક, ૨ ગણુપ્રત્યેનીક અને ૩ સંઘપ્રત્યેનીક ચાન્દ્ર આદિ ગચ્છને કુલ કહે છે. કુલાના સમુદાયને ગણ કહે છે, અને ગણ્ણાના સમુદાયને સઘ કહે છે. તેમની નિન્દા વગેરે કરનાર જીવને તેમના વિરાધી માનવામાં આવે છે. કુલ આદિનું લક્ષણ નીચે પ્રમાણે ખતાવ્યું છે. એક આચાર્યની સંતતિને કુલ કહે છે. ત્રણ કુલેાના સમૂહેાને ગણુ કહે છે. તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણથી વિભૂષિત એવા શ્રમણેાના સમૂહને સંઘ કહે છે અથવા ગુણ સમુદાયને પણ સંધ કહે છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમસ્વામી અનુકંપા પ્રત્યેનીક વિષે પ્રશ્ન પૂછે છે–“પદુ પુછા” હે ભદન્ત ! આહાર, પાણી આદિ દ્વારા અનુગ્રહ કરવારૂપ અનુકંપની અપેક્ષાએ કેટલા પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે ? ઉત્તર–“જો મા ! ” હે ગૌતમ! “તો વિચાર quત્તા–ત્ત કar” અનુકંપાના વિરોધીઓ ત્રણ પ્રકારના કહ્યા છે. તે ત્રણે પ્રકારો નીચે પ્રમાણે છે-“તસિપાણિ, નિષ્ઠાપહg, સૈાહિળીy” ૧ તપસ્વી પ્રત્યેનીક, ચલાન પ્રત્યેનીક અને ૩ શૈક્ષપ્રત્યેનીક, ક્ષપણુકના જે વિરોધીઓ હોય છે તેમને તપસ્વી પ્રત્યેનીક કહે છે, રોગાદિ દ્વારા શક્તિહીન બનેલા સાધુઓના જે વિરોધીઓ છે તેમને ગ્લાન પ્રત્યેનીક કહે છે. નવદીક્ષિત સાધુના વિરોધીઓને શૈક્ષપ્રત્યેનીક કહે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન–“સુરઇ મો! જુદા” હે ભદન્ત ! શ્રતના વિરોધી કેટલા કહ્યા છે ? ઉત્તર–“જોયા! ” હે ગૌતમ ! “ તો greળીયા ggnત્તા- કણશ્રત પ્રત્યેનીકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે –“સુત્તળિોણ કરથgeળો, તદુમયgrams ” ૧ સૂત્ર પ્રત્યેનીક, ૨ અર્થ પ્રત્યેનીક અને ૩ તદુભય પ્રત્યેનીક. વ્યાપેય મૂળ સૂત્રના વિધીને સૂત્ર પ્રત્યેનીક કહે છે. સૂત્ર વ્યાખ્યાનરૂપ અર્થને અભિધેયને–જે વિરોધી હોય છે તેને અર્થ પ્રત્યેનીક કહે છે, સૂત્ર અને અર્થ, એ બન્નેના વિરોધીને તદુભય પ્રત્યેનીક કહે છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “માä મરે! na gછ” હે ભદન્ત ! ભાવના વિરોધી કેટલા કા છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે-“તો પળિયા પuળા-રં જહા ” હે ગૌતમ ભાવ પ્રત્યેનીક (ભાવ વિષી) ને નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે–“ નાળ ઘણg, HTTreળg, પિત્તપત્તિી” ૧ જ્ઞાન પ્રત્યેનીક ૨ દર્શન પ્રત્યેનીક અને ૩ ચારિત્ર પ્રત્યનીક. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ભાવ એટલે પર્યાય. આ પર્યાય જીવમાં પણ હોય છે અને અજીવમાં પણ હોય છે. જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બન્ને પ્રકારની પર્યાય હોય છે. ક્ષાયિક આદિરૂપ પ્રશસ્ત પર્યાય હોય છે. અને અપ્રશસ્ત પર્યાય ઔદારિક આદિ રૂપ હોય છે. ક્ષાયિક જ્ઞાનાદિરૂપ ભાવે પ્રત્યેની પ્રત્યેનીકતા (વિરોધી વૃત્તિ) એટલે કે તેમની મિથ્યાપ્રરૂપણ કરવી તે. અથવા એમાં જે દેષ લગાડવામાં આવે છે. એ પણ તેના પ્રત્યેની પ્રત્યનકતા જ ગણાય છે. કહ્યું પણ છે કે –“પાચ સુર” ઈત્યાદિ પ્રાકૃત સૂત્રને આધારે રચિતને કેણ જાણે છે ? શી ખબર તે કોણે બનાવ્યું છે? દાનથી રહિત એકલા ચારિત્રથી શું વળે?” આ પ્રકારની માન્યતાને ભાવપ્રત્ય. નીકતા કહે છે. એ સૂ. ૧ | શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર કે સ્વરૂપમાનિરૂપણ વ્યવહાર વક્તવ્યતા “વિદેf મતે ! વવારે નઇ” ઈત્યાદિ સૂત્રાર્થ–(વિM મંછે ! વવારે ?) હે ભદન્ત! વ્યવહારના કેટલા પ્રકાર કહ્યા છે? (વોચમા !) હે ગૌતમ! (G' વિવારે 1ળજો) વ્યવહારના પાંચ પ્રકાર કહ્યા છે. (સં નહીં) તે પ્રકારો નીચે પ્રમાણે છે-(શામે, સુe, am, ધારા, વીણ) ૧ આગમયવહા૨, ૨ શ્રત વ્યવહાર, ૪ આજ્ઞાનવ્યવહાર અને ૫ જીતવ્ય વહાર (Tહી તલ્ય ગાળ સિયા, સામેણં વન્દ્ર દવેH, ળ વ ણે રથ બાળમે સિવા દ સે ત ગુણ વિચા, વૃgvi Rવાર પpવેકા) આ પાંચ પ્રકારના આગમમાંથી જે ત્યાં તે આગમ હોય એવા આગમથી ત્યાં વ્યવહાર ચલાવવા જોઈએ, જે ત્યાં આગમને આશ્રય લઈ શકાય તેમ ન હોય તે જેવું શ્રત ત્યાં હોય એવા શ્રતથી વ્યવહાર ચલાવો જોઈએ. (જો વા રે તથ , હા, से तत्थ आणासिया, आणाए ववहार पटुवेज्जा, णो य से तत्थ आणासिया जहा તે તરથ ધાર વિચા, ધારના વવટ્રા વેજ્ઞા) જે ત્યાં શ્રતને આધાર મળે તેમ ન હથ, તે જેવી ત્યાં આજ્ઞા હોય તે પ્રમાણે વ્યવહાર ચલાવ જોઈએ. જે ત્યાં આજ્ઞાને આધાર પણ લઈ શકાય તેમ ન હોય તો ત્યાં જેવા પ્રકારની ધારણું હોય, તે પ્રમાણે વ્યવહાર ચલાવવું જોઇએ. ( ર તે તત્ય ધરા રિચા, રે તરથ લિયા, નrg વવાર' પરજ્ઞા) જે ત્યાં ધારણાને આધાર પણ મળે તેમ ન હોય તે ત્યાં જે પ્રકારની જીત હોય, તે છતને આધારે પિતાને વ્યવહાર ચલાવવું જોઈએ, (રૂu iાવિવET પન્ના ) આ પ્રકારના પાંચ વ્યવહારો દ્વારા વ્યવહાર ચલા જોઈએ. (R જાહ-માન, સુu, Trig, ધારણા, નીul, ગ ારે સામે, સુણ, T, ઘાના, ના, તાતા પરના) જેમ કે–આગમથી, શ્રતથી આજ્ઞાથી, ધારણુથી અને જીતથી જેવાં જેવાં તેની પાસે આગમ શ્રત, આજ્ઞા ધારણા અને જીત હોય, એવા એવા તેણે વ્યવહાર ચલાવવા જોઈએ (જે શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ ખલ जया જિન્નાદુ મંતે ! આમરિયા સમળા નિાંયા) હે ભદન્ત ! આગમના વાલા શ્રમણ નિષ્ર થે! શું કહે છે ? એટલે કે આ પાંચ પ્રકારના વ્યવહારનું કયુ' ફળ શ્રમણ નિ ́થે! કહે છે ? ( વે ત વ વિદ્. વવહાર નચા जहिं जहि तहा सहा तहि तहि अणिस्सोवस्थित सम्मं ववहरमाणे समणे निम्गंथे બાળાર્_ભારદ્દ્ મંત્રર્)હું ગૌતમ ! તેએ એવું કહે છે કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે આ પાંચ પ્રકારના વ્યવહાર ચાગ્ય લાગે, ત્યાં ત્યાં ત્યારે ત્યારે રાગ દ્વેષના ત્યાગ કરીને સારી રીતે વ્યવહાર ચલાવતા શ્રમણ નિ ય આજ્ઞાના આરાધક હોય છે. ટીકાથ—ગુરુ પ્રત્યેનીકથી લઇને ભાવ પ્રત્યેનીક પર્યન્તના પ્રત્યેનીકા ( વિધીઓ ) જો તેમની પ્રત્યે પ્રત્યેનીક (આજ્ઞાકારી) બની જાય, તે તે શુદ્ધિને લાયક બની જાય છે “ હવે હું તેમના વિરેધ, દ્વેષ આદિ કરીશ નહિ આ પ્રકારના નિર્ણય કરી નાખે તે તેએ અપ્રત્યનીક બની જવાથી શુદ્ધિને પાત્ર બને છે. આ શુદ્ધિ વ્યવહારથી થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં તે વ્યવહારની પ્રરૂપણા કરી છે. વ્યવહારને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- રૂ વિષેળ મતે ! વવારે જાત્તે ? ” હું ભવ્રુત ! જે વ્યવહાર પ્રત્યેનીકેાની શુદ્ધિ થાય છે, તે વ્યવહાર કેટલા પ્રકારના કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર --“ વોચમા ! ” હું ગૌતમ ! “ વ વવારે પાસે ” તે વ્યવહાર પાંચ પ્રકારના કહ્યો છે. “તેં ના'' તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે—“ ગામે, સુણ, ગાળા, ધારણા, નીર્ ” આગમ ૨ શ્રુત, ૩ જ્ઞાન, ૪ ધારણા અને ૫ જીત. व्यवहरणं व्यवहारः ,, ૧ 66 (6 આ વ્યુત્પત્તિ અનુસાર મેાક્ષાભિલાષી જીવનું પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ જે જ્ઞાન વિશેષ હાય છે તે વ્યવહારના કારણરૂપ હેાવાથી તેને જ વ્યવહારૂપ કહ્યું છે आगम्यन्ते परिच्छिद्यन्ते निश्चय विषयीक्रियन्ते अर्थाः अनेन इति आगमः” मा આ વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જીવાદિક પદાર્થોને જાણી શકાય છે જેના દ્વારા તેમને નિશ્ચય કરી શકાય છે—એવું જે જ્ઞાન તે આગમ છે. એવુ આગમ રૂપ જ્ઞાન-કેવલજ્ઞાન મન:પર્યંયજ્ઞાન, અધિજ્ઞાન, તથા ચૌદ પૂર્વાંધારીનું જ્ઞાન ܕܙ શ્રી ભગવતી સૂત્ર : ૭ D Page #20 -------------------------------------------------------------------------- ________________ દસ પૂર્વધારીનું જ્ઞાન અને નવ પૂર્વધારીનું જ્ઞાન ગણાય છે. આ પ્રકારના આગમજ્ઞાનથી ચાલતો એ મેક્ષાભિલાષી જીવને જે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપે વ્યવહાર છે, તે વ્યવહારનું નામ આગમ વ્યવહાર છે. આચારાંગ આદિ શ્રત ગણાય છે. જો કે નવ આદિ પૂર્વેમાં પણ શ્રતત્વ છે પરંતુ તેઓ અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં વિશિષ્ટ રૂપે હેતુરૂપ હોવાને કારણે સાતીશય માનવામાં આવ્યા છે તેથી તેમનામાં શ્રતને વ્યપદેશ ન થતાં, કેવલજ્ઞાનની જેમ આગ. મનો વ્યપદેશ થયો છે. શ્રુતજ્ઞાનથી પ્રવર્તિત થયેલા મેક્ષાભિલાષી જીવનો ૨ પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર છે, તે વ્યવહારને શ્રુત-વ્યવહાર કહે છે. કેઈ ગીતાર્થ સાધુએ (છેદ સૂત્રને જાણકાર) અતિચારોની આલોચના કરવાને માટે પિતાના અગીતાર્થ શિષ્યની સાથે બીજા દેશમાં રહેતા ગીતાર્થ સાધુની પાસે ગૂઢ અર્થવાળા પદ મોકલ્યાં–તે ગૂઢાર્થ પદના જાણકાર ગીતાર્થ સાધુએ તે ગુઢાર્થ પદે દ્વારા અતિચાર જાણીને તેમની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત્ત મોકલી દીધું. તે આ રીતે મેકલવામાં આવેલા તે પ્રાયશ્ચિત્તને આજ્ઞા-વ્યવહાર કહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને ગીતાર્થ સાધુએ અમુક દેષ કરનારને અમુક પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. હવે તે પ્રાયશ્ચિત્તની ધારણ કરીને એજ પ્રકારના એવા બીજા દેષ કરનારને એજ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપવું તેનું નામ ધારણા-વ્યવહાર છે. અથવા કઈ ગુરુ પિતાના શિષ્ય સાધુને છેદ સૂત્ર શીખવાને અસમર્થ માનીને તેને પ્રાયશ્ચિત્ત પદ શીખવે છે, તે તે પ્રાયશ્ચિત્ત પદને ધારણ કરવું, તેનું નામ ધારણ વ્યવહાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ શારીરિક બલાબલને વિચાર કરીને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય તેને જીતવ્યવહાર રૂપ માનવામાં આવે છે. અથવા અનેક ગીતાર્થ સાધુઓની સાથે ચર્ચા વિચારણા કરીને પ્રવર્તિત કરવામાં આવેલ જે પ્રાયશ્ચિત્તને વ્યવહાર છે, તે વ્યવહારને પણ જીતવ્યવહાર કહે છે. આ પાંચ પ્રકારના જે વ્યવહાર બતાવવામાં આવ્યા છે તેમાં પૂર્વ પૂર્વના (આગળના) વ્યવહારોમાં બલવત્તરતા અને ઉત્તર ઉત્તરના વ્યવહારમાં ન્યૂનબળતા છે. એજ વાતને સ્પષ્ટ કરીને તેમના ઉપગની પદ્ધતિ સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે (કા રે તત્વ રામે સિયા, જમેળ વવાર ગા) પાંચ પ્રકારના વ્યવહારમાંથી વ્યવહાર કર્તા પાસે જે કંઈ પણ આગમ હોય તેની મદદથી પ્રાયશ્ચિત્ત દેવાને પ્રસંગ આવે ત્યારે અથવા વ્યવહર્તવ્ય વસ્તના વિષયમાં તેણે પિતાનો વ્યવહાર ચલાવવું જોઈએ. પૂર્વોક્ત પાંચ પ્રકારના આગમમાંથી જે તેની પાસે કેવલ-જ્ઞાનરૂપ આગમ હોય, તો તેના દ્વારા તેણે તે પ્રકારને વ્યવહાર ચલાવો જોઈએ, કારણ કે કેવળજ્ઞાન અબબ બેધક હોય છે. જે વ્યવહર્તાની પાસે કેવળ-જ્ઞાનરૂપ આગમ ન હોય, પણ મનઃપર્યય-જ્ઞાનરૂપ આગમ હેય, તે તેણે તેના દ્વારા તે પ્રકારને પિતાનો વ્યવહાર ચલાવવું જોઈએ આ રીતે પ્રધાનતર આગમને અભાવે ઉત્તરોત્તર અપ્રધાન આગમથી વ્યવહાર ચલાવવાની પુષ્ટિ નીચેના સૂત્ર દ્વારા કરવામાં આવી છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ ( णो य से तत्थ आगमे लिया, जहा से तत्थ सुए सिया सुरणं ववहार' તુવેજ્ઞા) સૂત્રકાર કહે છે કે વ્યવહર્તાની પાસે વ્યવહબ્ય વસ્તુના વિષયમાં જો માગમ ન હોય, પણ શ્રુતને સદૂભાવ હાય તા, તેણે શ્રુતને આધારે જ તે વસ્તુના પ્રાયશ્ચિત્તનેા વ્યવહાર ચલાવવે જોઇએ. ( નો વા સે સહ્ય મુદ્દ સિયા, જ્ઞા છે સહ્ય બાળા સિયા આાળાÇ વચાર' પડ્યુવેજ્ઞા) જે વ્યવહર્તાની પાસે શ્રુતના સદ્દભાવ ન હોય, તે પ્રાયશ્ચિત્ત આદિ આપવાને માટે તેનું વિધાન દેવાને માટે જેવી આજ્ઞા હાય-જેવા આજ્ઞારૂપ વ્યવહાર હાય-તેના દ્વારા તેણે પ્રાયશ્ચિત્ત આદિ આપવાને વ્યવહાર ચલાવવા જોઇએ. ( णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणारणं યવહાર' પદવેના ) જો વ્યવહર્તાની પાસે પ્રાયશ્ચિત આદિને માટે આજ્ઞારૂપ વ્યવહાર ન હોય તેા પ્રાયશ્ચિત્ત દિ દેવાને માટે તેની પાસે જેવી ધારણા હાય, તે ધારણા દ્વારા તેણે તે પ્રકારનું પ્રાયશ્ચિત્ત આદિ દેવું જોઇએ. (નો ચ से तत्थ धारणा चिया, जहा से तत्थ जीए सिया, जीए णं ववहार पठुवेज्जा ) જો વ્યવહાર કર્તાની પાસે પ્રાયશ્ચિત્ત આદિ દેવાને માટે ધારણા ન હોય, તે તેની પાસે જેવા જીતવ્યવહાર હોય એવા જીતવ્યવહાર દ્વારાજ તેણે પ્રાયશ્ચિત્ત આદિ વ્યવહાર ચલાવવા જોઇએ. હવે સૂત્રકાર ઉપયુક્ત વિષયના ઉપસ'હાર કરતા કહે છે કે ( જ્વે પંચદ્વાર' ધ્રુવેī! ) આ પ્રકારના આ પાંચ વ્યવહારાથી ( આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત) વ્યવહર્તાએ પ્રાયશ્ચિત આદિ વ્યવહાર ચલાવવા તે વ્યવ્હારાનાં નામ આ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કર્યાં છે— ( ત લજ્જા-ત્રામેળ, મુર્છા, બાળા, ધારાÇ, લીવળ) આ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીતરૂપ વ્યવહારોમાંના જે કાઈ એક વ્યવહાર જેની પાસે ડાય તેના દ્વારા વ્યવહાર કર્તાએ પ્રાયશ્ચિત્ત આવિ વ્યવહાર ચલાવવે જોઇએ, એજ વાત વિશેષ નિગમન દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે—ના જ્ઞા તે બામે, સુર, બાળા, ધારળા, નીર સફાર વવહાર' ધ્રુવેના ) હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે આ પાંચ વ્યવહારામાંના કોઇ પણ વ્યવહારના આશ્રય લઇને વ્યવહાર ચલાવન.રને કયા ફળની પ્રાપ્તિ થાય છે—( ૩ મિાદુ મંતે ! બાળમવક્રિયા આમળા નિñય ? ) હૈ ભદન્ત ! આગમબળવાળા ( આગમને પ્રમાણુ માનનારા ) ઉક્ત જ્ઞાન-વિશેષરૂપ ફળવાળા શ્રમણ નિગ્ર'થ-કેવલી આદિ વ્યવહુĒજન–આ વ્યવહાર પ્રમાણે વ્યત્રહાર કર નારને કયું ફળ પ્રાપ્ત થાય છે, એમ કહે છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (ચેય વિક્' અવહાર' जया जया जहिं जहि, तहा तहा तहिं तहिं अणिस्सिओस्सित सम्मं वन શ્રી ભગવતી સૂત્ર : ૭ 2 Page #22 -------------------------------------------------------------------------- ________________ હમાળે સમળે નિાથે બાળાદ્રા મવક્) હે ગૌતમ ! જે શ્રમણ નિગ્રંથ ઉક્ત સ્વરૂપવાળા આ પ્રત્યક્ષીભૂત પંચવિધ પ્રાયશ્ચિત્ત આપવા રૂપ વ્યવહાર દ્વારા જે જે પ્રસંગે જે જે પ્રયેાજનમાં અથવા ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હાય તા તે વ્યવહારનુ' તે તે અવસરે તે તે પ્રયેાજનાદિમાં બિલકુલ આશકા રાખ્યા વગર અને રાગદ્વેષ રહિત થઇને સારી રીતે આચરણ કરે છે, તે શ્રમણુ નિગ્ન થ-કેવલી જિનાપદેશના આરાધક થાય છે. । સૂત્ર ૨૫ કર્મબન્ધ કે સ્વરૂપ કા નિરૂપણ કમ અન્ય વક્તવ્યતા— વિળ અંતે ! સંઘે વળત્તે ” ઈત્યાદિ સૂત્રા—( વિષે નં મતે ! વધે વળત્તે ?) હે ભદન્ત ! મધ કેટલા પ્રકારના કહ્યા છે ! ( નોચમા ! ) હૈ ગૌતમ ! ( તુવિષે વંધે વળત્તે ) અધ એ પ્રકારના કહ્યા છે. ( ત'ના) જેવાં કે ( કૃરિયાા યંત્રે ચ, સારૢ ચ બે ચ ) (૧) ઐોપથિક ખંધ અને (ર) સાંપાયિક બંધ. ( યિાવાળ અંતે ! જન્મ દિનેરો વધરૂ, તિવવજ્ઞોળિો વધરૂ ) હે ભદ્દન્ત ! ઐય્યપથિક અધ શું નારક જીવ ખાંધે છે ? કે તિય ́ચયે નિક જીવ ખાંધે છે ? ( સિદ્ધિ કોળિની વધર, મનુસ્સો વ'ધ, મનુસ્કી વધ, તેવો ધર, ફેશે વધરૂ ? ) કે તિય"ચ સ્ત્રી ખાંધે છે ? કે મનુષ્ય આંધે છે ? કે મનુષ્ય શ્રી ખાંધે છે ? કે ઢેલ ખાંધે છે ? કે દેવી ખાંધે છે ? ( નોચના !) હે ગૌતમ ! ઐય્યપથિક કમ ( णो नेरइओ बधइ, णो तिरिक्खजोणिओ बंधइ, णो तिरिक्खजोणिणी ब'धइ, णो देवो बधइ, णो देवी बंधइ, पुव्वपडिवन्नए पडुच्च मणुस्सा य मणुम्सीभो य વધતિ, પત્તિયજ્ઞમાળ પટ્ટુરુષ મનુસ્સે વાયધ, મનુન્ની વાધ) નારક બાંધતા નથી, તિય ચયાનિકા ખાંધતા નથી, તિયંચ સ્ત્રી ખાંધતી નથી. દેવ ખાંધતા નથી, દેવી ખાંધતી નથી, પરન્તુ પૂર્વપ્રત્તિપન્નની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય શ્રી માંધે છે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ મનુષ્ય ખાંધે છે, (૧) મનુષ્ય શ્રી ખાંધે છે. (૨) ( ગુસ્સાવા ધતિ, મનુન્નીબો ના વધત્તિ ) (૩) અથવા મનુષ્યે બાંધે છે, (૪) અથવા મનુષ્ય સ્ત્રીએ ખાધે છે, ( અા મનુો ચ મનુલ્લી ચ રધર્ફે ) (૫) અથવા મનુષ્ય અને મનુષ્ય શ્રી બાંધે છે, ( અડ્વા મનુપ્તે ચ મજુરીીઓ ચ વ વ ) (૬) અથવા મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ખાંધે છે, (ગામનુસ્ખા . મનુન્ની વહેંતિ ) (૭) અથવા મનુષ્ય શ્રી ખાંધે છે, ( બદ્લા મનુજ્ઞા ચ મનુન્નીબો ચ સઘળા મનુષ્યા અને સઘળી મનુષ્ય શ્રીએ બાંધે છે. સઘળા મનુષ્યા અને 'પત્તિ ) (૮) અથવા << શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ( त' भते ! किं इत्थी बंधइ, पुरिलो बंधइ, नपुंसगो बंधइ, इथिओ धति, पुरिसा बधति, नपुं सगा बंधति, नो इत्थी, नो पुरिखो, नो नपुंसओ 'ધર્ ?) હું બદન્ત ! શું ઐોપથિક કમ સ્ત્રી બાંધે છે ? કે પુરુષ ખાંધે છે ? કે નપુસક ખાંધે છે ? કે સ્ત્રીએ ખાંધે છે ? કે પુરુષા બાંધે છે ? કે નપુસકે ખાંધે છે ? અથવા ના સ્રી, ને! પુરુષ, ને નપુંસક આધે છે ? (નોયમા !, હે ગૌતમ ! (નો રૂથી વધ૬, નો પુરિો ચોધડુ, જ્ઞાન નો નવુંसगा बधति पुत्र पडिवन्नए पडुच्च अवगय वेदा बंध ंति, पडिवज्जमाणए य पडुच्च અવળચવેો વાધર, વાયવેરા ના યાંત્તિ). અોપથિક કમ' સ્ત્રી ખાંધતી નથી, પુરુષ ખાંધતા નથી, અને નપુસકે પન્તના ઉપયુક્ત કોઇ પણ જીવા આંધતા નથી. પણ પૂ પ્રતિપન્નની અપેક્ષાએ વેદરહિત જીવા ખાંધે છે અને પતિપદ્યમાનની અપેક્ષાએ વેદરહિત એક જીવ અથવા વેદરહિત બધાં જીવે અોપથિક ક્રમ ખાંધે છે. (નદ્ મંત્રે ! અવાચ-વો વા વધ, વાચ વેલા વા પત્તિ, ત' અંતે किं इत्थी पच्छाकडो बधति १, पुरिपच्छाकडो बधइ २, नपुं सगपच्छाकडो बइ ३, इत्थीपच्छाकडा बंधति ४, पुरिसपच्छाकडा बंधति ५, नपुंसगपच्छाser बंधति ६, उदाहु इत्थी पच्छाकडो य, पुरिस पर छाकडो य बधइ ४, उदाहु ફથી પૃચ્છાડો ય, નવું ના પછાડો ચ ધરૂ છુ ? ) હે ભદન્ત ! જે વેદરહિત જીવ અથવા વેદ્ય વિનાના જીવા ઐોપથિક બંધ બાંધતા હાય, તે પ્લે જે શ્રીવેદવાળા છત્ર હતે તે ખાંધે છે ? કે પુરુષ–પદ્માકૃત જીવ (પૂર્વે જે પુરુષ વૈદવાળા હતા એવા જીવ ) બાંધે છે ? કે નપુસક-પદ્માકૃત જીવ ( પહેલાં જે નપુંસક-વૈદવાળા હતા એવા જીવ) બાંધે છે ? અથવા સ્ત્રી-પશ્ચાત્યંત જીર અને પુરુષ-પશ્ચાત્યુત જીવ ખાંધે છે અથવા સ્ત્રી-પશ્ચાદ્ભુત અને નપુંસકપશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ( કાઢુ-પુલિપછાડો ચનપુ લાચ્છાદો ચ વધ, ૪ ) અથવા પુરુષ પશ્ચાત્કૃત અને નપુંસક પશ્ચાત્યંત જીવ ખાંધે छे ? ( उदाहु-इत्थी पच्छकडो य पुरिसपच्छाकडो य नपुंसग पच्छाकडो य માળિયનં ૮ ) અથવા સ્ત્રી–પશ્ચાદ્ભુત, પુરુષ-પશ્ચાદ્ભુત અને નપુંસક–પ શ્ચાદ્ભુત જીવ માંધે છે ? ( વ પણ છવ્વીસું મંના ૨૬, નાવ વાદુરથીपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुंसगपच्छाकडा य बंधति ) આ રીતે ૨૬ ભંગ ( વિકલ્પ ) સમજવા. છેલ્લે ભગ આ પ્રમાણે સમજવા અથવા સ્ત્રી–પશ્ચાત્યંત જીવે, પુરુષ-પશ્ચાદ્ભુત જીવા અને નપુંસક-પશ્ચાત્કૃત જીવે. ખાંધે છે? ( નોયમા ! ) હે ગૌતમ ! ( ત્યાપારો વિ 'ધર્?, પુલિપછાડો વિ बंध, नपुंसगपच्छाकडो वि बंधइ ३, इत्थीपच्छा कडा वि बंधति ४, पुरिस पच्छाલાવિવતિ ૧, નવું સબવચ્છાળા વિવષૅંતિ ૬) -પશ્ચાદ્ભુત જીવ પણ એર્યાપથિક કમ ખાંધે છે, ( ૨ ) પુરુષ-પશ્ચાત્યંત જીવ પશુ ઐોંપથિક ક ખાંધે છે, (૩) નપુંસક-પશ્ચાત્કૃત જીવ પણ ઐય્યપથિક કમ બાંધે છે. (૪) સ્ક્રી પશ્ચાદ્ભુત જીવા પણ ઐય્યપથિક બંધ બાંધે છે. (૫) પુરુષ–પશ્ચાદ્ભૂત જીવે પણ ઐયોપથિક કમ ખાંધે છે, (૬) નપુંસક-પશ્ચાત્યંત જીવા પશુ અોપથિક કમ ખાંધે છે. ( અન્ના-થીવાડો ચ પુસિ-પાદરા ચકાંધ ) અથવા સ્ત્રી-પશ્ચાદ્ભુત અને પુરુષ-પદ્માકૃત હોય એવા જીવ પણ ઐોપથિક કસ ખાંધે છે. ( વું છુ છવીસમા માળિયના) આ પ્રમાણે ૨૬ ભંગ કહેવા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. ( જ્ઞાા-અફવા રૂથી દવા ચ, પુરિત છS ચ, નવું-gછેar વંતિ) ૨૬ મો ભંગ આ પ્રમાણે બનશે અથવા સ્ત્રી-પશ્ચાદ્ભૂત જીવે, પુરુષ-પશ્ચાદ્ભૂત છે અને નપુંસક–પશ્ચાદ્ભૂત જીવે આ અિર્યા પથિક કર્મ બાંધે છે. અહીં સુધીના ૨૬ અંગે સમજવા. ( भते ! किं बधी बधइ, बंधिस्सह १, बधी बधइ, न बंधिस्सइ २, बंधी न बधइ बघिस्सइ ३, बधी न बधइ, न बांधिस्सइ ४, न बधी बधह, बधिस्सइ ५, न बंधी न बंधइ, न बांधिस्सइ ६, न बंधी बधइ, बधिस्सइ ७; न વંધી ન વંધ, 7 વંધિરસ ૮) હે ભદન્ત ! આ ર્યા પથિક કર્મ શું પહેલાં કઈ જીવે બાંધ્યું છે, વર્તમાનમાં શું એજ જીવ તે કમ બાંધે છે, ભવિષ્યમાં છે એજ જીવ તે કમ બાંધશે ? (૧) શું કઈ જીવે ભૂતકાળમાં તે બાંધ્યું છે, વર્તમાનમાં શું એ જ જીવ તે કર્મ બાંધે છે, ભવિષ્યમાં શું એજ જીવ તે કર્મ નહીં બાંધે? (૨) ભૂતકાળમાં કે જીવે તે કમ બાંધ્યું છે, વર્તમાનમાં તે જીવ તે કર્મ બાંધતે નથી, અને ભવિષ્યમાં તે જીવ તેને બાંધશે? (૩) ભૂતકાળમાં કઈ જશે તે બાંધ્યું છે, વર્તમાનમાં એજ જીવ તેને બાંધતે નથી અને ભવિષ્યમાં એજ જીવ તેને બાંધશે નહીં ? (૪) ભૂતકાળમાં કઈ જીવે શું તે બાંધ્યું નથી, વર્તમાનમાં એજ જીવ તેને બાંધે છે. અને ભવિષ્યમાં એજ જીવ તેને બાંધશે ? (૫) ભૂતકાળમાં શું કઈ જીવે તે બાંધ્યું નથી, વર્તમાનમાં એજ જીવ તેને બાંધે છે, અને ભવિષ્યમાં એજ જીવ તેને નહીં બાંધે છે? (૬) ભૂતકાળમાં શું કઈ જીવે તેને બાંધ્યું નથી, વર્તમાનમાં પણ એજ જીવ તેને બાંધતે નથી અને ભવિષ્યમાં એજ જીવ તેને બાંધશે ? (૭) ભૂતકાળમાં શું કઈ જીવે તેને બાંધ્યું નથી, વર્તમાનમાં પણ એજ જીવ તેને બાંધતું નથી અને ભવિષ્યમાં પણ એજ જીવ તેને બાંધશે નહીં ? ૮ ( મા !) હે ગૌતમ ! (મવા, વજુર થેngs aધી, વંધ, बघिस्सह, अत्थेगइए बधी, बधइ, न बघिस्सइ, एवं तचेव सव्वं जाव अत्थेTgg વંધી, 7 વંધ, ન વંધિસ્વરૂ) ભવાકર્ષની અપેક્ષાએ (અનેક ભવોમાં ઉપશમ શ્રેણી આદિની પ્રાપ્તિથી અિર્થાપયિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ભવાકર્ષ છે) કેઈ એક જીવે અર્યાપથિક કર્મ બાંધ્યું હોય છે. એજ એક જીવ તેને બાંધે છે અને એજ એક જીવ તેને બાંધશે. કોઈ એક જીવે શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ પહેલાં તેને બાંધ્યું છે, વર્તમાનમાં એજ જીવ તેને બાંધે છે અને એજ એક જીવ તેને બાંધશે નહીં. (gવં વેવ ) આ પ્રમાણે પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું એટલે કે “કેઈ એક જીવે ભૂતકાળમાં અર્યાપથિક કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં એજ જીવ તેને બાંધતું નથી અને ભવિષ્યમાં એજ જીવ તેને બાંધશે નહીં” આ સૂત્રપાઠ સુધીનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. (નારિવં પદુર કલ્યાણ વંધી, વંધ, રંધરૂ–પર્વ વાવ ગથે વંધી, ગંધરૂ, વંfધa૬) ગ્રહણાકર્ષની અપેક્ષાએ (એકજ ભવના ચર્યાપથિક કર્મપુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ગ્રહણકર્ષ છે) કોઈ એક જીવે તે અર્યાપથિક કમ પહેલાં બાંધ્યું હોય છે, વર્તમાનમાં એજ એક જીવ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ એજ એક જીવ તેને બાંધશે. એજ પ્રમાણે “કઈ એક જીવે તેને બાંધ્યું નથી, એજ જીવ તેને બાંધે છે અને બાંધશે. છે અહીં સુધીનું કથન આગળના કથન મુજબ સમજવું. (જો ને ર થી વંધ, ન વિણ) પરંતુ અહીં આ ભંગ લાગુ પડતું નથી-“બાંધ્યું નથી બાંધે છે, બાંધશે નહીં” (થેના 7 વંધી, ગંધ, ) કેઈ એક જીવે પહેલા તે ઐયપથિક કર્મ બાંધ્યું નથી, એજ એક જીવ વર્તમાનમાં તેને બાંધતે નથી અને એ જ એક જીવ ભવિષ્યમાં તેને બાંધશે નહીં. (त भते ! किं साइयं सपज्जवसियं बधइ, साइयं अपज्जवसियं बधई, अणा. ચં તત્તના િવંધ, ગળાફાં વાવણથં વંધ?) હે ભદન્ત ! તે એર્યા. પથિક કમને બંધ સાદિ સપર્યવસિત હોય છે ? કે સાદિ અપર્યાવસિત હોય છે ? કે અનાદિ સપર્યવસિત હોય છે? કે અનાદિ અપર્યવસિત હોય છે ? ( ચમr!) હે ગૌતમ ! (સાફ સપજ્ઞાતિ ધરૂ, નો સારૂ કાકા वसिय बधइ, णो अणाइय सपज्जवसिय बधइ. णो अणाइयं अपज्जवसिय' વંધ૬) આ ઐર્યાપથિક કર્મને બંધ સાદિ સપર્ય વસિત હોય છે, સાદિ અપર્ય. વસિત હોતે નથી, અનાદિ સપર્યવસિત હોતો નથી અને અનાદિ અપવસિત પણ હેત નથી. (त भते ! कि देसेण देसं बधइ, देसेण सव्वं बधइ, सव्वेण देसं बधइ, વેબ સર્વ વધ?) ભદન્ત ! જીવ જે આ અપથિક કર્મને બંધ કરે છે, તે શું દેશથી દેશને બંધ કરે છે ? કે દેશથી સર્વને બંધ કરે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ સર્વથી દેશને બંધ કરે છે કે સર્વથી સર્વને બંધ કરે છે? (ઘોડમ!) હે ગૌતમ ! (જો જે રેવં વંધ, જો પદ રંધ, જો સરળ ધડુ, સાં સર્વ સંધ ) જીવ દેશથી દેશને બંધ કરતા નથી, દેશથી સર્વને બંધ પણ કરતું નથી, સર્વથી દેશને બંધ પણ કરતું નથી, પરંતુ સર્વથી સર્વનો બંધ કરે છે. ટીકાર્થઆરાધક જીવ અશુભ્ર કર્મને ક્ષય કરે છે અને શુભ કર્મને બંધ કરે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં બંધના વિષે પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે – ( ઋવિળ મરે! ધે વળત્તે?) હે ભદન્ત ! બંધ કેટલા પ્રકારના કહ્યા છે? (દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધ બે પ્રકારના કહ્યા છે. નિગડ (બેટી) આદિ વડે જે બંધ બાંધવામાં આવે છે તેને દ્રવ્યબંધ કહે છે. રાગાદિથી કને જે બંધ બંધાય છે તેને ભાવબંધ કહે છે. અહીં ગૌતમ સ્વામીએ ભાવબંધની અપેક્ષાએ ઉપરને પ્રશ્ન પૂછે છે એમ સમજવું, કારણ કે આ પ્રકરણમાં ભાવબંધને અધિકાર જ ચાલી રહ્યો છે.) મહાવીર પ્રભુને ઉત્તર(જોયા! સુવિષે જે પળ-સંજ્ઞા) હે ગૌતમ ! બંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-( ફરિયાવ િચ ધેય, 's દારૂ ) અર્યા પથિક બંધ અને (૨) સાંપરાવિક બંધ. “ઈર્યો” એટલે ગમન. તેનાથી યુક્ત જે માગે તેને ઈર્યાપથ કહે છે. તે ઈર્યાપથમાં જે બંધ થાય છે તેનું નામ ચર્યાપથિક બંધ છે. આ તે માત્ર પથની વ્યુત્પત્તિ જ છે, પણ અહીં તેને આ પ્રમાણે અર્થ સમજવો– એયપથિક પ્રવૃત્તિ રોગ નિમિત્તે જ થાય છે. તેથી શનિમિત્તક જે બંધ હોય છે તેને અર્યાપથિક બંધ કહે છે. આ બંધ સાતવેદનીય કર્મબંધ રૂપ હોય છે. અને તે ૧૧ માં, ૧૨ માં અને ૧૩ માં ગુણસ્થાનમાં થાય છે. કારણ કે તે ગુણસ્થાનમાં એક વેદનીય કર્મને જ બંધ હોય છે. જેના દ્વારા જીવ સંસારમાં ભ્રમણ કરે છે તેનું નામ સંપરાય છે. કષાય એવાં સંપરાય રૂપ હોય છે. તે કષાયને સદુભાવ હોય ત્યારે જે કર્મ બંધાય છે તેનું નામ સાંપરાયિક કર્મ છે. તે કર્મના બંધને સાંપરાયિક બંધ કહે છે. આ સાપરયિક બંધનું કારણ કષાયને માનવામાં આવે છે અને સમસ્ત અવીતરાગ ગુણસ્થાનવાળા જેમાં આ બંધને સદૂભાવ માનવામાં આવે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ફુરિયાફિયં ઈ મેતે ! દH $ નેરો વંધ?) હે ભદન્ત ! શું નારક જીવ એર્યાપથિક કર્મ બાંધે છે ? (તિરિક્ષનોળી રંધરૂ ) તે તિય ચ નીવાળો જીવ બાંધે છે ? (તિવિજિળી વંધ) કે તિર્યંચ જેનિક સ્ત્રી (તિય ચિણી) બાંધે છે ? (મgો રંધ) કે મનુષ્ય બાંધે છે ? (અgeણી જંધ) કે મનુષ્ય સ્ત્રી બાંધે છે? (વો ઘg) કે દેવ બાંધે છે? “સેવી સંઘ” કે દેવી બાંધે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા” હે ગૌતમ ! (નો ને , નોતિરિવહૂનોળિગો રંધા, નોતિરિઝોગિળી વંg) આ અર્યાપથિક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ ક્રમ નારક જીવ ખાંધતા નથી, તિય ચ ચેાનિક જીવ પણ માંધતા નથી, તિયચ ચાનિક સ્ત્રી પણ ખાંધતી નથી, ( નો ધ્રુવો વધ, નો ફૈવી ધર્) દેવ પણ માંધતા નથી અને દેવી પણ ખાંધતી નથી. પરન્તુ ( પુઘ્નત્તિ ક્ષેત્ પુખ્ત મનુÆા ચ મનુથ્વીત્રો ચ યધરૂ) પૂ`પ્રતિપન્નકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ઐયોપથિક કના બંધ ખાંધે છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે— જેમણે પહેલાં ઐય્યપથિક કના બંધ કર્યો હાય છે, તેમને પૂ`પ્રતિપન્નક કહે છે. એવાં તે જીવ ઐ*પથિક કર્મબંધના દ્વિતીય, તૃતીય આદિ સમયવતી ડાય છે એવાં અનેક મનુષ્યા અને અનેક સ્ત્રીએ હેાય છે, કારણ કે બન્ને પ્રકારના કેવલી હુમેશા હોય છે. ઐયોપથિક કના ખÜક વીતરાગ ઉપશાન્ત માહ, ક્ષીણુ માહ અને સયેાગ કેવલી, એ ણુસ્થાનામાં રહેનારા જીવે હાય છે. મનુષ્ય જ એર્યોપથિક કરેંના અધ કરે છે. ખીજા' જીવે તે કર્મોના બંધ ફરતા નથી, એ અભિપ્રાયની અપેક્ષાએ જ સૂત્રકારે કહ્યું છે કે-( મન્ના ચ મનુસ્લીમો ચ ) “ મનુષ્યા અને મનુષ્ય સ્ત્રીએ જ ઐયોપથિક કમ ખાંધે છે. ܕܙ '' હવે સૂત્રકાર પ્રતિપદ્યમાનની અપેક્ષાએ નીચે પ્રમાણે કહે છે ( વિજ્ઞ માળ પત્તુર મનુશ્ત્રો વા વધરૂ ) (૧) પ્રતિપદ્યમાન જીવાની અપેક્ષાએ અય્યપથિક કના ખધ મનુષ્ય કરે છે. ઐોપથિક કધના પ્રથમ સમયમાં જે વર્તીમાન ( મેાજૂદ ) હાય-એટલે કે વીતરાગ અવસ્થાની પ્રાપ્તિના પ્રથમ સમ યમાં જે મેાજુઢ હાય-એવાં મનુષ્યને પ્રતિપદ્યમાનક કહે છે. તેમના વિરહ સંભવિત હાવાથી એક સમયમાં એક મનુષ્ય અને અનેક મનુષ્યના એક એકના ચાગમાં એકત્વ અને અહુત્વની અપેક્ષાએ ચાર વિકલ્પ બને છે તથા દ્વિક સચેાગથી પણ ચાર વિકલ્પ બને છે. આ રીતે કુલ આઠ વિકલ્પ નીચે પ્રમાણે અને છે— (૧) પ્રતિપદ્યમાનની અપેક્ષાએ મનુષ્ય ( એક વચનમાં) ઐયોપથિક કર્મીના ખધ કરે છે. (૨) “ મનુસી ના વધરૂ ' પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક મનુષ્ય સ્ત્રી ઐય્યપથિક કના બંધ કરે છે. (૩) “મણુસા વાચોંધત્તિ ’ અનેક મનુષ્યે ઐય્યપથિક કર્યંના ખંધ કરે છે. (૪) “ મનુલ્લો અથવા અનેક મનુષ્ય શ્રી ઐય્યપથિક કર્યાંના ખંધ કરે છે એજ પ્રમાણે એક મનુષ્ય અને અનેક મનુષ્યા, એક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્ત્રીએ પ્રતિ પદ્યમાનની અપેક્ષાએ ઐય્યપથિક કના બંધ કરે છે. આ ચાર વિકલ્પ એક એકના એકત્વ અને ખડુત્વની દૃષ્ટિએ કહેવામાં આવ્યા છે હવે દ્વિકના યાગથી જે ચાર વિકલ્પે બને છે તે નીચે પ્રમાણે સમજવા-“ મા મનુäો ચ મળ્યુ. સ્ત્રીય વષર્ ” અથવા એક મનુષ્ય અને એક મનુષ્ય શ્રી ઐયોપથિક કમ ના અથ કરે છે. (૨) બા મનુસ્સો ચ મનુલોત્રો ચ પતિ ” અથવા એક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્રીએ ઐયોપથિક કા બધ કરે છે. (૩) ગા મનુલ્લા ચ મનુલો ચ ધત્તિ ” અથવા અનેક મનુષ્ય અને એક સ્ત્રી એર્યાં. પથિક ફમના અંધ કરે છે. ,, वा (6 શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૪) ( અવા-મનુષ્કા ચ મનુસ્લીમો ચ વંતિ ) અથવા અનેક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્ત્રીએ અય્યપથિક કર્મોના બંધ કરે છે. તેમનામાં પુલ્લિગતા અને શ્રીલિંગતા પાતપેાતાના લિંગાની અપેક્ષાએ સમજવી જોઇએ, વેદની અપેક્ષાએ સમજવી નહીં કારણ કે તેઓ ક્ષીણુ અને ઉપશાન્તવેદવાળા હોય છે. હવે ગૌતમસ્વામી વેદની અપેક્ષાએ ઐયોપથિક કના બંધ વિષે આ પ્રમાણે પૂછે છે ( સં અંતે ! જિંથી ગંધ, પુરિો કંધર, નપુલો ગંધર) હું ભદન્ત ! શું આ અય્યપથિક કમ ખાંધે છે ? કે પુરૂષ ખાંધે છે? કે નપુંસક ખાંધે છે ? ( શ્થીઓ વંયંત્તિ, પુસા યતિ નપુસા ચંપત્તિ) આવા શું" ઐય્યપથિક કમ સ્ત્રીએ ખાંધે છે, કે પુરુષા ખાંધે છે, કે નપુસકે ખાંધે છે ? અથવા શુ' ( નો થી, નો પુરિસો, તો નવું લગો વધરૂ ) ના...સ્ત્રી, ના પુરુષ, ના નપુસક-એટલે કે સિદ્ધ ખાંધે છે? અહી વેદને અનુલક્ષીને ઉપર પ્રમાણે સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તે સાત પ્રશ્નોમાંથી પહેલાં છ પ્રશ્નો દ્વારા વેઢવાળા જીવાના ઐય્યપથિક કમ ખંધ વિષે પ્રશ્ન પૂછયા છે અને (નો દૂલ્હી) આદિ રૂપ સાતમે પ્રશ્ન અવેદક જીવના અય્યપથિક કમ અંધ વિષે પૂછવામાં આન્યા છે. શરૂઆતના વેદવિષયક ૬ પ્રશ્નોના ઉત્તર નિષેધાત્મક (નકારવાચક) છે અને સાતમા પ્રશ્નના ઉત્તર સ્વીકારાત્મક ( હકારવાચક ) છે. એજ વાત સૂત્રકાર મહાવીર પ્રભુના ઉત્તર દ્વારા નીચે પ્રમાણે પ્રકટ કરે છે-(નોયમા ! ) હું ગૌતમ! ( નો થી થંપર્, નો પુરિો કંધર, જ્ઞાન નો નપુસા યંત્ર્યત્તિ) ઐયોપથિક ક્રમ ના અંધ શ્રી ( સ્ત્રીત્વ વેઠક જીવ) મધતી નથી, પુરુષ (પુરું. ષત્વ વૈદક જીવ) માંધતા નથી, નપુંસક ( નપુ′સકત્વ વેદક જીવ ) માંધતા નથી, સ્ત્રીત્વ વેઠક જીવા ખાંધતા નથી, પુરુષત્વ વૈદક જીવા આંધતા નથી અને નપુંસકત્વ વેદક જીવા પણ માંધતા નથી, પરન્તુ (પુન્નત્તિના વડુચ અવાયવેના ચંપત્તિ) પૂર્વપ્રતિપન્ન મનુષ્યની અપેક્ષાએ અપગત વેઢવાળા ( આવેદક-વેદરહિત ) જીવા જ અપથિક કરના ખંધ કરે છે. તથા ( જી. યજ્ઞમાગણ વદુત્વ બળવો યા ધર્, અવળચવેલા વા વંશત્તિ) પ્રતિપદ્યમાનની ) અપેક્ષાએ અપગત વેદવાળા (વેદરહિત) મનુષ્ય અથવા અપગત વેઢ વાળા મનુષ્ય. ઐયોપથિક કર્મીના અધ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-(ો શ્રી, તો પુરુષ, તો નવું સજ્જ ) એવું જે પૂર્વપક્ષ સ`ખ'ધી સાતમુ પદ છે-તેમાં સમાવિષ્ટ વેદોમાં-પૂર્વીપ્રતિપન્નક, એ અને પ્રકારના મનુષ્યે હોય છે, તેમાંના જે પૂર્વપ્રતિપન્નક મનુષ્યેા છે તેઓ એર્યાપથિક કમ બંધના એ ત્રણ આદિ સમયવર્તી હાવાના કારણે સદા અનેક હાય છે તે કારણે (પૂર્વત્રસિપન્નાર્ ) ઇત્યાદિ દ્વારા એક જ વિકલ્પ સૂત્રકારે કહ્યો છે. પરન્તુ જે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય પ્રતિપદ્યમાનક હોય છે તેઓ ઐર્યાપથિક કર્મબંધના પ્રથમ સમય હોય છે, તેથી તેમનામાં વિરહની સંભાવના હોવાથી એક આદિને સદ્દભાવ રહે છે. તે કારણે (તથમાના ) ઈત્યાદિ દ્વારા સૂત્રકારે બે વિકલ્પ કહ્યા છે, હવે ગૌતમસ્વામી અપગતવેદનાવાળા (વેદ રહિત) ઐર્યાપથિક કર્મ બંધની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિ ભૂતભાવને અનુલક્ષીને મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે- કાળું મંતે ! વાયવેરો વા વંધરુ, જા ત્તિ) હે ભદન્ત ! જે વેદરહિત એક જીવ ઐર્યાપથિક કર્મ બાંધતે હોય અથવા દરહિત અનેક છ ઐર્યાપથિક કર્મ બાંધતા હોય, તે (તે મરે ! ફ્રિ પુથી પછાણો વંધરૂ ) (૧) હે ભદન્ત ! શું આપશ્ચાત્કૃત અદક જીવ ર્યાપથિક કર્મને બંધ કરે છે? ( જે જીવે સ્ત્રીત્વને અતીતકાળમાં અનુભવ કરી લીધું હોય એવા ભૂતપૂર્વ સ્ત્રીત્વ વેદક જીવને સ્ત્રી પશ્ચાદ્ભુત કહે છે, (૨) (પુરવારો ) કે શું પુરુષ પશ્ચાદ્ભુત અદક જીવ ઐયપથિક કમને બંધ કરે છે? (જે જીવે સ્ત્રીત્વને અતીતકાળમાં અનુભવ કરી લીધે હોય એવા ભૂતપૂર્વ સ્ત્રીત્વવેદક જીવને સ્ત્રી-પશ્ચાદ્ભુત કહે છે.) (૨) “સિપાહે વ ધરૂ” શું પુરુષ-પશ્ચાસ્કૃત અદક જીવ ઐર્યાપથિક કમને બંધ કરે છે? (ભૂતપૂર્વ પુરુષવ વેદક જીવને પુરુષ પશ્ચાત્કૃત કહે છે.) (૩) (નપુરા છાણ વંધરૂ ) (૩) કે શું નપુંસકપશ્ચાત અદક જીવ ઐર્યાપથિક કમને બંધ કરે છે. (જે જીવે પૂર્વે નપુંસક વેદનું વેદન કર્યું હોય એવા જીવને નપુંસક પશ્ચાદ્ભુત કહે છે.) અહીં એવું સમજવું જોઈએ કે એક એકના યોગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૬ વિકલ થાય છે, તથા કિના યેગથી એકત્ર અને બહુવની અપેક્ષાએ ૧૨ વિકલ્પ થાય છે અને ત્રિકના યોગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૮ વિકલ્પ થાય છે. આ રીતે કુલ ૨૬ વિકલ્પ થાય છે. તેમાંના ત્રણ વિકપ તે ઉપર કહેવામાં આવી ચુક્યા છે. બાકીના ૨૩ વિકલ્પ અનુક્રમે આ પ્રમાણે છે – (૪) “ફથી પછાત વંધંતિ” અથવા શું સ્ત્રી-પશ્ચાત અવેદક જ ઐર્યાપથિક કમને બંધ કરે છે ? (૫) “પુરિનરીંદા વંતિ” અથવા શું પુરુષપશ્ચાદ્ભૂત અવેદક જી ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૨) “ gTTEE8ાજા વંતિ ” અથવા શું નપુસક–પશ્ચાદ્ભૂત અવેદક જીવે પથિક કર્મને બંધ કરે છે? આ રીતે એક એકના યોગથી આ ૬ વિકલ્પ કહેવામાં આવ્યા છે. હવે દ્વિકના પેગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ જે ૧૨ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા (૧) “કાદુ રૂચીઝા જ કુરિવાજો ઘરૂ” અથવા કઈ એક અદક સ્ત્રી–પશ્ચાદ્ભૂત જીવ અને કેઈ એક અવેદક પુરુષ-પશ્ચાદ્ભૂત જીવ શું એર્યાપથિક કર્મને બંધ કરે છે ? એટલે કે પહેલાં જેણે સ્ત્રીવેદનું વેદન કર્યું હોય એ એક જીવ તથા જેણે પુરુષ-વેદનું પૂર્વે વેદન કર્યું હોય એ એક જીવ, એ બને અવેદક જીવ શું ઐર્યાપથિક કમને બંધ કરે છે? (૨) અથવા અવેદક સ્ત્રી-પશ્ચાદ્ભૂત જીવ તથા કેટલાક અનેક પુરુષ-પશ્ચા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્કૃત છે, આ બન્ને પ્રકારના અનેક જીવો શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૩) અથવા કેટલાક સ્ત્રી-પશ્ચાસ્કૃત અદક જીવ અને કેઈ એક પુરુષ પશ્ચાત્કૃત અનેક જીવ શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૪) અથવા કેટલાક અવેદક સ્ત્રી-પશ્ચાત્કૃત છે અને કેટલાક અદક પુરુષપશ્ચાદ્ભૂત જીવો શું ઐર્યાપથિક કમને બંધ કરે છે ? (૫)“વહાદુ–સ્થી છાણ ૧, પપુરા પછીજો ૨ રંધરૂ” અથવા શું કઈ એક અદક પુરુષ-પશ્ચાદ્ભૂત જીવ અને કેઈ એક અવેદક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ઐર્યાપથિક કમેને બંધ કરે છે ? (૬) અથવા એક અદક સ્ત્રી-પશ્ચાદ્ભૂત જીવ અને કેટલાક નપુંસક પશ્ચાસ્કૃત જ શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે ? (૭) અથવા શું કેટલાક અવેદક સ્ત્રીપશ્ચાદ્ભૂત છે અને એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૮) અથવા અનેક અવેદક સ્ત્રીપશ્ચાત્કૃત છે અને અનેક અદક નપુંસક પશ્ચાદ્ભૂત શું ઐર્યાપથિક બંધ બાંધે છે? (૯) ૩-grra પ્રવાહો , નપુંસાપાતો વંધરૂ) અથવા પુરુષ-પશ્ચાદ્ભુત હોય એ એક અદક જીવ અને નપુંસક–પશ્ચાત્કૃત હોય એ એક જીર શું ઐર્યા પથિક કર્મ બાંધે છે ? (૧૦) અથવા પુરુષ -પશ્ચાદ્ભૂત હોય એ એક અવેદક જીવ અને નપુંસક–પશ્ચાસ્કૃત હેય એવા અનેક અવેદક જીવ શું પથિક કર્મનો બંધ કરે છે? (૧૧) અથવા પુરુષ પશ્ચાદ્ભૂત હોય એવા અનેક અવેદક છો અને નપુંસક પશ્ચાદ્ભુત હોય એ એક અદક જીવ શું અર્યાપથિક કર્મ બાંધે છે ? (૧૨) અથવા પુરુષ-પશ્ચાદ્ભૂત હોય એવાં અનેક અવેદક જ અને નપુંસક પશ્ચાદ્ભૂત હોય એવા અનેક અવેદક જે પથિક કર્મ બાંધે છે? આ રીતે એકત્વ અને મહત્વની અપેક્ષાએ દ્વિકના સંયોગથી ઉપર મુજબ ૧૨ ભંગ ( વિકલ્પ ) બને છે. ત્રિક સાગથી જે આઠ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે છે— (१) उदाहु-इत्थी पच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुसगपच्छाकडो य માળિય) અથવા જે અવેદક જીવ સ્ત્રીપશ્ચાદ્ભૂત છે, પુરુષ-પશ્ચાત્કૃત છે અને નપુંસક પશ્ચાકૃત છે, તે શું ઐર્યા પથિક કર્મને બંધ કરે છે? (૨) અથવા એક સ્ત્રી-પશ્ચાત્કૃત અદક જીવ, એક પુરુષ-પશ્ચાત્કૃત વેદક જીવ અને અનેક નપુંસક પશ્ચાદ્ભૂત અવેદક છે શું તે કર્મને બંધ કરે છે ? (૩) અથવા અદકે મને કોઈ એક જીવ સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેટલાક ઇ પુરુષ-પશ્ચાકત હોય, અને કઈ એક જીવ નપુંસક પશ્ચાદ્ભૂત હોય, તે શું તેઓ બધાં ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૪) અથવા અદકે માંને કેઈ એક જીવ સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેટલાક જીવો પુરુષ-પશ્ચાદ્ભુત હોય અને કેટલાક એવો સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય તો શું તેઓ બધાં ઐર્યાપથિક કમને બંધ કરે છે? (૫) અથવા અવેદકોમાંના કેટલાક છે સ્ત્રી-પશ્ચાદ્ભૂત હેય, કોઈ એક જીવ પુરુષ-પશ્ચાદ્ભૂત હોય અને કેઈ એક જીવ નપુંસક પશ્ચાકૃત હોય, તે શું તેઓ બધાં તે કમને બંધ કરે છે ? (૬) અથવા અવેદમાંના કેટલાક જીવે સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેઈ એક પુરુષ પશ્ચાદ્ભૂત હોય અને કેટલાક નપુંસક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ભુત હાય, તેા શું તેએ બધાં તે કમના બંધ કરે છે ? (૭) અથવા અવેકામાંના કેટલાક સ્ત્રી-પશ્ચાત્યંત હાય, કેટલાક જીવા પુરુષ-પશ્ચાદ્ભૂત હાય અને કોઇ એક જીવ નપુંસક પશ્ચામૃત હાય, તે શું તેએ બધાં તે કમના બંધ કરે છે ? (૮) થીપરછાજડા ચ, વુત્ત્તિવન્છાદાચ નવું લાવજી પાચ વંયંતિ) અથવા અવેકામાંના કેટલાક જીવા સ્ત્રી-પશ્ચાત્કૃત હોય, કેટલાક જીવા પુરુષ પશ્ચાત્યંત હેાય અને કેટલ્લાક જીવા નપુસક પશ્ચામૃત હાય, તે શું તે બધાં ઐર્યાપથિક કર્યાંના બંધ કરે છે ? ( एवं एए छव्वीसं भंगा भाणियव्वा जाव - उदहु इत्यी पच्छाकडा व પુસિવછાડા ચ, નવુ'લાપછાડા ચ, વધતિ) આ પ્રમાણે ત્રિક સયેાગથી ખનતા ઉપર્યુક્ત આઠ ભંગ ( વિકલ્પ ) ખીજા ભંગા સાથે મેળવવાથી કુલ ૨૬ ભંગ અને છે. આ રીતે જે છેલ્લે ભંગ બને છે તે નીચે પ્રમાણે સમજવે. “ અવેદકામાં કેટલાક જીવે સ્ત્રી-પશ્ચાદ્ભુત હાય, કેટલાક જીવેા પુરુષ પશ્ચાદ્ભુત હાય અને કેટલાક જીવેા નપુંસક પશ્ચાદ્ભુત હાય, તેા શુ તે બધાં ઐર્યાપથિક કના ખધ કરે છે ? 66 66 હવે ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ નોંયમા ! '' હું. ગૌતમ ! ( ત્યાપછાડે ત્રિ વધરૂ ) (૧) જે આવેદક જીવ સ્ત્રી–પશ્ચાત્યંત હાય છે તે પણ ઐર્યાપથિક કના 'ધ કરે છે. (૨) પુસિપન્ના વિ વધરૂ) પુરુષ પશ્ચાત્કૃત જીવ પણ અય્યપથિક કર્મનેા બ"ધ કહે છે(૩) ‘નવુ’સવછારો વિ =ધ'' નપુંસક પશ્ચાત્કૃત જીવ પણ ઐર્યોપથિક કર્મના અધ કરે છે. (૪) “ રૂપી વઢ્ઢાકા વિવધતિ ” સ્ત્રી–પશ્ચાત્કૃત અવેદક જીવે પણ આ ઐર્યોપથિક કમને બંધ કરે છે. (૫) પુસિ વચ્છાદા वि बंधति " પુરુષ પશ્ચાદ્ભુત અવેદક જીવે પણ ઐય્યપથિક કર્મોના બધ કરે છે. (૬) નપુણ પછાડા વિપત્તિ ” નપુસક પશ્ચાદ્ભુત વેદક જીવા પણ ઐય્યપથિક ખંધ કરે છે. (૭) अहवा - इत्थी पच्छाकडेो य, पुरिस પચ્છાયા ચોપર્’જે આવેદક જીવ સ્ત્રી-પશ્ચાત્યંત હોય છે તથા પુરુષ પશ્ચાદ્ભુત હાય છે, તે પણ ઐોપથિક ક`ના અધ કરે છે. “ પૂર્વં પણ ચેવ ઇગ્ગીર્સ મા માળિયના '' આ પ્રમાણે એજ ૨૬ વિકલ્પા કહેવા જોઈએ. जाव अहवा इत्थी पच्छोकडा य, परिसपुच्छाकडा य, नपुंसगपच्छाહ્રદાય વધતિ ” આ સૂત્રમાં આવતા ‘નાવ ’ ( ચાવત ) પદથી નીચેના ભ`ગે ગ્રહણ કરવામાં આવ્યા છે. (૮) કેટલાક સ્ત્રી-પચાકૃત હોય અને કેાઈ એક પુરુષ પશ્ચાત્કૃત હોય એવાં અવેક જીવા પણ ઐય્યપથિક કના બંધ કરે છે. (૯) અથવા કોઇ એક સ્ત્રી-પશ્ર્ચાત્કૃત હોય અને કેટલાક પુરુષ પશ્ચાદ્ભુત હાય એવાં અવેઢક જીવા પણ ઐ[પથિક કા બંધ કરે છે. (૧૦) અથવા કેટલાક સ્ક્રીપશ્ચાદ્ભુત હૈાય અને કેટલાક પુરુષ પશ્ચાત્યંત હાય એવા જીવા પણ ઐય્યપથિક કના બંધ કરે છે. (૧૧) અથવા કોઇ એક સ્ત્રીપશ્ચાત્કૃત જીવ હાય અને કાઈ એક નપુ ́સક પશ્ચાત્કૃત જીવ હાય, તેા તે પણ ઐર્ષ્યા શ્રી ભગવતી સૂત્ર : ૭ 6. ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ પથિક કર્મને બંધ કરે છે. (૧૨) અથવા કેટલાક સ્ત્રીપશ્ચાદ્ભૂત જ હોય અને કઈ એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ હોય, તે તે પણ એર્યોપથિક બંધ કરે છે. (૧૩) અથવા કોઈ એક જીવ સ્ત્રીપશ્ચાદ્ભૂત હોય, અને કેટલાક છો નપુંસક પશ્ચાદ્ભૂત હય, તે તે પણ એર્યાપથિક કર્મ બંધ કરે છે. (૧૪) અથવા કેટલાક સ્ત્રી પચાસ્કૃત જીવો હોય અને કેટલાક નપુંસક પચાસ્કૃત જી હેય, તે તેઓ પણ પથિક કર્મને બંધ કરે છે. (૧૫) અથવા તેમાંથી કોઈ એક જીવ નપુંસક પચાસ્કૃત હોય તે એ જીવ પણ આ એર્યાપથિક બંધ કરે છે. આ રીતે બાકીના ૧૧ ભંગ પણ પૂર્વપક્ષમાં (પ્રશ્ન સૂત્રમાં) કહ્યા પ્રમાણે જ ગ્રહણ કરવા જોઈએ, આ રીતે કુલ ૨૬ ભંગ બનશે, છેલ્લે (૨૬ મે) ત્રિક સગવાળે આ પ્રમાણે છે-“અથવા શ્રી માતા, પુરુષાઋત્તા નgવસ્થતા ' અદકેમાંના કેટલાક જીવો સ્ત્રીપશ્ચાદ્ભૂત હોય, કેટલાક છે પુરૂષ પચાસ્કૃત હોય અને કેટલાક નપુંસક પચ્ચાસ્કૃત હોય, તે તેઓ બધાં પણ ઐયંપથિક કમને બંધ કરે છે. હવે સૂત્રકાર આ એર્યાપથિક કર્મ બંધનની ત્રણે કાળની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રં મરેf ધી , વંધ, રસરૂ?” હે ભદન્ત ! આ અપથિક કર્મને બંધ શું ભૂતકાળમાં કોઈ જીવે બાં છે? વર્તમાનકાળમાં તે તેને બાંધે છે અને ભવિષ્યકાળમાં શું તે તેને બાંધશે? આ પ્રમાણે પહેલો ભંગ છે. બીજા સાત ભંગ (વિક૬૫) નીચે પ્રમાણે છે-“બંધી, બંધ, ન વિસરુ” (૨) કેઈ જીવે પહેલાં શું તે કર્મને બંધ બાંધ્યું છે, વર્તમાનમાં શું છે તેને બાંધે છે, ભવિષ્યમાં શું છે તેને નહીં બાંધે ? (૩) “વંધી, ન જંપ, વંદિતા” કે જીવે ભૂતકાળમાં તે કર્મને બંધ બાંધ્યું હોય, વર્તમાનમાં બાંધતે ન હોય અને ભવિષ્યમાં બાંધવાનું હોય એવું બને છે ખરું? (૪) જંપી, જંપ 7 ઈંધિત” કઈ જીવે ભૂતકાળમાં તે કર્મને બંધ બાંધ્યું છે. વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં, એવું બને છે ખરું? (૫) “ વંધી, ન ધંધા, ધિરણશું ભૂતકાળમાં કે ઈ છે તેને બાંધે નથી ? શું વર્તમાનમાં તે તેને બાંધે છે? શું ભવિષ્યમાં તે તેને બાંધશે ? (૬) ર રંધી, બંધ, ષિરાશું ભૂતકાળમાં તે બંધ કઈ જીવે બાંધ્યો નથી? વર્તમાનમાં શું એજ જીવ તેને બાંધે છે ? અને શું ભવિષ્યમાં તે તેને નહીં બાંધે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૭) “ વંધી, ને વંધરૂ, વિરૂ” શું ભૂતકાળમાં તે બંધ કે જીવે બાંધ્યો નથી? શું એજ જીવ વર્તમાનમાં તેને બાધ નથી? શું તે ભવિ. ધ્યમાં તેને બાંધશે ? (૮) ( ર વંધી, ન સંઘરૂ, ૧ ચંધિત) શું ભૂતકાળમાં કઈ જીવે તે બંધ બાંધ્યા નથી, વર્તમાનમાં બાંધતું નથી અને ભવિષ્યમાં એ જીવ તેને બાંધશે પણ નહીં? આ પ્રમાણે આઠ પ્રશ્નરૂપ વિક છે. તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“નોરમા ! મારિ પપુર રાફર વંધી, વરૂ, પંધિત” હે ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ કે એક જીવે અર્યાપથિક કર્મ બાંધ્યું છે, તે બાંધે છે અને તે બાંધશે. ( અનેક ભામાં ઉપશમશ્રેણી આદિની પ્રાપ્તિથી અર્થપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ભવાકર્ષ છે) આ ભવાકર્ષની અપેક્ષાએ જે કોઈ જીવે પહેલાં ચિર્યાપથિક કર્મ બાંધ્યું હોય છે, એ જ છ વર્તમાનમાં પણ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. આ પહેલે વિકલ્પ છે. (ા રંગ જેવ સવું રાજ કલ્યાણ fધી, જંપ, 7 વિદ” એજ પ્રમાણે પ્રશ્ન સૂત્રોમાં બતાવ્યા પ્રમાણે બીજો વિકલ્પ પણ સમજી લેવા. આઠમો વિકલ્પ આ પ્રમાણે સમજ --“કેઈ એક જીવે ઐર્યાપથિક કર્મ ભૂતકાળમાં બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધતે નથી અને ભવિષ્યમાં પણ બાંધશે નહીં. ” અહીં પહેલે અને આઠમે વિકલ્પ આપવામાં આવ્યું છે બાકીના છ વિકલ્પ પ્રશ્ન વાક્ય ઉપરથી સમજી લેવાના છે, તેથી જ સૂત્રકારે “ઘ તે જે ” એજ પ્રમાણે બાકીનું સમસ્ત કથન સમજવું, એમ કહ્યું છે. હવે તે આઠ વિકલ્પ નીચે આપવામાં આવે છે – (૧) ભૂતકાળમાં જે જીવે ઐયંપથિક કર્મ બાંધ્યું છે તે વર્તમાનમાં પણ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. (૨) જે જીવે ભૂતકાળમાં એર્યાપથિક કર્મને બંધ કર્યો હોય છે, તે વર્તમાનમાં તેને બંધ કરે છે અને ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે. (૩) જે જીવે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, તે જીવ વર્તમાનમાં તેને બંધ કરતા નથી અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે. (૪) કેઇ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેનો બંધ કર્યો છે, પણ વર્તમાનમાં કરતું નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. (૫) કોઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનકાળમાં એજ જીવ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. (૬) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં તેને બંધ કરે છે પણ ભવિષ્યમાં તેને બંધ કરશે નહીં. (૭) કેઈ એક જીવ એ હોય છે કે જે ભૂતકાળમાં તેને બંધ કરતે નથી, વર્તમાનમાં પણ કરતા નથી પણ ભવિષ્યમાં તેને બંધ કરશે (૮) કેઈ એક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો નથી, વર્તમાનમાં પણ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ બધાં વિકલ્પને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પહેલા વિકલ્પમાં જે જે વાત કહેવામાં આવી છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે–કોઈ એક અવેદક જીવ કે જેને પૂર્વભવમાં મેહ ઉપશાંત થઈ ગયે હતે તેણે તે સમયે ત્યાં ઐયપથિક કર્મને બંધ કર્યો હતો, અને વર્તમાનકાળે પણ જે તેની અંદર મેહની ઉપશાન્તતા હોય, તે તે વર્તમાન સમયે પણ તેને બંધ કરતે હેય છે, અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહે છે ત્યારે પણ તે તેને બંધ કરશે. બીજા વિકલ્પને ભાવાર્થ–પૂર્વભવમાં કે અવેદક જીવે મેહની ઉપશાન્ત અવસ્થામાં ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તે ત્યારે તેણે ઐયપથિક કમનો બંધ કર્યો હોય છે, હવે એજ જીવ વર્તમાનભવમાં ૧૨ માં થીણમાહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને મેહની ક્ષીણતાવાળો ચાલુ રહ્યો છે–એવી સ્થિતિમાં વર્તમાનમાં પણ તે ઐયપથિક કર્મને બંધ કરે છે. પણ જ્યારે એજ જીવ ભવિષ્યમાં શૈલેશી અવસ્થાએ પહોંચી જશે, ત્યારે તે ઐર્યાપથિક કર્મ બાંધશે નહીં. ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કે અવેદક જીવે પૂર્વભવમાં મોહ ઉપશાન્ત થઈ જવાથી ઐયપથિક કર્મને બંધ કર્યો હતો, પણ તે ૧૧ માં ગુણ - સ્થાનેથી નીચે ઉતરી જવાને લીધે વર્તમાનકાળે તેને બંધ કરતે નથી, અને જે તે ભવિષ્યકાળમાં ઉપશાન્ત મહવાળ થશે તે તે તેને બંધ કરશે. ચાથા વિકલપનું સ્પષ્ટીકરણ-અવેદક જીવ જ્યાં સુધી શૈલેશી અવસ્થાવાળ થ ન હતું ત્યાં સુધી તેણે ઐર્યા પથિક કર્મને બંધ કર્યો હતેશલેશી અવસ્થામાં આવી જવાથી હવે તે તેને બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે નહીં. પાંચમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–પૂર્વભવમાં કોઈ એક જીવ મોહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી શક ન હતું, તેથી ત્યારે તેણે એર્યાપથિક કમને બંધ કર્યું ન હતું, પણ વર્તમાનભવમાં તેણે મેહની ઉપશાન્તતા પ્રાપ્ત કરી લીધી છે, તેથી તે વર્તમાનમાં તે આ કમને બંધ બાંધી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહેવાથી તે આ કર્મને બંધ કરશે. છઠ્ઠા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કોઈ અવેદક જીવે પૂર્વભવમાં ક્ષીણમહત્વની પ્રાપ્તિ કરી ન હતી, તેથી ત્યારે તેણે આ કર્મને બંધ કર્યો ન હતે, વર્તમાનભવમાં તેને ક્ષીણ મહત્વની પ્રાપ્તિ થઈ રહી છે, તેથી તે વર્તમાનમાં તેનો બંધ કરી રહ્યો છે, પણ ભવિષ્યમાં જ્યારે એ જ જીવ શૈલેશી અવસ્થાએ ચડી જશે, ત્યારે તે તેને બંધ કરશે નહીં. સાતમાં વિકલ્પનું સ્પષ્ટીકરણ–ભવ્ય જીવને આ વિકલ્પ લાગુ પડે છે. ભય જીવે અનાદિ કાળથી અત્યાર સુધી તેને બાંધ્યું નથીઅત્યારે પણ તે તેને બાંધતો નથી, ભવિષ્યકાળમાં જ્યારે તે ઉપશાન્ત મહાદિવાળી અવસ્થાવાળો થઈ જશે, ત્યારે તેને બંધકર્તા થઈ જશે. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ આઠમો વિકલ્પ–અભવ્યને લાગુ પડે છે. અભવ્ય જીવે પહેલાં પણ ઐર્યાપથિક કર્મને બંધ કર્યો હોતો નથી, વર્તમાનમાં પણ તે આ કર્મને બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ તે આ કર્મને બંધ કરશે નહીં. હવે ગ્રહણાકર્ષની અપેક્ષાએ (એક જ ભવમાં એર્યા પથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવારૂપ આકર્ષની અપેક્ષાએ) કોઈ એક જીવે ભૂતકાળમાં તેને બંધ કર્યો છે, વર્તમાનમાં પણ તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તેને બંધ કરશે, આ પહેલે વિકલ્પ છે (૧)( જ્ઞાવ બાદg a fધી, બંધ, ધિaz) એ જ પૂર્વોક્ત રીતે બાકીના વિકલ્પ બને છે. (૨) કોઈ એક જીવે તેને બંધ કર્યો છે, વર્તમાનમાં કરી રહ્યો છે, અને ભવિષ્યમાં તે તેનો બંધ કરશે નહીં. (૩) કેઈ એક જીવે પૂર્વ તેને (ઐર્યાપથિક કર્મને) બાંધ્યું છે, વર્તમાનમાં તે આ કર્મ બાંધો નથી, ભવિષ્યમાં તે તેને બાંધશે. (૪) કેઈ એક જીવે પૂર્વે તેને બાંધ્યું છે, વર્તમાનમાં તે તેને બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. (૫) કેઈ એક જીવે પૂર્વે આ કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં પણ બાંધશે. (જો વેર ન વંધ, રંઘ, ઈંધિa૬ ” કઈ જીવે તે કર્મબંધ બાંધ્યો નથી, બાંધશે નહીં, પણ વર્તમાનમાં બાંધી રહ્યો છે,” આ પ્રકારને છઠ્ઠો વિકલ્પ અહીં બનતું નથી. તેનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે આ બાબતનું કારણ આપવામાં આવશે. () થેનgs = વંધી, વંશ, વંદિત્તર કેઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં ઐયપથિક કર્મને બંધ કર્યો હોતે નથી, વર્તમાનમાં પણ કરતું નથી, પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરશે. (૮) “થેના વંધી, ન વંધ, ર જ રિસરુકેાઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હતે નથી, વર્તમાનમાં પણ કરતું નથી અને ભવિધ્યમાં પણ કરશે નહીં. પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ –ગ્રહણકર્ષ (એક જ ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ આકર્ષ) ની અપેક્ષ એ ઉપશાન્ત મેહવાળે જીવ જ્યારે ઐયંપથિક કર્મ બાંધીને આ કમને બંધ બાંધે છે, ત્યારે અતીત (ભૂત) કાળની અપેક્ષાએ તે તેને બંધક ગણાય છે, વર્તમાનકાળમાં તે તેને બંધક બની રહે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધક બનશે. બીજો વિકલ્પ કેવલીની અપેક્ષાએ આપે છે. કેવલીએ અપથિક કર્મ તે ભૂતકાળમાં બાંધ્યું હેય છે, વર્તમાનમાં પણ તેઓ તે કર્મ બાંધે છે, પણ ભવિષ્યમાં શૈલેશ અવસ્થામાં તેઓ તેને બાંધશે નહીં. તૃતીય વિકલ્પ એ બતાવે છે કે પૂર્વ ઉપશાન્ત મેહની દશામાં જીવે ઐયંપથિક કર્મને બંધ કર્યો હતો, પણ વર્તમાનકાળે તે ઉપશાન્ત હવાને રહ્યો નથી (તેમાંથી પ્રયુત થઈ ગયું છે) તેથી વર્તમાનમાં તે જીવ તે બંધ કરતું નથી, પણ એ જીવ ફરીથી એજ ભવમાં જ્યારે ઉપશમ શ્રેણીએ ચડી જશે ત્યારે તેને બંધ કરવા માંડશે. ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વાર થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ “ 6: ચેાથા વિકલ્પ એ મતાવે છે કે જીવે સમૈગી અવસ્થામાં આ કર્મોના બંધ કર્યાં હતા, વત માનમાં શૈલેશી અવરથાએ પહાંચતા તે આ બંધ બાંધતા નથી અને ભવિષ્યમાં પગૢ ફરીથી આ બંધ બાંધશે નહી. પાંચમાં વિકલ્પમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આયુષ્યના પૂર્વકાળમાં ઉપશાન્ત મેહાદ્ધિની પ્રાપ્તિ નહી' થવાથી જીવે તે બધ બાંધ્યા ન હતા અને વર્તમાનમાં તેને ઉપશાંતમેાહની પ્રાપ્તિ થઇ જવાથી તે આ કર્મોના બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે આ કર્મના બંધ કરશે. “ કેાઈ જીવે પહેલાં આ કા બંધ કર્યાં નથી, ભવિષ્યમાં કરશે પણ નહીં, પરન્તુ વત માનમાં તે આ કના બંધ કરી રહ્યો હાય છૅ, ” આવે છઠ્ઠો વિકલ્પ અહી બની શકતે નથી. જો કે न बद्धकन, अपितु જ્ઞાતિ ’” આ બે વાતા ખની શકે છે. પરન્તુ न भन्स्यति આ વાત મનતી નથી. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-આયુની પૂર્વાવસ્થામાં ઉપશાન્ત મહાદ્ધિની પ્રાપ્તિ નહી થવાથી જીવે ત્યારે ઐોપથિક કના બંધ કર્યાં ન હતા. વર્તમાનમાં તેને ઉપશાન્ત મહાદ્ધિની પ્રાપ્ત કરી છે, તેથી હાલમાં તે આ બંધ કરી રહ્યો છે. આ પ્રકારની એ વાત તા સંભવી શકે છે, પરન્તુ “ આયુની ઉત્તરાવસ્થામાં પણ તે તેને નહીં બાંધે ” આ વાત સભવી શકતી નથી. કારણ કે ઉપશાન્ત મહાદિની લબ્ધતા (પ્રાપ્તિ) ના અનન્તર (પછીના) સમયામાં પણ તે આ કર્મના બંધ કરશે જ. કારણ કે સમય માત્ર બંધના ત્યાં અભાવ છે. તેથી “ ખાંધશે નહી... ” એવી વાત સ ́ભવી શકતી નથી. મેાહેાપશમ નિગ્ર થતું સમયાન્તરમાં મરણુ થઈ જવાથી ઐયોપથિક ક`બંધના સમય માત્ર છઠ્ઠા વિકલ્પના હેતુ ( કારણુ ) ખની જશે. તેથી એવી વાત પણ કહેવી જોઈએ નહી, કારણ કે અહીં ગ્રહણાકનું પ્રકરણ જ ચાલી રહ્યું છે, ત્યારખાના સમયમાં જે એર્યાપથિક કમ બધના અભાવ હશે, તે તે ભવાન્તર વર્તી ગણાશે. જો કે સયાગીના ચરમ સમયમાં આ ઐર્યોપથિક ક્રમના બધ જીવ કરે છે. અનન્તર સમયેામાં તે ફરીથી તેના બંધ નહી કરે-આ પ્રકારની પરિસ્થિતિમાં આ છઠ્ઠો અંધ બની શકે એમ કહેવું તે પણ ખરાબર નથી, કારણ કે સચેાગીના ચરમ સમયમાં જે જીવ ઐોપથિક ક ના અધ કરે છે, તે તેના અધપૂર્વક જ કરે છે—અખધપૂર્વક કરતા નથી. તેથી જ્યારે તેને બાંધીને તેના બંધ કરે છે, તેા એવું કથન તા ખીજા ભંગમાં પણ આવી જાય છે. તે પછી તેને માટે છઠ્ઠો સ્વતંત્ર વિકલ્પ બનાવવાની શી જરૂર છે ? સાતમે વિકલ્પ ભવિશેષની અપેક્ષાએ કહ્યો છે, અને આઠમે વિકલ્પ અભવ્ય વિશેષની અપેક્ષાએ કહ્યો છે. ભાકના જે આ વિકલ્પા કહ્યાં છે તેમાંના - દૂધી, વધરૂ, વવિક્ષ્ર્ ” આ પહેલે વિકલ્પ ઉપશાન્ત માહવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે. “ વધી, વધરૂ, ન યંધિશ્વરૂ આવે! જે ખીજો વિકલ્પ છે તે ક્ષીણ મેહવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે, “ વધી, ન વપરૂ, વષિસફ આવેા ત્રીજો જે વિકલ્પ છે તે ઉપશાન્ત-મેહવાળાની અપેક્ષાએ કહ્યો છે, “ વધી, ન ધર, ન યૂ'વિન્નક્ ” આ ચેાથેા વિકલ્પ શૈલેશી અવસ્થાવાળા જીવને અનુલક્ષીને કહ્યો છે. “ ન વધી, વષર્, વષિન્તર્ ” આ પાંચમા વિકલ્પ ઉપશાન્ત મેાહુવાળા જીવને અનુલક્ષીને કહ્યો છે. ૮ ર્ધો, ધ, ન યંબિલ્લડ "" શ્રી ભગવતી સૂત્ર : ૭ ,, ܕ ܕ ܕ ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ છઠ્ઠો વિકલ્પ ક્ષીણુ-મહુવાળા જીવની અપેક્ષાએ કહ્યો છે, ન વધી, ન 'પરૂ, ન પિલ્લર ’” આ સાતમા વિકલ્પ ભવ્ય જીવની અપેક્ષાએ કહ્યા છે. ૮ જ્ઞ વધી, ૬ વષર્, મૈં 'ધિજ્ઞરૂ ” આ આઠમે વિકલ્પ અભવ્ય જીવની અપેક્ષાએ કહ્યો છે. તેથી પહેલા વિકલ્પમાં ઉપશાન્ત મેહવાળા જીવ, ખીજા વિકલ્પમાં ક્ષીણુ–મેહવાળા જીવ, ત્રીજા વિકલ્પમાં ઉપશાન્ત મેઢુવાળેા જીવ, ચાથા વિકલ્પમાં શૈલેશીગત જીવ, પાંચમા વિકલ્પમાં ઉપશાન્ત માહવાળા જીવ, છઠ્ઠા વિકલ્પમાં ક્ષીણુ-મહુવાળા જીવ, સાતમામાં ભવ્ય જીવ અને આઠમ માં અભવ્ય જીવ ગ્રહણ કરવામાં આવેલ છે. આ રીતે ગ્રહણાકષઁની અપેક્ષાએ બનતાં આઠ વિકલ્પામાંના પહેલા વિકલ્પમાં ઉપશાન્ત મેહવાળા અથવા ક્ષીણ માહવાળા જીવ, ખીજા વિકલ્પમાં કેવલી, ત્રીજ વિકલ્પમાં ઉપશાન્ત મે હવાળેા જીવ, ચાથામાં શૈલેશીગત જીવ, પાંચમાં વિકલ્પમાં ઉપશાન્તમેાહી જીવ અથવા સીમાહી જીવ, છઠ્ઠા ભાગમાં શૂન્ય, સાતમામાં જેના મેહના ઉપશમ થવાને છે એવા ભવ્ય જીવ અને આઠમાં વિકલ્પમાં અભવ્ય છત્ર ગૃહીત થયેલ છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-તમંતે ! સાયં સપ જ્ઞષિચ વષર્ ? હે ભદન્ત ! શું સાદિ ( આદિ સહિત ) સર્પ વસત રૂપે જીવ અય્યપથિક કમ ખાંધે છે ? ( સાચલપઞવત્તિયં વોંધ ? ) કે સાદિ અપવિસત રૂપે જીવ તેને ખાંધે છે ? (બળારૂચ સાવનિયં વર્ ?) કે અનાદિ સપયવસિત રૂપે જીવ તેને ખાંધે છે? (બળાËપન્નવત્તિય વધરૂ ? કે અનાદિ અપ વસિત રૂપે જીવ તેને બધે છે? આ રીતે ઐય્યપથિક ક અ'ધ વિષે ચાર વિકલ્પે છે. ઉત્તર—( નોયમા ! ) હે ગૌતમ! ( સાયં લવજ્ઞત્તિયં ય ધરૂ ) જીવ ઍર્યોપથિક કના બંધ સાદિ અપર્યવસિત રૂપે જ કરે છે—ખીજા ત્રણે વિક પરૂપે કરતા નથી. એજ વાત સૂત્રકાર ( નો સારું અન્નવસિર્ચ નોંધ, નો અળાË સપન્નવનિચ વધરૂ, જો બળાÄ અપન્નવનિયં ધરૂ) આ સૂત્ર પદે દ્વારા પ્રકટ કરી છે. ગોતમ સ્વામીને પ્રશ્ન તે મતે! નિં મેનર્સ નોંધર્?) હે ભદન્ત ! જીવ જે ઐર્વાપથિક કમ ખાંધે છે, તે શુ' પેાતાના એક દેશથી તેના ( ઐ*પથિક ક`ના ) એક દેશને ખાંધે છે? કે ( મેળ`લવં ધરૂ ? ) પેાતાના એક દેશથી શુ' તે સમસ્ત ઐોપથિક કને ખાંધે છે ? કે ( સચ્ચે ળ સું વધ? પાતાના સમસ્ત દેશથી ઐોપથિક કમ'ના અંશોને ખાંધે છે? (સન્ગે ન આવ ધર્?) પેતાના સમસ્ત દેશની ઐપિથિક કાં શાને ખાંધે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-(ોયમા) હું ગૌતમ ! ( નોલેળ સાંધા, નો લેાં સજ્જ મધ, ળો આવેળ તેલ ચંપા સત્વે સમ્બંધ) જીવ પોતાના સમસ્ત દેશેાથી એોપથિક કને સપૂર્ણ રૂપે ખાંધે છે, તે તેના એક દેશથી ( અંશથી ) તે કમના એક અંશને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ કે સમસ્ત અશાનેા અધ કરતા નથી, અને તે તેના સર્વ શેાથી તે કમના એક અંશના પણુ બંધ કરતા નથી, આ રીતે “ પાતના સર્વાશાથી તેના સવ'શાના બંધ કરે છે ” એવા ચેાથા વિકલ્પના સ્વીકાર કરવામાં આવ્યા છે સૂર સાંપરાયિક કર્મબન્ધ કે સ્વરૂપ કાનિરૂપણ 66 સાંપાિયિક કમ બંધ વક્તવ્યતા આંવાર ” અંતે ! મંજિત તેઓ વર્ 'ઈત્યાદિ ܕ સૂત્રાર્થ ( સાંવાચં મતે ! જન્મ 'િ તેઓ 'ધર, ત્તિવિલનોનિઓ 'ધ, જ્ઞાન તેવી વષર્ ?) હે ભદ્દન્ત ! સાંપરાયિક કમ શું નારક ખાંધે છે ? કે શું તિ"ચ ખાંધે છે ? કે (યાવ) શું દેવી ખાંધે છે ? (શોચમા) હે ગૌતમ ! ( તેરો વિ 'ય, તિવિજ્ઞોનિમો વિવષર્, તિવનોળિળી વિકેંધર અનુલ્લો વિ વર્, મખુરસી વિંધર, ટેવો વિ ૫ ધ૬, ધ્રુવી થિ ટ્'પ૬ ) સાંપરાયિક કર્મ નારક જીવ પણ ખાંધે છે, તિર્યંચ પણ ખાંધે છે, તિય ચિણી પણ ખાંધે છે, મનુષ્ય પણ બાંધે છે, મનુષ્ય સ્ત્રી પણ ખાંધે છે, દેવ પણ બાંધે છે અને દેવી પણ ખાંધે છે. તે મંતે ! ' થી વોંધ, પુરિો વપરૂ, તહેવ જ્ઞાવ નો થી નો પુસિનો નજુ'નો વાંધર્) હે ભદન્ત ! સાંપરાયિક કમ શું સ્ત્રી ખાંધે છે ? શું પુરુષ માંધેછે? એજ પ્રમાણે શું ને સ્ત્રી, ના પુરુષ કે ના નપુંસક માંધે છે? ” ત્યાં સુધીના પૂર્વોક્ત પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા. "" ( નોચના ) હું ગૌતમ! (સ્થી વિધર્, પુરિો વિષ, નાવ નવુ'. સો વિ. ધર) સાંપરાયિક કમ સ્ત્રી પણ ખાંધે છે, પુરુષ પણ ખાંધે છે, અને નપુંસક પન્તના જીવ પણ ખાંધે છે. ( અવૈદ્ય અથચવેલો ચ ધર્) અથવા ઉપર્યુક્ત વેદસહિત જીવા તથા વેદરહિત સ્ત્રી વગેરે એક જીવ પણ બાંધે છે. ( વેત્ ચ અવચરેચા ચાતિ) અથવા વેસહિત જીવા તથા વૈદરહિત અનેક જીવા પણ માંધે છે. (ગર્ મંતે ! અવાચવેયો ય વાંધર્, અવળચવેયા ચ કપત્તિ, સંમતે ! જિ ફથીવચ્છાડો થવા, પુલિ વજ્જારો વધ ્॰ ?) હે ભદન્ત! જો આ સાંપ્ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ રાયિક કમને વેદરહિત એક જીવ પણ બાંધે છે અથવા વેદરહિત અનેક જ પણ બાંધે છે, તે શું સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ તેને બાંધે છે કે પુરુષ પશ્ચાત જીવ તેને બાંધે છે? કે નપુંસક પશ્ચાદ્ભૂત જીવ તેને બાંધે છે? ઈત્યાદિ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા. (નોમાં!) હે ગૌતમ! (gવં કવ ફરિયાવાિધારણ તહેવ રિबसेसं जाव अवो इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुसगपच्छाकडा य, દંપતિ) ઐર્યાપથિક બંધક વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એજ પ્રમાણે સાંપરાયિકના બંધક વિષે પણ સમસ્ત કથન સમજવું “અથવા સ્ત્રી પશ્ચાસ્કૃત પુરુષ પશ્ચાત્કૃત અને નપુંસક પશ્ચાસ્કૃત અનેક છે પણ તેને બાંધે છે.” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (ત મંતે ! જિં વધી, ધ વંઘિાસ) હે ભદન્ત' (૧) સાંપરાયિક કર્મને બંધ શું જીવે ભૂતકાળમાં કર્યો છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે ? (fધી રંધર રિસરુ) (૨) જીવે પહેલા તેને બંધ કર્યો છે. વર્તમાનમાં તે તેને બંધ કરે છે. અને લવિકપમાં નહીં કરે? (પી, ન ધરૂ ધિરા) (૩) કે જીવે પહેલાં તેને બંધ કર્યો છે, વર્તમાનમાં કરતું નથી, પણ ભવિષ્યમાં કરશે ? ( અંધ વધ; ન ધa) (૪) કે ભૂતકાળમાં જીવે તે કમને બંધ કર્યો છે, વર્તમાનમાં કરતો નથી અને ભવિષ્યમાં કરશે નહીં ? (જોચમા ) હે ગૌતમ ! (ાથે જરા ધંધ, ગંધ, ગંધિરણ) કોઈ એક જીવે ભૂતકાળમાં તે કમ બાંધ્યું છે, વર્તમાનમાં પણ તે તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ તે બાંધશે. (ગા. gઇ વંધી, , અંબિટ્ટ) તથા કોઈ જીવ એ પણ હોય છે કે જેણે ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હોય છે, વર્તમાનમાં પણ તેને બાંધતે હોય છે પણ ભવિષ્યમાં તે તેને નહી બાંધે. ( શારૂપ ધ, ધરું, વિસ્ફ) તથા કેઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બાંધ્યું હોય છે, વર્તમાનમાં તે તેને બંધ નથી અને ભવિષ્યમાં તે તેને બાંધશે (ાથે બંધી, ન સંધ, ૨ નંધિરસટ્ટ) તથા કઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બાંધ્યું હોય છે, વર્તમાનમાં તે તેને બાંધતું નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. ) ( ! સારૂયં સપનવરિચ ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨IS Page #40 -------------------------------------------------------------------------- ________________ તહેવ) હે ભદત! શું જીવ સાંપરીક કર્મને સાદિ સંપર્યવસિત રૂપે બાંધે છે? અહીં પણ ઐર્યાપથિક કર્માના બંધ વિશેના પ્રશ્નને જેવાં જ બીજા પ્રકો પણ સમજી લેવા. (ચમા !) હે ગૌતમ! (સારૂ વા સત્તાવચં વંધ, अणाइय वा सपम्जवसियं बंधइ, अणाइयं वा अपज्जवसिय बधइ, णो चेव ण નાણાં અન્નવરિચ બંધ) આ કર્મને જીવ સાદિ સપર્યાવસિત રૂપે બાંધે છે, અનાદિ સપર્યવસિતરૂપે પણ બાંધે છે, અનાદિ અપર્યવસિત રૂપે પણ બાંધે છે પરન્ત સાદિ અપર્યવસિત રૂપે બાંધતો નથી. (તં મંરે ! ટ્રેિન વંધz૦). હે ભદન્ત ! શું જીવ પિતાના એક દેશથી (અંશથી) તેના એક દેશને બાંધે છે? ઈત્યાદિ પ્રફને અહીં પણ પૂછવા જોઈએ. (aહેવ ફરિયાદિશા Tણ નાવ પf aä વંઘ) હે ગૌતમ! પહેલાં અર્યાપથિક કર્મના બંધ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ ઉત્તરરૂપ કથન અહી પણ સમજી લેવું. “ જીવ પિતાના સર્વ દેશોથી આ કર્મને સંપૂર્ણરૂપે બાંધે છે. » ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું. ટકા–સૂત્રકારે આ સૂત્રધાર સાંપરાઈક કમબંધના વિષયનું નિરૂપણ કર્યું છે. સંપૂરાય એટલે કષાય. તે કષાયને કારણે જ જીવને સંસારમાં પરિ. ભ્રમણ કરવું પડે છે. “ક્ષત્તિ સંસારં મિઃ સંપાયા: ” એવી સં૫રાયની વ્યુત્પત્તિ થાય છે. આ કષાનો સદુભાવ હોવાથી જે કર્મ બંધાય છે તેને સાંપરાયિક કર્મ કહે છે. અને તે કમને બંધનું નામ સાંપરાયિક કર્મબંધ છે હવે તે કર્મબંધ વિષે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે – “સારાચં ઇ મેતે ! ' વિં નેત્રો રંધરૂ? ” હે ભદન્ત ! સાંપરાયિક કર્મનો બંધ કેણ કરે છે-શું નારક કરે છે ? કે “સિરિયલોજિ કો સંપ” તિર્યંચ નીને જીવ કરે છે? “ગાર કેવી રંધ” તિયચ નીની સ્ત્રી કે મનુષ્ય કરે છે? કે મનુષ્ય સ્ત્રી કરે છે? કે દેવ કરે છે ? કે દેવી કરે છે? આ પ્રકારના સાત પ્રશ્નો અહીં પૂછવામાં આવ્યા છે. મહાવીરપ્રભુને ઉત્તર–“ મા! ” હે ગૌતમ! “રેરો વિ રંધ” સાંપરાયિક કમને બંધ નારક પણ કરે છે, “રિજિયનોળિો જ રંધરૂ તિર્યંચ યોનિક જીવ પણ કરે છે, “ સિરિઝલનોળિળી જંપ” તિર્યચિણી પણ કરે છે, “મgો રંધર” મનુષ્ય પણ કરે છે, “ મજુરી કર જંg » મનુષ્ય સ્ત્રી પણ કરે છે, “સેવો વિ જંપદેવ પણ કરે છે, “ જેવી વિ ઘરૂ” અને દેવી પણ કરે છે. પૂર્વોક્ત સાતે પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે. પણ તે સાતેમાંથી મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી સિવાયના પાંચ પ્રકારના છે કષાયસહિત હોવાને કારણે નિયમથી જ સાંપરાયિક કર્મના બંધક હોય છે. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી વિષે તેને બંધક હોય છે. એટલે કે જ્યારે તેઓ કષાયયુક્ત હોય છે ત્યારે સાંપરાયિક કમને બંધ કરે છે પણ જ્યારે કષાય. યુક્ત હોતા નથી ત્યારે તેને બંધ કરતા નથી. - હવે સૂત્રકાર શ્રી આદિની અપેક્ષાએ સાંપરાવિક કર્મબંધનું નિરૂપણ કરવા નિમિતે નીચેના પ્રશ્નોત્તરી આપે છે–“તું તે ! હં થી ગંધ, શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ पुरिसो बंधइ, तहेव जाव नो इत्थी, नो पुरिसो, नो नपुंसओ बाधइ ?" હે ભદન્ત ! આ સાંપરાયિક કર્મ શું સ્ત્રી બાંધે છે, કે પુરુષ બાંધે છે, કે નપુંસક બાંધે છે કે સ્ત્રીઓ બાંધે છે? કે પુરુષે બાંધે છે કે નપુંસકે બાંધે છે ? અથવા જે તે સ્ત્રી, ને પુરુષ કે ને નપુંસક હોય તે બાંધે છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“નોરમા !હે ગૌતમ! “રૂ વિ શંકુ, કુરિતો વિ રંધરૂ, કાર નjarો વિ વધ” સાંપરાયિક કર્મ સ્ત્રી પણ બાંધે છે, પુરુષ પણ બાંધે છે, નપુંસક પણ બાંધે છે, સ્ત્રીઓ પણ બાંધે છે, પુરુષે પણ બાંધે છે અને નપુંસક પણ બાંધે છે. તથા ને સ્ત્રી, ને પુરુષ અને ને નપુંસક પણ તે કર્મ બાંધે છે. (ગવા પણ ૨ અવળચરોવંધ) અથવા પૂર્વોક્ત સ્ત્રી આદિ જીવ પણ બાંધે છે અને વેદરહિત જીવ પણ તે કર્મ બાંધે છે. (વા પણ વાચા ય વંતિ) અથવા પૂર્વોક્ત શ્રી આદિ જો તથા વેદરહિત જીવો પણ સાંપરાયિક કર્મ બાંધે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-એકત્વ અને બહત્વની અપેક્ષાએ સ્ત્રી આદિ છે તો સાંપરાયિક કમ સર્વદા બાંધે છે. પરંતુ અપગત વેદવાળે જીવ તે કયારેક જ તે કર્મ બાંધે છે. કારણ કે અપગતવેદતા કયારેક સંભવે છે. તેથી સ્ત્રી આદિ કેવળ વેદ સહિત અવસ્થામાં પણ તેને બાંધે છે અને જ્યારે તેઓ અપગતવેદવાણા (દરહિત) થઈ જાય છે, ત્યારે પણ તેને બાધે છે. તેથી આપ તદવાળા જીવ તેને બાંધે છે એ અપેક્ષાએ અથવા તે સ્ત્રી આદિ જ સાંપરાયિક કર્મ બાંધે છે.” એવું કહેવામાં આવ્યું છે. “અપગતવેદવાળે જીવ તેને બાંધે છે,” એવું જે કહેવામાં આવ્યું છે તે એક જીવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે અપગ/દવાળો એક જીવ પણ હોઈ શકે છે. એટલે કે આ સ્ત્રી આદિ જેમાંથી કોઈ એક જીવ વેદરહિત પણ હોઈ શકે છે અને બાકીના જીવે વેદસહિત પણ હોઈ શકે છે, તથા “તે સ્ત્રી આદિ છે તેને બાંધે છે અને અપગતવેદવાળા છો તેને બાંધે છે, ” આ કથન ઘણું જેમાં અપગતવેદનાની સંભાવનાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે તેમાં ઘણાં જ અપગતવેદવાળા પણ હોઈ શકે છે. અપગતવેદવાળા જીવ ત્યાં સુધી જ સાંપરયિક કમને બંધક હોય છે કે ત્યાં સુધી તે વેદત્રય (ત્રણ વેદ) ની ઉપશાંતિમાં અથવા તેની ક્ષીણતામાં યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લેતું નથી. અહીં પૂર્વ પ્રતિપન્નક અને પ્રતિપદ્યમાનકની વાત કરવામાં આવી નથી કારણ કે તે બનેમાં એકત્ર અને બહત્વના સદૂભાવથી કોઈ વિશેષતા આવતી નથી. વેદની અગતતામાં સાપરાયિક કર્મને બંધ અ૫કાલિક જ હોય છે. તેમાં જે પૂર્વ પ્રતિપન્ન અપગત દવાળો જીવ સાંપરાયિક કર્મને બાંધે છે, એવો જીવ એક પણ હોઈ શકે છે. અને અનેક જીવે પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે પ્રતિપદ્યમાનક પણ ત્યારે સાંપરાયિક કર્મ બાંધે છે, ત્યારે તે એક પણ હોઈ શકે છે અને અનેક પણ હોઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ( Page #42 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-(sફ મેરે! લાલચ ૨ बंधइ, अवगयवेयाय बधाति त भते ! कि इत्थोपच्छाकडो बधइ, पुरिसपच्छाकडो સંઘ ?) હે ભદન્ત ! જે સાંપરાયિક કર્મ અપગતવાળો એક જીવ બાંધે છે અથવા અપગતવેદવાળા અનેક જીવે બાંધે છે, તે હે ભદન્ત ! શું અપ. ગતદવાળે સ્ત્રીપશ્ચાત જીવ તેને બાંધે છે કે અપગતવેદવાળે પુરુષ પશ્ચાત જીવ તેને બાંધે છે? ઈત્યાદિ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર-(ાવ રદેવ ફરિયાવણિયા જંઘાણ, તવ નિરवसेसं जाव अहवा इत्थीपच्छ 'कडा य, पुरिसपच्छाकडा य, नपुंसगपच्छाकडा य અંત્તિ ” હે ગૌતમ! ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં આગળ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું જોઈએ. એટલે કે જે અદક જીવ સ્ત્રી પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાધિક કમને બંધ કરે છે, જે પુરુષ પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાયિક કર્મને બંધ કરે છે અને જે નપુંસક પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાવિક કમને બંધ કરે છે, ઈત્યાદિ ૨૬ પૂર્વોક્ત વિકલ્પ અહીં ગ્રહણ કરવા જોઈએ. એજ વાત સૂચિત કરવાને માટે-(વાવા-રહ્યો છ૩ ૨, પુરિ૩ પાલ ૨, નgar wા ૨ વંતિ) એ અન્તિમ સૂત્રપાઠ આપવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–( મતે ! ચિંધી, જંઘરૂ, સંધિરાફ” હે ભદન્ત ! આ સાંપરાયિક કર્મને શું કઈ જીવે ભૂતકાળમાં બાંધ્યું છે, વર્ત. માનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે ? સંધી, ગંજ, 7 જૈવિસ” ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં નહીં બાંધે ? “ગંધી ર ગંધ, ચંfણ” ભૂતકાળમાં માંડ્યું છે. વર્તમાનમાં બાંધો નથી અને ભવિષ્યમાં બાંધશે? “ચંપી, ન બંધ૬, જિલ” ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનમાં બાંધતું નથી અને ભવિષ્યમાં પણ નહી બાંધે? મહાવીર પ્રભુને ઉત્તર–(જેમા) હે ગૌતમ! “અલ્યાણ સંધી ggg gggg” (૧) કેઈ અપગત વેદવાળો જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં આ સાંપરાયિક કર્મને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. “ મજેngs સંધી, નંબરુ, ન જંધિ ” (૨) કેઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરતે હોય છે, પણ ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે. “શરથેનારૂ બંધી, 7 અંધ, જંપરણ” (૩) કંઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરતું નથી, પણ ભવિષ્યમાં તે તેને બંધ કરશે. “ગથેTg ઘી = બંધ, ર પંક્ષિ ” (૪) કોઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હોય છે, પણ વર્તમાનમાં તેને બંધ કરતો નથી અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે નહીં. આ કથનને આશય એ શ્રી ભગવતી સૂત્ર : ૭ હO Page #43 -------------------------------------------------------------------------- ________________ i છે કે ઐોપથિક કના જેવા આઠ વિકલ્પ પહેલાંના પ્રકરણમાં આપવામાં આવ્યા છે એવા આ વિકલ્પ સાંપાયિક કર્મના ખનતા નથી, પણ તેમાંથી પહેલાં ચાર વિકલ્પ બને છે અને છેલ્લાં ચાર બનતા નથી. કારણ કે જીવામાં સાંપાયિક કમ ના અંધ તે અનાદિથી ચાલ્યે જ આવે છે, તેથી “ ન વધી ’ આદિ વિકાની અસંભવતા રહે છે. શરૂઆતના ચાર વિકલ્પમાંના પહેલા વિકલ્પ આ પ્રકારે સુસંગત મની જાય છે—સ'સારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકયા નથી, ઉપશમક થઈ શકયા નથી, ક્ષેપક બની શકયા નથી, તે પહેલાં તે તે સાંપરાયિક કર્મીના અધ કરતા જ હોય છે. વ માનમાં પણ તેએ તેના ખધ કરતા હોય છે અને ભવિષ્યમાં પણ તેએ તેનેા બંધ કરતા રહેશે. બીજો વિકલ્પ આ પ્રકારે સુસંગત ખની જાય છે. માહનીય કર્મોના ક્ષય થયા પહેલાં ભૂતકાળમાં જીવે સાંપરાયિક કમ ખાંધ્યુ હાય છે, વર્તમાનમાં પણ જીવ તેને ખાંધતા રહે છે પણ જ્યારે તેના માહુના ક્ષય થઈ જશે ત્યારે તે તેને ખાંધશે નહી, ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ પ્રમાણે થઇ શકે-ઉપશાન્ત મેહ થયા પહેલાં જીવે આ સાંપરાયિક ક્રમના બધ કર્યો હાય છે, અને જ્યારે એજ જીવના મેહ ઉપશાન્ત થઇ જાય છે ત્યારે તે તેને અધ કરતા નથી. પણ જ્યારે તે ઉપશાન્ત માહવાળા જીવ તે મેાહની ઉપશાન્ત અવસ્થાથી પ્રચ્યુત ( રહિત ) થઈ જાય છે ત્યારે તે તેને અધ કરશે. ચેાથા વિકલ્પનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય-મે!હું ક્ષય થયા પહેલાં જીવે. સાંપયિક કાંધ કર્યો હાય છે એટલે કે અનાદિ કાળથી અત્યાર સુધી તે સાંપરાયિક કર્માંના બંધથી યુક્ત રહેલા છે, તે દૃષ્ટિએ જોતાં તેણે સાંપરાયિક કમ બાંધ્યું છે, પણ વર્તમાન સમયે જ્યારે તેના મેહના ક્ષય થઈ જાય છે ત્યારે તે મેહક્ષયની અવસ્થામાં સાંપરાયિક કર્મો બાંધતા નથી અને ભવિષ્યમાં પણ તે સાંપાયિક કર્મના અધક થશે નહી’. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( તં અંતે ! f* લાદ્ય લવજ્ઞવિચં ચ ધરૂ પુષ્ઠા તદ્વેષ ) હે ભદન્ત ! જીવ તે સાંપરાયિક કર્મને સાદિ સપયવસિત બાંધે છે ? કે સાદિ અપર્યવસિત રૂપે ખાંધે છે ? કે અનાદિ સપર્યવસિત રૂપે બાંધે છે ? કે અનાદિ અપર્યવસિત રૂપે ખાંધે છે ? જેવી રીતે અય્યપથિક કખ ધના વિષયમાં પહેલાં ચાર વિકલ્પવાળા પ્રશ્નો પૂછ્યા છે, એજ રીતે સાંપરાયિક કાઁખ'ધ વિષે પણ અહીં ચાર વૈકલ્પિક પ્રશ્નો પૂછ્યા છે. તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે—“ પોષમા ! ' હે ગૌતમ ! ( બ્રાડ્ય. વા અનયિં ધર્ ) જીવ સાંપાયિક કને જે અધ કરે છે તે કાંતા સાદિ સપ વસિત રૂપે કરે છે, ( ગળાચ વા વાયપ્રિય વષર્ ) કાંતા અનાદિ અપ વિસત રૂપે કરે છે, ( બળાચ સજ્ઞપ્રિય' 'ધરૂ ) કાંતા અનાદિ સપય વિસત રૂપે કરે છે, પરન્તુ (નો વેવ ળ આદ્ય' બન્નવબ્રિચ થર્) તે સાદ અપસિત રૂપે તેના અધ કરતા નથી. જીવ સાદિ સપયવસિત રૂપે સાંપરાયિક કર્માંના બંધ કરે છે તેનું સ્પષ્ટીકરણ જીવ જ્યારે ઉપશાન્ત મેહવાળા બનીને તેનાથી પ્રશ્રુત ( હિત ) થઇ જાય છે અને પછી ક્રીથી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તે ઉપશાન્ત મહદશાને કે ક્ષીણ મેહદશાને પ્રાપ્ત કરનારા બને છે, ત્યારે તે સાંપરાયિક કર્મ'ના 'ધ સાદિ સપશ્ચિત રૂપે કરે છે. જે જીવ અભવ્ય હાય છે તેની અપેક્ષાએ સાંપરાયિક કર્મીના બધ અનાદિ અપર્યવસિત હાય છે. ક્ષપકની અપેક્ષાએ જીવ પહેલેથી જ સાંપરાયિક ક્રમના અધ અનાદિ સાવસિત રૂપે કરે છે, પરન્તુ જીવ સપાયિક કના મધ સાદિ અપ વસિત રૂપે કરતા નથી કારણ કે સાંપરાયિક કર્મના સાદિ ધ મેહેપશમથી પ્રદ્યુત ( રહિત ) થયેલે જીવ જ કરે છે. અને જે માહાપશમથી પ્રશ્રુત થયેલા છે એવા જીવા નિયમથી જ મેહના ક્ષય કરનારા હાય છે, તે કારણે સાંપરાયિક કના ખધના વ્યવચ્છેદ ( છેદન ) સંભવિત હૈાવાથી તેના બંધ સાદ્ધિ થવા છતાં અયવસિત હોતા નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( તમને ! આ વેળ તેલ માંગર) હે ભદન્ત ! શું જીવ પેાતાના એક દેશથી (અ‘શથી) સાંયિક કર્માંના એક અશના બંધ કરે છે ? કે પેાતાના એક અંશથી તે સાંપરાયિક કર્મના પૂણ્ અંશેના બંધ કરે છે ? કે પેાતાના સમસ્ત અશેથી તેના સમસ્ત અશેના બંધ કરે છે ? આ રીતે ઐય્યપથિક મધના વિષયમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે સાંપરાયિક કર્મબંધના વિષયમાં અહી' કહેવામાં આવ્યુ છે. મહાવીર પ્રભુના ઉત્તર—હું ગૌતમ પહેલા ત્રણ વિકલ્પને અહી સ્વી કાર કરવામાં આવ્યે નથી. પણ છેલ્લા વિકલ્પના સ્વીકાર કરવામાં આવ્યે છે, એટલે કે જીવ પેાતાના સમસ્ત અાથી સંપૂર્ણ સાંપાયિક કર્માંના બધ કરે છે. ૫ સ્॰ ૪ ।। કર્મ-પ્રકૃતિ ઔર પરીષહ કે સ્વરૂપ કા વર્ણન કમ પ્રકૃતિ-પરીષહ વકતવ્યતા "" ક્ ળ મલૈ ! ડ્રમયઢીગો વસાૌ ' ઇત્યાદિ સૂત્રાય (હર્ છા મતે ! મયટીઓ પળત્તાઓ ! ) હું ભઇન્ત ! ક્રમ પ્રકૃતિ કેટલી કહી છે? ( વોચમા ! ) હે ગૌતમ ! ( ગટુ મ્મવડીયો શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ Homત્તા ) કર્મપ્રકૃતિઓ આઠ કહી છે. (d TET ) જે આ પ્રમાણે છે(નાનાવરfનન્ન, નાગ તરારૂ) જ્ઞાનવરણીયથી લઈને અંતરાય પર્યન્તની ( અરે ! પરીક્ષા પsuત્તા) હે ભદન્ત ! પરીષહ કેટલા કહા છે? નો !) હે ગૌતમ ! (વાવી પરીસ1 ) પરીષહ બાવીશ કહ્યા છે. (રં ) તેમનાં નામ નીચે પ્રમાણે છે. ( ક્ષિત્તિ , નિવાર પરીદું, લાવ હંસા રીસર્વે) ક્ષુધા પરીષહ, પિપાસા પરીષહ, યાવત્ દર્શન પરીષહ. (gg of મરે! વાવાં ઘણા જન્મપરીણુ સમયાંતિ ?) છે ભદન્ત ! તે બાવીશ પરીષહેને સમાવેશ કેટલી કમપ્રકૃતિઓમાં થાય છે ? ( mોચના !) હે ગૌતમ! (૨૩ વાચકસમોવરિ) બાવીશ પરીષહેનો ચાર કર્મપ્રકૃતિઓમાં સમાવેશ થાય છે. ( ક) જેમ કે (બાળવરળિજો, શનિને, મોબિને, અંતરારૂણ) જ્ઞાનાવરણયમાં વેદનીયમાં, મેહનીયમાં અને અન્તરાયમાં (નવરને મત મે ૨ પારણા યોરિ?) હે ભદન્તા જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? (ચમા જો વીર સમોવતિ) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મમાં બે પરીષહને સમાન વેશ થાય છે. (ત જ્ઞા) જેમનાં નામ આ પ્રમાણે છે. (પન્નારી, નાળારીત૨) પ્રજ્ઞાપરીષહ અને જ્ઞાનપરીષહ (વેચળકનેvi મતે જન્મે જ પરીક્ષા હમોગરતિ?) હે ભદન્ત ! વેદનીય કર્મમાં કેટલા પરીષહેને સમાવેશ થાય છે? (જોચના!) હે ગૌતમ! (gal સમોવતિ – નં ) વેદ. નીય કર્મમા નીચેના ૧૧ પરીષહોને સમાવેશ થાય છે-(vજેવ પુત્રી, રિચા, હૈજ્ઞા, વર, ચ, તળBIRTટ્ટમેવ ચ, ઘણા વેનિનિ ૪૮) અનુક્રમે પહેલા પાંચ પરીષહે-(૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) શીત (8) ઉષ્ણ અને (૫) દંશમશક, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રગ, (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલ આ અગિયાર પરીષહોને વેદનીય કર્મમાં સમાવેશ થાય છે. (હંસામોનિi મરે! મે ૨ પરીક્ષા સોરિ?) હે ભદન્ત ! દર્શનમોહનીય કર્મમાં કેટલા પરીષહને સમાવેશ થાય છે? (જોયા!) હે ગૌતમ! ( તળવીણ તોય) દર્શનમોહનીય કામ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ માં એક દર્શન પરીષહને જ સમાવેશ થાય છે. (રિમોળિને મં! સ સમયાંતિ ?) હે ભદન્ત ! ચારિત્ર મહનીય કર્મમાં કેટલા પરીબહેનો સમાવેશ થાય છે? (વા !) હે ગૌતમ ! (સત્તા સોય ત્તિ - 8 નg) ચારિત્ર મેહનીય કર્મમાં નીચે પ્રમાણે સાત પરીષહેને સમાવેશ થાય છે. (ારતી, ગ, સ્ત્રી, નિશીફિચા, કાચા , સણો, Haiા પુરરે રિમોનિ જે તે) અરતિ, અચેલ, સ્ત્રી, નધિકી, યાચના આક્રોશ અને સત્કારપુરસ્કાર, આ પ્રમાણે સાત પરીષહેને ચારિત્ર મેહનીય કમમાં સમાવેશ થાય છે. (અંતરાણ મરે! ને ૬ ggT Tોયરસિ?) હે ભદન્ત ! અંતરાય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? (તોયના!) હે ગૌતમ ! ( સામur vમોરા) અંતરાય કર્મમાં એક અલાભ પરીષહને જ સમાવેશ થાય છે. (સાવિદ અંધારૂ of મરે! 4 years guળા?) હે ભદન્ત! સાત પ્રકારને કર્મને બંધ કરનાર જીવને કેટલા પરીકહે સહન કરવા પડે છે? (જોયા!) હે ગોતમ ! ચાવીરં રીસા વારા) સાત પ્રકારના કર્મને બંધ કરનાર જીવને બાવીશ પરીષહ સહન કરવા પડે છે. (વી પુન વે) પણ એક સાથે ૨૦ પરીષહનું જીવને વેદન કરવું પડે છે. (નમાં , જે સમર્થ સિપી gs, समयं उसिण परीसह वेएइ, णो त समय सीयपरीसह वेएइ, ज समयं વરિયા aહું રે, જો તે સમાં રિલીgિruta વેuz ) જે સમયે શીત પરીષહનું વેદના થાય છે, તે સમયે ઉષ્ણપરીવહનું વદન થતું નથી, તથા જે સમયે ઉણુ પરીષહનું વદન થાય છે, તે સમયે શીતપરીષહનું વદન થતું નથી. તથા જે સમયે ચર્યાપરીષહનું વદન થાય છે, તે સમયે નધિકી પરીષહનું વેદન થતું નથી, અને જે સમયે નિષેધિકી પરીષહનું વેદના થાય છે, તે સમયે ચપરીષહનું વદન થતું નથી. (gવં વિહુ ધાસ્ત્ર વિ) એજ પ્રમાણે આઠ પ્રકારના કર્મને બંધ કરનાર જીવને પણ બાવીશ પરીષહ સહન કરવા પડે છે. પરતું એ જીવ એક સાક્ષે ૨૦ પરીષહેનું જ વેદન કરે છે. ( દાહ વંધારણ ને મહે! હiા છત્તરથા શરુ પર પણ ?) હે ભદન્ત ! છે પ્રકારના કર્મોને બંધ કરનાર સરાગ છદ્મસ્થ જીવને કેટલા પરીષહ સહન કરવા પડે છે ? (જો !) હે ગૌતમ ! છ પ્રકારના કર્મોને બંધ કરનાર સરાગ છદ્મસ્થ જીવને (જોરાવણt ) ચૌદ પરીષહ સહન કરવા પડે છે. “વાસ પુળ વેu” પણ તે એક સાથે બાર પરીષહનું વેદન કરે છે. “ક સમર્થ સી પરીસ વેર, જો નં ણમાં ઉત્તિનપર વેus, s' समय उसिणपरीसह वेएइ, नो त समय सीयारीसह वेएइ, जं समयं चरियापरीसहं वेएइ, णो त समय सेज्जापरीसह वेएइ, जं समय सेज्जापरीसह વેuz, જો તે સમાં વરિયાઈ રહ્યું વેug) કારણ કે જે સમયે તે શીત પરીબ્રહનું વેદન કરે છે તે સમયે તે ઉષ્ણપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે ઉણપરીષહનું વેદન કરે છે, તે સમયે તે શીતપરીષહનું વેદન કરતે નથી. તથા જે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરે છે, તે સમયે તે શય્યાપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે શય્યાપરીષહનું વેદન કરે છે, તે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરતું નથી. “ઋષિ વંધારણ ને મેતે ! વીર. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ રાજીમત્લાસ રે પરીક્ષા વળત્તા ? ” હે ભદ્દન્ત ! એક પ્રકારના કર્મોના ખધ કરનાર વીતરાગ છમને કેટલા પરીષહો વેઠવા પડે છે ? “નોયમા ! ” હું ગૌતમ ! “તું ચેતનદેવવિદ્ય ધવલ ) છ પ્રકારના કર્મોને અંધ કરનાર જીવના જેટલા પરીષહા કહ્યા છે, એટલા જ પરીષહા એક પ્રકારના કર્મોના બંધ કરનાર વીતરાગ છઠ્ઠુમસ્થના પણ કહ્યા . છે. (વિદ્ પ ધારણ નું મંતે ! સગોળી મચયેવજિલ્લા વીસદા ફળત્તt?) હે ભદન્ત ! એક પ્રકારના કના બંધ કરનાર સચાગી ભવસ્થ કેવળજ્ઞાનીના કેટલા પરીષા કહ્યા છે ? “ નોચમા ! ” હે ગૌતમ એક પ્રકારના કર્મોના અધ કરનાર સચેાગી ભવસ્થ કેવળજ્ઞાનીના (પાલ પીલા નન્ના ) અગિ યાર પરીષહેા કહ્યા છે. (નવપુળ વેડ્ ) પરન્તુ તે એક સાથે નવ પરીષ હાનું જ વેદન કરે છે. ( વૈશ્વ ના વિવધÆ ) બાકીનું સમસ્ત કથન ૬ છ પ્રકારના કર્મોના બંધ કરનાર જીવના કથન પ્રમાણે સમજવું (અત્ર ધારણ णं भवे ! अजोगिभवत्थ केवलिस कह परीबा વળત્તા ?) હે ભદન્ત કમ મધ રહિત અયાગી ભવસ્થ કેવલીના કેટલા પરીષહેા કહ્યા છે ? ( પોયમા ! ) હૈ ગૌતમ ! કર્મ બંધ રહિત અયાગી ભવસ્થ કૈવલીના ( ( एक्कारस परीसहा જ્ન્ના) અગિયાર પરીષહા કહ્યા છે, (નવત્તુળ વેડ્ ) પરન્તુ તેઓ એક સાથે નવ પરીષહાનું વેદન કરે છે. (જ્ઞ' સમચં સૌયલિક્વેલ્ડ, નો સં समयं उसिणपरीसहं वेएइ, जं समयं उसिणपरीसह वेएइ, नो त समय सीयपरीसह वेएइ, जं समयं चरियापरीसहं वेएर, नो तं समयं सेज्जापरीसहं वेएइ, એ સમય સેનાીસ ્ વે, તો તે સમયે ચરિયાવીસરૂંવેરૂ) કારણ કે જે સમયે તેઓ શીતપરીષનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણુપરીષહનું વેદન કરતા નથી, અને જે સમયે ઉષ્ણુપરીષહેતુ વેદન કરે છે, તે સમયે શીતપરીબહેનું વેદન કરતા નથી. અને જ્યારે તેઓ ચર્ચાપરીષહનું વેદન કરે છે, ત્યારે શય્યાપરીષહનું વેદન કરતા નથી, અને જ્યારે તે શમ્યા પરીષહનું વેદન કરે છે, ત્યારે ચર્ચાપરીષહનું વેદન કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–પહેલાના પ્રકરણમાં કર્મવકતવ્યતાની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે તે કર્મોમાં યથાયોગ્ય પરીષહેના અવતારનું (સમાવેશનું) નિરૂપણ કરવા નિમિત્ત સૂત્રકાર અહીં કર્મ પ્રકૃતિ અને પરીષહેનું વર્ણન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“ અંતે ! જwહી વઇuraો ?” હે ભદન્ત ! સાવઘાનુષ્ઠાનરૂપ કર્મપ્રકૃતિ કેટલી કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ! “અz wwજરીમો પૂorછો” કર્મપ્રકુતિયો આઠ કહી છે. “ નET » જે આ પ્રમાણે છે-“જાનાળિvi જાવ તારાં ” જ્ઞાનાવરણીય, દર્શનાવરીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. ગૌતમસ્વામીને પ્રશ્ન-“a si મતે ! vtta gora?” હે ભદન્ત! પરીષહ કેટલા કહ્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ! “ જાય ST જળat” પરીષહે બાવીશ કહ્યા છે. પરીષહ શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે छ-" परितः-समन्तात् स्वहेतुभिः उदीरिता मार्गाच्यवन कर्मनिर्जरार्थ साधुभिः સાતે તિ જહા ” સાધુઓ દ્વારા જે માર્ગથી ચુત ન થવાને નિમિત્તે નિર્જરાને નિમિત્ત બધી તરફથી પિતાના હેતુઓ દ્વારા ઉદરિત કરીને સહન કરવાને એગ્ય હોય, તેમનું નામ પરીષહ છે. “સં =ા” તે પરીષહે નીચે પ્રમાણે છે-“જિfછાપરી રાજ વં દે” જિuત્સાપરીષહ (લધાપરીષહ) પિપાસા (તૃષા) પરીષહ, યાવત્ દર્શનપરીષહ સુધા અને તૃષાની ગમે તેટલી વેદના હોય છતાં પણ અંગીકાર કરેલી મર્યાદાની વિરૂદ્ધ આહાર પાણી નહીં લેતાં સમભાવપૂર્વક એવી વેદનાઓને સહન કરવી તેનું નામ સુધાપરીષહ અને તૃષાપરીષહ છે આ પરીષહેને સહન કરવાને ભાવ તપસંયમની વૃદ્ધિ કરવાને માટે થાય છે. તેથી મેલાભિલાષી માધુઓ અનેષણય–અપ્રાસુક આહાર, પણને પરિત્યાગ કરીને તેના કારણે ઉદ્ભવતી વેદનાઓને શાન્તિપૂર્વક સહન કર્યા કરે છે. અહીં “ર” (યાવત) પદથી નીચેના પરીષહ ગ્રહણ કરવામાં આવ્યા છે-શીતપરીષહ, ઉષ્ણુ પરીષહ, દંશમશકપરીષહ, અચલપરીષહ, અરતિપરીષહ, સ્ત્રી પરીષહ, ચર્યાપરીષહ, નૈધિકીપરીષહ, શય્યાપરીષહ, આક્રોશપરીપહ, વઘપરીષહ, યાચનાપરીષહ, અલાભપરીષહ, રેગપરીષહ, તૃણસ્પર્શ પરીષહ મલપરીષહ, સત્કારપુરસ્કાર પરીષહ, પ્રજ્ઞાપરીષહ, જ્ઞાનપરીષહ અને દર્શનપરીવહ “રિસ પs;” આ ભાવવ્યુત્પત્તિ અનુસાર દુઃખાદિને સહન કરવા તેનું નામ પરીષહ છે. “પરીષહ્યન્ત પરીષહઆ પ્રમાણે વ્યુત્પત્તિ કરવામાં આવે ત્યારે ક્ષુધા આદિ પિતે જ પરીષહરૂપ બની જાય છે. બુભક્ષા (સુધા, ભૂખ) જન્ય દુઃખને સહન કરવું તેનું નામ બુભક્ષાપરીષહ છે. તૃષા જન્ય દુઃખને સહન કરવું તેનું નામ પિપાસાપરીષહ છે. ઠંડી અને ગરમીને લીધે ગમે તેટલી મુશ્કેલી પડે, છતાં પણ તેમના નિવારણ માટે અગ્નિસ્નાન આદિ કેઈ પણ અકથ્ય વસ્તુનું સેવન કર્યા વિના સમભાવપૂર્વક તે વેદનાઓને સહન કરવી તેનું નામ અનુક્રમે શીત અને ઉષ્ણપરીષહ છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ જૂ, માકડ, માખી આદિ ચતુરિન્દ્રિય જીવાને દશમશક કહે છે. એવાં જીવા તથા ડાંસ, મચ્છર આદિ વાના ઉપદ્રવ થાય ત્યારે ખિન્ન ન થતા, તેના ત્રાસને સમભાવ પૂર્વક સહન કરવા તેનું નામ દશમશક પરીષહ છે. દશમશકને પરીષહ ગણવાનું કારણ એ છે કે તેએ શરીરમાં કષ્ટ ઉત્પન્ન કરે છે, છતાં પણ તેમને ભગાડવા નહી, તેમના ભય ન રાખવા, તેમના ઉપર દ્વેષ ન કરવા અને તેમના દ્વારા ઉત્પાદિત કષ્ટને શાંતિથી સહન કરવું તેનું નામ જ દૅશમશકે પરીષહુ છે. “ અચેલ ” એટલે વજ્રના અભાવ હાય છે. સ્થવિર કલ્પિએ જીણુ, ખંડિત, અલ્પમૂલ્યવાળા અને પ્રમાણૢાપેત વસ્ત્ર રાખે છે. છતાં પણ તેમને અચેલ જ ગણવામાં આવે છે. અને તે પ્રકારના પરીષહુને અચેલ પરીષહ કહે છે મેાહનીય જન્ય માનસિક વિકારનું નામ રતિ છે, તે તેને પ્રસંગ આવી પડે ત્યારે તેમાં રતિ-રુચિ રાખ્યા વિના ધૈય`પૂર્ણાંક તેને સહન કરવી તેનું નામ અતિપરીષહ છે. સાધક પુરુષ કે સ્ત્રીએ પેાતાની સાધનામાં વિજા તીય આકર્ષણથી લલચાવું જોઈએ નહી. તેમણે મૈથુન સેવનને ત્યાગ કરવા જોઈએ-બ્રહ્મચય પાળવું જોઇએ તેનું નામ જ સ્રીપરીષહ છે. અંગીકાર કરેલા ધર્માં જીવનને પુષ્ટ કરવાને માટે અસંગ ખનીને જુદાં જુદાં સ્થાનામાં-ગામ, નગર આદિમાં વિહાર કરવા-તેમાં નિયતવાસ ન સ્વીકારવા તેનું નામ ચર્ચો પરીષહ છે. શૂન્યાગાર ( સૂનાં ઘર ) આદિ રૂપ સ્વાધ્યાય ભૂમિને નૈષધિકી કહે છે-તેને સહન કરવું એટલે કે સાધનાને અનુકૂળ એકાન્ત સ્થાનમાં મર્યાંદિત સમય સુધી આસન જમાવીને બેઠા હૈાય ત્યારે ભયને પ્રસંગ આવી પડે તે તેને બિલકુલ નિર્ભય બનીને સહી લેવા તેનું નામ નૈષધિકી પરીષહુ છે. કામળ કે કઠિન, ઊંચી કે નીચી, સહજ ભાવે જેવી મળે એવી જગ્યામાં સમભાવપૂર્વક રહેવું તેનું નામ શય્યાપરીષહુ છે. કાઈ પણ વ્યક્તિ ગાળા દે, અપ્રિય અને કઠોર વચન સ'ભળાવે, તે તેને સત્કાર સમાન ગણીને સહન કરી લેવા તેનું નામ આક્રોશ--પરિષદ્ધ છે. કાઇ પણ ઋક્તિ લાકડી આદિ વડે માર મારે, તે પણ તેને આનંદપૂર્વક સહન કરવા તેનું નામ વધપરીષહ છે. ભિક્ષામાં માન-અપમાનનેા વિચાર ન કરવા એટલે કે દીન ભાવ કે અભિમાન રાખ્યા વિના માત્ર સમયયાત્રાના નિભાવ અર્થે યાચકવૃત્તિ સ્વીકારવી તેનું નામ યાચના પરીષહ છે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેા દીનતા નહી કરવી, પ્રાપ્તિના અભાવને સહન કરવેા, અભીષ્ટ વસ્તુ ન મળે તેા પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિને જ સાચુ' તપ માનવું અને તેમાંજ સતાષ માનવા તેનું નામ અલાલ પરીષહ છે. રાગ-રાગજન્ય પીડાને સહન કરવી, ચિકિત્સા કરાવવાના ભાવ ન રાખવા એટલે કે રાગજન્ય પીડાને વ્યાકુલ થયા વિના સમભાવપૂર્ણાંક સહન કરવી તેનું નામ રાગપરીષહ છે. તૃણુ કુશાદિકાના સ્પજન્ય દુઃખને સમતાપૂર્ણાંક સહન કરવું-એટલે કે સ`થારામાં અથવા તેા અન્યત્ર તૃણાદિની તીક્ષ્ણતા કે કઠારતાના અનુભવ કરવા પડે, તે તે સમયે મૃદુશાનું સેવન કરતા હાઈએ તેવા ભાવ રાખવે તેનું નામ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ તૃણસ્પર્શ–પરીષહ છે. જલ્લ પરિષહમાં જલ્લ શબ્દ મળ (મેલ) વાચક છે. શરીરે લાગેલા મેલ જન્ય દુઃખને સહન કરવું. શરીર પર ગમે તેટલે મેલ લાગેલ હોય, તે પણ ચિત્તમાં વિક્ષેભ થવા ન દે અને થોડા સ્નાનની કે વધારે સ્નાનની ઈચ્છા નહીં કરવી–સ્નાનને બિલકુલ પરિત્યાગ કરે તેને નામ મલ-જલ પરીષહ છે. જલ શબ્દ ગામઠી શબ્દ છે અને તે મિલ શબ્દને વાચક છે. વસાદિ દ્વારા સત્કાર કરવામાં આવે અને રાજા આદિ દ્વારા અભ્યત્થાન આદિ ૩ સન્માન કરવામાં આવે તે ફૂલાઈ જવું નહીં, અને સત્કાર પુરસ્કાર ન થાય તે ખિન્ન ન થવું તેનું નામ સત્કારપુરરકાર પરીષ છે. સત્કારપુરરકાર પરીષહ ઉપર જેમણે વિજય મેળવ્યા છે એવાં સાધુઓ સ્વપ્નમાં પણ સત્કારપુરસ્કાર ની કામના કરતા નથી. મતિજ્ઞાન-વિશેષરૂપ પ્રજ્ઞાચમત્કારિણી બુદ્ધિને ગર્વ ન કરવો અને તે ન હોય તે મનમાં દુઃખ ન માનવું તેનું નામ પ્રજ્ઞાપરીષહ છે. અત્યાદિ જ્ઞાનરૂપ બુદ્ધિની વિશિષ્ટતાના સદ્દભાવમાં પણ તેનું અભિમાન ન કરવું, અને તે ન હોય તે પિતાને હીન ન માન તેનું નામ નાનપરીષહ છે. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી અંગીકાર કરેલે ત્યાગ નિષ્ફળ જત જણાય ત્યારે પણ વિવેકથી શ્રદ્ધામાં અડગતા રાખવી-શ્રદ્ધાને બિલકુલ ડગવા ન દેવી. અશ્રદ્ધારૂપ પરિણામ હોવા ન દેવું, તેનું નામ દર્શનપરીષહ છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ggi મતે ! જારી પરીક્ષા ફg Hવચડીઓ મોતિ” હે ભદન્ત ! આજે બાવીશ પરીષહ કહ્યા છે, તેમને સમાવેશ કઈ પ્રકૃતિમાં થાય છે. મહાવીર પ્રભુનો ઉત્તર-“જોયા! ” હે ગૌતમ ! “ઘણું જયલીલુ ત્તિ €” તે બાવીશ પરીષહને સમાવેશ ચાર કમપ્રકૃતિયોમાં થાય છે “ નાવળિો , વેચા, મોળ, તરારૂપ” (૧) જ્ઞાનાવરણીય કર્મમાં (૨) વેદનીયકર્મમાં (૩) મેહનીય કર્મમાં અને (૪) અંતરાય કર્મમાં તે ૨૨ બાવીશ પરીષહોને સમાવેશ થાય છે. - ગૌતમસ્વામીને પ્રશ્ન–“નાણાવરબિન્નેવં કંસે મે ઘ vઠ્ઠા મોચાંતિ ?” હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહને સમાવેશ થાય છે? એટલે કે જ્ઞાનવરણીય કર્મના ઉદયમાં કેટલા પરીષહે હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“હો રહા સમોવરિ-રં ” હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મમાં નીચે પ્રમાણે બે પરીષહાને સમાવેશ છે-“TUMારી. નાળva” (૧) પ્રજ્ઞાપરીષહ અને (૨) જ્ઞાનપરીષહુ પ્રજ્ઞાપરીષહ મતિજ્ઞાનાવરણરૂપ જ્ઞાનાવરણમાં સમાવૃષ્ટ થાય છે. તેને સમાવેશ પ્રજ્ઞાના અભાવને અનુલક્ષી સમજવો જોઈએ. કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પ્રજ્ઞાને અભાવ સંભવિત હોય છે તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “ પ્રજ્ઞાના અભાવમાં દીનતાને ત્યાગ કરવો જોઈએ અને તેના ભાવમાં માનને ત્યાગ શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ કરવા જોઇએ ” આ કથન ચારિત્રમેહનીયના ક્ષાપશમ આદિની અપેક્ષાએ થયું છે એમ સમજવું. કારણ કે સહન કરવા આદિ રૂપ જે આચરણુ થાય છે તે ચારિત્ર માહનીય કમના ક્ષાપશમ આદિથી થાય છે. જ્ઞાનપરીષહુને સમાવેશ મલ્યાદિ જ્ઞાનાવરણમાં થાય છે. '' ગૌતમસ્વામીના પ્રશ્ન-‘“ વેચજ્ઞેિળ મતે ! જ્મેર પીવા પ્રમોચકૃત્તિ ? ” હે ભદન્ત ! વેદનીયક માં કેટલા પરીષહેાને સમાવેશ થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર- ‘ નોયમાં ! હે ગૌતમ ! एक्कारसपरसहा સમોચરત્તિ ” વેદનીય કર્મોમાં ૧૧ પરીષહાને સમાવેશ થાય છે—એટલે કે વેદ્યનીય કર્મના ઉદયમાં ૧૧ પરીષહા હૈાય છે “ ત ના તે ૧૧ પરીષહો નીચે પ્રમાણે છે-“ પંચેવ શ્રાળુપુથ્વી, રિચા, સૈજ્ઞા, વઢે ચ, તેતે ચ, તળાપ્રગટ્ટમેવ ચ રલવેનિĒનિ' પહેલાં પાંચ પરીષહો એટલે કે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ અને દશમશક તથા ચર્ચા, શય્યા, વધ, રાગ, તૃણુસ્પ અને મલ, આ ૧૧ અગિયાર પરીષહેાના વેદનીય કમમાં સમાવેશ થાય છે. આ પરીષહોમાં જે પીડા થાય છે તે વેદનીય કમજન્ય હાય છે. તથા તે પીડાને જે સહન કરવી પડે છે તે ચારિત્ર માહનીય કમને ક્ષયાપશમાઢિ થવાથી જ સહન કરવી પડે છે. કારણ કે સહન કરવું' એ ચારિત્રરૂપ હૈય છે. ચર્યાદિકના અર્થ પહેલા આપી દેવામાં આવ્યા છે ܙܕ (" एगे दंसणपरीस ગૌતમસ્વામીને પ્રશ્ન-૮ કળમોન્ગેિનું મતે! જમ્મૂ વંતિ ?” હે ભદ્દત ! દન મેાહનીય ક`માં કેટલા પરીષહેાના મહાવીર પ્રભુને ઉત્તર- ગોચમા ! '' હે ગૌતમ ! સમોયર ?” દનમેહની ક`માં એક દન પરીષહના સમાવેશ થાય છે, કારણ કે દર્શન તત્ત્વશ્રદ્ધાનરૂપ હાય છે. તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શન મેહનીય કમ ના ક્ષાપશમાદિ થાય ત્યારે થાય છે. દનમાહનીયના ઉદય થતા તે તત્ત્વશ્ર દ્વાનરૂપ દર્શન થતું નથી. તેથી દશનમાનીય ક માં દનપરીષહના સમાવેશ કરવામાં આવ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—‹ વૃત્તિમૌનિન્ગેાં મતે ! જન્મે વીસહા સોય 'ત્તિ ? ” હું ભન્ત ! ચારિત્રમેાહનીય કર્મોમાં કેટલા પરિષહાના સમાવેશ થાય છે ? << * મહાવીર પ્રભુના ઉત્તર-‘“ ગોયમા !’’હું ગૌતમ ! सत्त परीसहा समा 'તિ ” ચારિત્રમેાહનીય ક`માં નીચે પ્રમાણે સાત પરીષહેાના સમાવેશ થાય छे–“ अरती, अचेल, इत्थी, निसीहिया जायणा य अक्कोसे सक्कारपुरस्कारे વૃત્તિમોમિયો તે ” અરતિ, અચલ, સ્ત્રી, નષેાધકી, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર. આ સાત પરિષહેામાંના-અતિ પરીષહને સમાવેશ માહ નીયમાં થાય છે કારણ કે અતિ અતિમહનીયજન્ય હાય છે. અરૌલ પરી. ષહને સમાવેશ લજ્જાની અપેક્ષાએ જુગુપ્સામેાહનીયમાં થાય છે. સ્રીપરીષહુના પુરુષવેદ માહનીયમાં અને સ્ત્રીની અપેક્ષાએ પુરુષ પરીષહના સ્રીવેદ માહ. નીચમાં સમાવેશ થાય છે. કારણ કે પુરુષ પરીષહુ સ્રી આદિની અભિલાષા શ્રી ભગવતી સૂત્ર : ૭ ય પરીવહા રો સમાવેશ થાય છે ? ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ રૂપ હોય છે. નૈધિકી પરીષહને સમાવેશ ઉપસર્ગ, બાધા અને ભયની અપેક્ષાએ ભયમેહનીયમાં થાય છે. યાચના પરિષહને દુષ્કરત્વની અપેક્ષાએ માનમોહનીયમાં સમાવેશ થાય છે. કોત્પત્તિની અપેક્ષાએ આક્રોશ પરીષહનો માનમોહનીયમાં અને મત્પતિની અપેક્ષાએ સત્કાર પુરસ્કાર પરિષહને પણ માનમોહનીયમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે સાત પરિષહોને સમાવેશ સામાન્ય રીતે ચારિત્ર મોહનીયમાં થાય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સંતરાફg of મંતે ! #મે પરીક્ષા સમોચરિ?” હે ભદન્ત ! અંતરાય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “મોચમા ! ” હે ગૌતમ! (ાજે રામ રિલદ્દે સમોચારૂ) અન્તરાય કર્મમાં એક અલાભ પરીષહને જ સમાવેશ થાય છે. અહીં અન્તરાયને લાભાન્તરરાય રૂ૫ સમજવો. કારણ કે લાભાન્તરાયના ઉદય વખતે જ લાભનો અભાવ રહે છે. આ પરીષહ સહવો તે ચારિત્ર મેહનીયના ક્ષપશમ રૂપ હોય છે. હવે સૂત્રકાર બંધસ્થાનની અપેક્ષાએ પરીષહની પ્રરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – ( સત્તવિવંધn ii મતે ! રુ પરીણg gUUત્તા ?) હે ભદન્ત ! આયુકર્મ સિવાયના સાત કર્મોને બંધ કરનાર જીવના કેટલા પરીષહ કહ્યા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા ! વાવીસ પત્તા) હે ગૌતમ એવા જીવના ૨૨ બાવીશ પરીષહ કહ્યા છે. પરંતુ (વાં પુજન gફ) તે ૨૦ વીસનું જ વેદના એક સાથે જ કરે છે. કારણ કે (૬ વમાં પીપરીત વેરૂ) જે સમયે તે શીતપરીષહનું વેદન કરે છે, ( તં સમર્થ રજિળપરીક્ષદું વેઇટુ) જે સમયે તે ઉષ્ણપરીષહનું વેદન કરતું નથી, કારણ કે શીત અને ઉષ્ણુતા વચ્ચે પરસ્પર અત્યન્ત વિરોધ હોય છે. તેથી તે બન્નેનું એક સાથે વેદના થવું સંભવિત નથી. તથા ( જયં વણિનારીરહું વેદ) જે સમયે તે ઉણપરીષહનું વેદન કરે છે, (બો તં સમર્થં સચવરત વેદ) તે સમયે શીતપરીષહનું વેદન કરતું નથી. તથા (= સમચં વિચારી g૬, ળો રં સમર્થ નિરીદુચા પીછું વે) જે સમયે ચર્યાપરીષહનું વેદન થાય છે, તે સમયે નૈધિકી પરીષહનું વદન થતું નથી. ( = સમર્થ નિરીણિયા ઘણી વે, જે તે સમયે પરિવારીક વેરૂ) જે સમયે નૈધિકી પરીષ હનું વેદના થાય છે. તે સમયે ચર્યાપરીષહનું વેદન થતું નથી. ગ્રામ, નગર આદિ માં વિચરણ કરવું તેનું નામ ચર્યા છે. નગર, ગ્રામ આદિમાં માસકલ્પ આદિને સ્વીકાર કર્યો હોય એવા સાધુ સ્વાધ્યાય આદિને નિમિત્તે શામાંથી ઉતરીને એકાત ઉપાશ્રયમાં જઈને મર્યાદિત સમય સુધી આસન જમા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ વીને બેસી જાય તેનું નામ નધિકીપરીષહ છે. આ બનને વિહાર અને અવસ્થાન રૂપ હોવાથી (ચર્યા વિહારરૂપ છે અને નિધિની અવસ્થાનરૂપ છે) પરસ્પરમાં વિરોધ છે. તે કારણે તે બન્ને એક સાથે સંભવી શકતા નથી. આ રીતે શીત, ઉષ્ણ, ચર્યા અને નૈધિકી, એ ચારમાંથી એક સાથે બે પરીજહોનું જ વેદના થાય છે, તેથી જ વીસ પરીષહેનું એક સાથે વેદના થાય છે, એવું કહેવામાં આવ્યું છે. | (gવં લાતૂવિવંધારણ વિ) સપ્તવિધ કર્મબંધકની જેમ આયુ સહિત અષ્ટવિધ કર્મોને બંધ કરનાર જીવના પણ ૨૨ બાવીશ પરીષહે કહ્યા છે, પરન્તુ એ જીવ પણ એક સાથે ૨૦ વીસ પરીષહાનું જ વેદન કરે છે, હશે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- (ઝરિનg કંપારણ તે ! પાછ૩મથક્સ વરૂ પીનg gov?) હે ભદન્ત ! જે ઝવ આય અને મેહ સિવાયના છ પ્રકારના કર્મોને બંધક હોય છે-સૂક્ષમ સંપરાયગુણસ્થાનવતી હોય છે–તે સૂક્ષમ ભકષાયવાળે હોવાથી સરાગ હોય છે અને કેવળજ્ઞાનની ઉત્પત્તિથી રહિત હોવાથી છદ્મસ્થ હોય છે-તે એવા પ્રકારના કર્મના બંધક સરાગ છદ્મસ્થ જીવના કેટલા પરીષહ કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(નોરમા !) હે ગૌતમ ! (વોત્તરીના પત્તા?) એવા જીવના ૧૪ પરીષહે હોય છે, પરન્તુ (વાસ પુળ વેપ) તે બાર પરીષહોનું એક સાથે વેદન કરે છે. મોહનીય કર્મના બે ભેદ કહ્યા છે–(૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય તેમાંથી દર્શનમોહનીય નિમિત્તક એક દર્શનપરીષહ અને ચારિત્રમેહનીય નિમિત્તક સાત પરીષહને અહીં અભાવ હોય છે. જો કે આ ગુણસ્થાનમાં મેહનું અસ્તિત્વ હોય છે, પણ તે એટલું અલ્પ હોય છે કે અહીં તેનું અસ્તિત્વ નહીં જેવું જ હોય છે, તે કારણે મોહજન્ય આઠ પરીષહોને અહીં અભાવ હોય છે અને બાકીના ૧૪ પરીષહના જ સદ્ભાવ હોય છે. વળી ૧૪ પરીષહના સદ્દભાવ છેવા છતાં એક સાથે વેદન તે ૧૨ પરીષહોનું જ થાય છે. તેનું કારણ એ છે કે (લં સમર્થં સીપરીત વેરૂ, ળો રં સમગં ઉણપરી વેug) તે સરાગ છદ્મસ્થ જે સમયે શીતપરીષહ વેદન કરે છે. તે સમયે તે ઉણપરીષહનું વેદન કરતું નથી, તથા (સમગં કવિપરીણું વેબ્સ, નો તે તમાં સી રે ) જે સમયે ઉણપરીષહ વેદન કરે છે, તે સમયે તે શીતપરીષહનું વેતન કરતું નથી. (૬ समय चरियापरीसह वेएइ, णो त समय सेज्जापरीसह वेएइ, जौं समयं શેકનારો હું વે, જો તે સમચં વરિયાપુરી વેર) જે સમયે તે ચર્યોપરીષહનું દાન કરે છે, તે સમયે તે શાપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે શય્યા પરીષહ વેદન કરે છે, તે સમયે તે ચર્ચાપરીષહનું વેદન કરતું નથી. કારણ કે શીત અને ઉષ્ણુતાની જેમ તથા વિહાર અને અવસ્થાનની જેમ ચર્યા અને શય્યા, એ બને વિરોધી શબ્દ હેવાથી તે બન્નેનું એક સાથે અસ્તિત્વ સંભવી શકતું નથી. આ રીતે શીત, ઉષ્ણ, ચર્યા, અને શમ્યા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ એ ચાર પરીષહોમાંથી એક જ સમયે બે પરીષહનું જ વેદના થઈ શકે છે, તે કારણે અહીં એવું કહ્યું છે કે તે એક સાથે ૧૨ પરીષહાનું જ વેદન કરે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(giાવિદ્યાસ ને મને ! વીરા ઉમરથદ્ધ વર્દી પuત્તા ?) હે ભદન્ત ! જે જીવ એક પ્રકારના કર્મને બંધક હોય છે એવા ઉપશાન્ત મહવાળા જીવના એને વીતરાગ છદ્મસ્થના કેટલા પરીષહ કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-( ઇવ વેવ નવ ઇન્નિષTw of) છ પ્રકારના કર્મના બંધક જેવું જ કથન અહીં પણ સમજવું. જે પ્રકારે છ પ્રકારના કર્મના બંધક જીવના ક્ષુધા, પિપાસા. શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા પ્રજ્ઞા, જ્ઞાન અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરીષહ કહ્યા છે. અને મોહના અભાવને લીધે દર્શનપરીષહ અરતિપરીષહ, સ્ત્રી પરીષહ, નધિ. કીપરીષહ, યાચનાપરીષહ, આકાશપરીષહ અને સત્કારપુરસ્કાર પરીષહ, આ આઠ પરીષહેને તેમનામાં અભાવ કહ્યો છે. એ જ પ્રમાણે ફકત એક જ કમના (વેદનીય કર્મને) બંધક વીતરાગ છમસ્થ-ઉપશાન્ત મોહવાળા અને ક્ષીણ મોહવાળા જીવના પણ ૧૪ પરીષહ હોય છે તેમનામાં પણ મોહજન્ય આઠ પરીષહોને સદભાવ હોતો નથી. તેઓ પણ શીત, ઉષ્ણ, ચર્યા અને શયા, એ ચાર પરીષહમાંથી એક સમયે બે પરીષહોનું જ વેદન કરે છે. આ રીતે તેઓ એક સાથે ૧૨ પરીષહેનું જ વેદન કરે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(grવિવંધારણ મેસે! કોમિવસ્થા હું પરીણg guત્તા) હે ભદન્ત ! એક પ્રકારના કર્મના બંધક એવા સગી ભવસ્થ કેવલી જીવના કેટલા પરીષહ કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-(જોરમાં રહ્યા પછmત્તા ?) હે ગૌતમ! વેદનીય કમને બંધ કરતા તે તેરમાં ગુણસ્થાનવતી સોગી ભવસ્થ કેવલીના ૧૧ પરીષહ કહ્યા છે, પણ એ જીવ એક સાથે ૯ નવ પરીષહનું જ વેદન કરે છે, કારણ કે શીત, ઉષ્ણ, ચર્યા અને શય્યા, એ ચાર પરીષહોનું જ એક સાથે વેદના થાય છે. એજ વાતને (૨૪ ના છત્રિરંધાત) આ સૂત્ર દ્વારા સમજાવવામાં આવી છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-( શાહ of મેતે ! કોનિમવસ્થવર્જિત પરું પરીક્ષા પછાત્તા?) હે ભદન્ત ! અગી ભવસ્થ અબંધક કેવલીના કેટલા પ્રકાર કહ્યા છે. ? મહાવીર પ્રભુને ઉત્તર-(7ોયમા !) હે ગૌતમ ! (પ્રથા સારી પumar ) અયોગી ભવસ્થ અબંધક કેવલીના ૧૧ પરીષહો કહ્યા છે. પરન્ત (નવ ગુણ gg ) તે નવ પરીષહોનું વેદન કરે છે. તેનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે કે-“= સમર્થ સારી રહ્યું વેરૂ, જો તે સમાં નિપરિષહું તેણg,” जं समय उसिण परिसह वेएइ, नो त समय सीयपरीसह वेएइ, जौं समय શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ चरिया परिसह देएइ, णो त समय सेजापरीसह वेएइ, जौं समय सेज्जापरी , તે પાચં વરિયાલિટું વેu” ચૌદમાં ગુણસ્થાનવત, અબંધક અગી ભવસ્થ કેવલી જ્યારે શીત પરીષહનું વેદન કરે છે, ત્યારે ઉષ્ણપરીષહનું વેદન કરતા નથી. તથા જ્યારે તેઓ ઉષ્ણપરીષહનું વેદન કરે છે, ત્યારે શીતપરીષહનું વેદન કરતા નથી. તથા જ્યારે તેઓ ચર્યાપરીષહનું વેદન કરે છે, ત્યારે શવ્યાપરીષહનું વેદન કરતા નથી, તથા જ્યારે તેઓ શમ્યા પરીષહનું વેદન કરે છે, ત્યારે ચર્ચાપરીષહનું વેદન કરતા નથી. કારણ કે વિહાર અને અવસ્થાન, એ બનેમાં વિરોધ હોવાથી તે બને પરીષહ એક સાથે હોઈ શકતા નથી. આ રીતે શીત, ઉષ્ણતા, ચર્યા અને શમ્યા, એ ચાર પરીપહેમાંથી એક સાથે બે પરિષહનું જ વેદન થઈ શકતું હોવાથી અહીં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ એક સાથે નવ પરીષહાનું વેદન કરે છે. જે સૂ. ૫ ઉષ્ણપરીષહ કે હેતુભૂત સૂર્ય કા નિરૂપણ ઉષ્ણપરીષહના કારણરૂપ સૂર્યની વક્તવ્યતા(जंबुद्दीवेणं भंते ! दीवे सूरिया उगगमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति ) હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્યો ઉદય થવાને સમયે દૂર હોવા છતાં પણ મૂળમાં (પાસે ) દેખાય છે, (મન્નતિય યુદુત્તર મૂછે ય ચ વિનંતિ) મધ્યાહનકાળે પાસે હોવા છતાં પણ દૂર દેખાય છે, (અસ્થમમુહરિ રે જ મૂકે ૨ વીતિ ) અને અસ્ત થવાને સમયે દૂર હોવા છતાં પણ શું પાસે દેખાય છે? (हता, गोयमा ! जबूहीवेणं दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य तचेव ઝાવ કરથમમુહૂંતિ રથ મૂછે સિંતિ ) હા, ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉદય પામતી વખતે દૂર હોવા છતાં પણ પાસે દેખાય છે, મધ્યાહ્નકાળે પાસે હોવા છતાં પણ દર દેખાય છે અને અસ્ત પામતી વખતે દૂર હોવા છતાં પણ પાસે દેખાય છે. (जबुहीवेणं भंते ! दीवे सूरिया उग्गभणमुहुर्तसि मज्ज्ञति य मुहुत्तसि य ત્યમમુહૂરંસિ ચ સવથ સમા વૉvi?) હે ભદન્ત જમ્બુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉદય સમયે, મધ્યાહ્નકાળે તથા અસ્તકાળે શું સર્વત્ર સમાન ઊંચાઈએ હોય છે? દૂતા જોયા!) હા, ગૌતમ ! (જુદી રીતે રિયા સામા કાર કુદi ) જંબુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉદય થતી વખતે મધ્યાહ્નકાળે તથા અસ્ત સમયે સર્વત્ર સમાન ઊંચાઈએ હોય છે. (જરૂi મંતે ! કુદીરે दीवे सूरिया उगमणमुहुर्तसि य मज्झति य मुहुत्तंसि य, अस्थमणमुहुत्तंसि य मूले जाव उच्चत्तेणं से केणं खाइ अटेणं भंते ! एवं वुच्चइ, जबुद्दीवेणं दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य, मूले य दीसंति जाव अत्थमणमुहत्तंसि दूरे य, मुले य નીતિ?) હે ભદન્ત ! જંબૂદ્વીપ નામના બે દ્વીપમાં બે સૂર્ય ઉદય પામતી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ વખતે મધ્યાહ્નકાળે. અને અસ્ત પામતી વખતે (યાવતુ) ઊંચાઈની અપેક્ષાએ સમાન હોય છે, તે હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જંબુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉદય થતી વખતે દૂર હોવા છતાં પણ પાસે દેખાય છે, મધ્યાહ્નકાળે પાસે હોવા છતાં દર દેખાય છે અને અસ્તકાળે કર હોવા છતાં પાસે દેખાય છે? (गोयमा ! लेन्सापडिघाएणं उग्गमणमुहुर्तमि दूरे य, मूले य दीसंति, लेस्सा. भितावेणं मज्ज्ञतिय मुहुत्तंसि मूले य दूरे य दीसंति, लेस्सापडिघाएणं अत्थ मणमुहुतसि दूरे य, मूले य दीस ति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंबुद्दीवेणं दीवे सूरिया उगमण मुहुत्तंसि दूरे य, मूले य, दीसात जाव अत्थमण जाव दीमति) હે ગૌતમ ! લેડ્યા (તેજ ) ના પ્રતિઘાતથી ઉદયકાળે બે સૂર્ય દૂર હોવા છતાં પાસે દેખાય છે, તથા લેગ (તેજ) ના અભિતાપથી મધ્યાહ્નકાળે તેઓ પાસે હોવા છતાં દૂર દેખાય છે અને લેસ્થાના પ્રતિઘાતથી અસ્તકાળે તેઓ દર હોવા છતાં પણ પાસે દેખાય છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જબૂદ્વીપ તેમના દ્વીપમાં બે સૂર્ય ઉદયકાળ દૂર હોવા છતાં પાસે દેખાય છે. મધ્યાહ્નકાળે પાસે હોવા છતાં દર દેખાય છે અને અસ્તકાળ દૂર હોવા છતાં પાસે દેખાય છે. (જુદીજું મંતે તીરે ભૂરિયા ઇ તીર્ચ રિં તિ, પશુપન્ન વેત્ત છિંતિ, સાચં વેત્ત $તિ ? હે ભદન્ત ! જંબુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય શું અતીત ક્ષેત્ર તરફ દેખાય છે કે વર્તમાન ક્ષેત્ર તરફ જાય છે? કે અનાગત (ભવિષ્યકાલિન) ક્ષેત્ર તરફ જાય છે? (ચમા !) હે ગૌતમ! (ા તી રેં જાતે, ઘg વેd Tદછંતિ જો અગાન વેત્ત $તિ) તેઓ અતીત ક્ષેત્ર તરફ જતા નથી, પણ વર્તમાન ક્ષેત્ર તરફ જાય છે. તેઓ અનાગત ક્ષેત્ર તરફ પણ જતા નથી. (जबहीवेणं दीवे सूरिय कि तीय खेतं ओभासंति, पडुप्पन्न' खेतं ओभासंति ગળા નં માસિ?) હે ભદન્ત ! જંબુદ્વીપમાં બે સૂર્ય અતીત (ભૂત. કાલિન) ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ४४ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( જોયા) હે ગૌતમ ! (નો તીરં રં ગોમrgત્તિલેd શોમાાંતિ, ળો અrriયં શોમાાંતિ ) તેઓ અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પણ પ્રકાશિત કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. (તેં મને ! ઈ પુદું માતંતિ, ગ, માતંતિ?) હે ભદન્ત ! તેઓ શું પૂર્ણ થયેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? (શેરમા !) હે ગૌતમ! (ઉર્દુ શોમારિ, ળો શોમાાંતિ જ્ઞા છિિાં ) તેઓ પૃષ્ટ થયેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અસ્કૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. (યાવત્ ) તેઓ છ દિશાઓને પ્રકાશિત કરે છે. (લુદ્દીન મંરે ! કી સૂચિ તીરં રં ઉન્નતિ ?) હે ભદન્ત ! જમ્બુદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે ? ઇત્યાદિ પ્રશ્નો ગ્રહણ કરવા. “દુર્વ રે નિયમ નવિ બ્રિલિં ” હે ગૌતમ ! તેઓ અતીત ક્ષેત્રને કે અનાગત ક્ષેત્રને ઉદ્યોતિત કરતા નથી, પરંતુ વર્તમાન ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે. (યાવ) તેઓ અવશ્ય છએ દિશાઓને ઉદ્યોતિત કરે છે. “ પર્વ રતિ, ઘઉં માતંતિ નવ નિયમ છિિાં) એજ પ્રમાણે તેઓ તેને તપાવે છે અને ચમકાવે છે. (યાવત) તેઓ છએ દિશાઓને અવશ્ય તપાવે છે અને ચમકાવે છે. (जबुद्दीवेणं भंते ! दीवे सूरियाणं कि तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पन्ने ત્તિ શિરિયા કન, અનng જિરિયા રૂ? હે ભદન્ત ! જ બદ્રીપમાં શું તે બે સૂર્ય અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે? કે વર્તમાન ક્ષેત્રમાં કિયા કરે છે? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? (જોયા!) તેઓ (ગો તીરે રે ક્રિડિયા કા ઘgવજો રે ઋરિવા ન, જો વાળા લેતે ફ્રિરિયા શરૂ) અતીત ક્ષેત્રમાં કિયા કરતા નથી. અનાગત ક્ષેત્રમાં પણ કિયા કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રમાં જ ક્રિયા કરે છે. (ભા મતે ! %િ પુઠ્ઠા ઝરૃ, મપુટ્ટા ઝરૂ?) હે ભદન્ત ! તેઓ શું સ્પષ્ટ ક્રિયા કરે છે, કે અપૃષ્ટ ક્રિયા કરે છે ? (જયમાં ) હે ગૌતમ ! પુ કન, નો પુઠ્ઠા વઝ, કાવ નિચમાં છરિસિં') તેઓ સ્પષ્ટ કિયા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ કરે છે, અસ્પૃષ્ટ ક્રિયા કરતા નથી. ( યાવત્ ) તેઆ છએ દિશામાં નિયમથી જ સ્પૃષ્ટ ક્રિયા કરે છે. ( जंबूद्दीवे णं भते ! दीवे सूरिया केवइयं खेत्त उडूढ तवति, केवइयं લેત્ત' દે ત`ત્તિ, છેવચં સત્ત`તિયિતવ્રત્તિ) હે ભદન્ત ! જ'બુદ્વીપમાં એ સૂર્યાં ઉપરના કેટલી ઊંચાઈના ક્ષેત્રને તપાવે છે ? નીચેના કેટલી ઊંડાઇના ક્ષેત્રને તપાવે છે? અને તિરકસની અપેક્ષાએ કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! ( ñ લોયળાચ કૂદ' તતિ, અટ્ઠારણ લોચसाई अहे तवति, सीयालीस जोयणसहस्साई दोन्नि तेवढे जोयणसए एक्कवीसं च સત્રિમાર્લોયન્નત્તિચિંતëત્તિ ) તેઓ ઊંચે ૧૦૦ યેાજન સુધીના ક્ષેત્રને તપાવે છે, નીચે ૧૮૦૦ યાજન સુધીના ક્ષેત્રને તપાવે છે અને ૪૭૨૬૩/૨૧/૬૦ ( સુડતાળીશ હજાર, ખસા તેસઠ ચેાજન અને એક ચેાજનના ૬૦ ભાગેામાંથી ૨૧ ભાગ પ્રમાણુ ) ચેાજન પ્રમાણુ તિછા ક્ષેત્રને તપાવે છે? ( अतो णं भंते ! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरियगहगणणकखसસારવા—મેળે અંતે ! તેવા જ હોવવન્નવા ? ) હે ભદન્ત ! માનુષેત્તર પતની અંદર જે ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્ર અને તારારૂપ દેવો છે, તે શુ ઉધ્વલાકમાં ઉત્પન્ન થયેલા છે ? ( જ્ઞજ્ઞાનીવામિનમે તહેવ નિવણેલું જ્ઞાન જોસેળ જીમ્નાસા ) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે કથન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન “ તેમના ઉત્પાત વિરહકાલ આછામાં ઓછે. એક સમય છે અને વધારેમાં વધારે ૬ માસને છે. ” આ કથન પર્યન્ત ગ્રહણ કરવું. ( યા ન મટે ! માળુમુત્તરક્ષ ) હે ભદન્ત ! માનુષેાત્તર પર્વતની બહાર જે ચંદ્રમા આદિ દેવો છે, તેઓ શું લેાકમાં ઉત્પન્ન થયેલા છે ? ( ના जीवाभिगमे - जाव इंदाणेणं भंते ! केवइयं कालं उबनाएणं विरहिए पण्णत्ते ? ) હૈ ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જેવું કથન જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે અહીં ગ્રહણ કરવું, ( યાવત્ ) “ હે ભદ્દન્ત ! ઇન્દ્રસ્થાન કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહયુક્ત કહ્યું છે ? ” ( ોચના ! ) હે ગૌતમ ! ( ત્ત્તાં સેવ મને ! સેવ મતે ! ત્તિ) ઈન્દ્રસ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી સમય, જોતેનું ઇમારા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ અને વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી વિરહિત કહ્યું છે. હે ભદત! આપે એવું કહ્યું એવું જ છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. ટીકાથ–પહેલાના પ્રકરણમાં પરીષહોનું નિરૂપણ કરવામાં આવી ગયું. ૨૨ પરીષહમાં જેને સમાવેશ થાય છે એવા ઉષ્ણુ-પરીષહનું પ્રતિપાદન પણ ત્યાં કરવામાં આવ્યું છે. ઉષ્ણુતાનું કારણ સૂર્ય હોવાથી હવે સૂત્રકાર અહીં સૂર્ય સંબંધી વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને એ પ્રશ્ન પૂછે છે કે “નંગૂરી જે મેતે ! રૂપિયા મળમુત્તતિ ટૂરે ૨, મૂરું જ રીલંતિ” હે ભદન્ત ! જંબૂ દ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય કહ્યા છે. તે બે સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે દૂર હોવા છતાં પણ દેખનાર મનુષ્યની અપેક્ષાઓ પાસે દેખાય છે. ઉદય અને અસ્ત પામતી વખતે તેમને જોનાર લે કે તેમને નજીકમાં દેખે છે જો કે તેઓ ખરી રીતે તે હજારે જન દૂર હોય છે. પણ તે સદ્દભૂત વિદ્યમાન) અંતરને શું દર્શક (દેખનારે ) દેખતો નથી અથવા શું જાણુતે નથી ? સમજતો નથી ? ( મતિ ચ મુત્તરિ મૂજે છે જે ૨ વીનંતિ) તથા મધ્યાહ્નકાળે સૂર્ય સમીપમાં હોવા છતાં પણ જેનારને તે જાણે કે બહુ દૂર રહેલું હોય એવું લાગે છે. ખરી રીતે મધ્યાહુને સૂર્ય જેનારના સ્થાનની અપેક્ષાએ સમીપમાં જ રહેલું હોય છે. છતાં પણ જેનારને એ ભાસ થાય છે કે સૂર્ય દૂર દૂર રહેલે છે. જો કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અસ્તકાળ કરતાં સમીપના સ્થાનમાં રહેલો હોય છે, છતાં પણ જનારને એવું લાગે છે કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અસ્તકાળ કરતાં ઊંચે સ્થાને હોય છે. જો કે સૂર્ય મધ્યાહ્નકાળે ૮૦૦ જનને અંતરે હોય છે, તે પણ ઉદયકાળ અને અસ્તકાળની અપેક્ષાએ તે તેરે હર માને છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉદય અને અસ્તિકાળે દષ્ટાના સ્થાનની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પણ તેને એવું લાગે છે કે તે તેની સમીપમાં જ છે. ઉદય અને અસ્તકાળે દૃષ્ટા હજારે યોજન દૂર રહેલા સૂર્યને જોવે છે, ત્યારે તેને એવો ભાસ થાય છે કે સૂર્ય પોતાની નજીકમાં જ છે. મધ્યાહ્ન સમયે દષ્ટાના સ્થાનની અપેક્ષાએ સૂર્ય નજીકમાં જ ( ૮૦૦ એજન દ્વર) હોય છે, છતાં પણ તેને તે હૂર હોવાને ભાસ થાય છે. ખરી રીતે તે ઉદય અને અસ્તની અપેક્ષાએ મધ્યાહ્નકાળે સૂર્ય વધારે નજીક માં હોય છે, છતાં દેખનારને મધ્યાહ્નકાળે તે વધારે દૂર લાગે છે. તેનું કારણ જાણવાના આશયથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એજ વાતને સૂત્રકારે “રથમપુદુવંતિ તૂને ૨ મસ્કે લીવંતિ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે–અસ્તકાળે સૂર્ય દૂર હોય છે પણ નજીકમાં દેખાય છે તેનું કારણ શું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“દંતા, યા ” હા, ગૌતમ! એવું જ બને છે કે (પૂરી રીતે રજૂરિયા વમળમુકુત્તરિ દૂર શ્રી ભગવતી સૂત્ર : ૭ ४७ Page #60 -------------------------------------------------------------------------- ________________ તચેવ જ્ઞાવ બક્ષ્યમળમુદ્દુસંસિ ટૂરે ચ મૂળે ચોસંતિ ) આ જબુદ્રીપ નામના દ્વીપમાં–મધ્યજ દ્રીપમાં-ઉદય પામતી વખતે દ્રાજનના સ્થાનની અપેક્ષાએ દૂર રહેલા સૂય પણ તેને સમીપમાં દેખાય છે, મધ્યાહ્નકાળે દ્રષ્ટાજનના સ્થાનની અપેક્ષાએ સમીપમાં રહેલા સૂય પણ પેાતાની પ્રતીતિની અપેક્ષાએ તેને દૂર લાગે છે, તથા અસ્તકાળે તે અને સૂર્યદ્રથનના સ્થાનની અપેક્ષાએ દૂર હોવા છતાં પણ દેખનારને તેઓ પાસે હેવાને ભાસ થાય છે. આવુ... કેમ ખને છે તે આગળ પતાવવામાં આવશે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( બંઘુીવન મળે! રે સૂરિયા કમળ મુદુત્તત્તિ મન્નત્તિય મુદુત્તત્તિ ય, યમન મુદુત્તત્તિ ચ સવ્વસ્ય સમા વત્તે ં ?) હે ભદ્દન્ત ! ખૂદ્રીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉયકાળે, મધ્યાહ્નકાળે અને અસ્તકાળે શુ સત્ર સમાન ઊંચાઈએ હોય છે ? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે બન્ને સૂર્યાની ઊંચાઈ સમભૂતલની અપેક્ષાએ શુ' ખધે ૮૦૦ યેાજનની જ છે ? 66 મહાવીર પ્રભુને જવામ- દંતા, નોચમાં ! હા, ગૌતમ! એ વાત ખરી છે કે ( પૂર્વીયેળ ફોને સૂરિયા કામળ નામ ઉચ્ચત્તેને) આ જમૂદ્રીપમાં બન્ને સૂર્ય ઉદયકાળે, મધ્યાહ્નકાળે અને અસ્તકાળે સત્ર એક સરખી ઊંચાઇએ હાય છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન—— " जइणं भरते ! जंबूद्दीवे दीवे सूरिया उग्गमण मुहुत्त सिय, मज्झतिय, मुहुत्तसि य, अत्यमणमुहुत्त सिच, मूले जाव उच्चत्तेणं ” હે ભદન્ત ! જો આ બુદ્વીપ નામના દ્વીપના અને સૂર્ય ઉદય પામતી વખતે, મધ્યાહ્નકાળે અને અસ્ત પામતી વખતે સત્ર સમાન ઊંચાઇએ રહેલા હાય છે (સમભૂતલની અપેક્ષાએ સત્ર ૮૦૦ યાજનની ઊંચાઈએ રહેલા હાય છે) એવુ' આપ કહે છે, “ કે તે ં વાર્ ઋટ્રેન મતે ! હં મુખ્ય, ન વુદ્દોવેળ दीवे सूरिया उगमणमुत्तसि दूरे य, मूले य, दीसति जाव अत्थमणमुहुत्त सि જૂને ચ મૂળે ચ ફીલ'ત્તિ ” તે! હે ભદ્દન્ત ! આપ શા કારણે એવું કહેા છે. કે જમૂદ્રીપ નામના દ્વીપમાં એ સૂર્ય ઉયકાળે દૂર રહેલા હૈાવા છતાં સમીપમાં દેખાય છે, મધ્યાહ્નકાળે સમીપમાં હોવા છતાં પણ દૂર લાગે છે અને અસ્ત પામતી વખતે ક્રૂર હેાવા છતાં પણ સમીપમાં દેખાય છે. । મહાવીર પ્રભુના ઉત્તર --“ તોયમા ! ” હું કામળમુદુત્તત્તિ પૂરેય, મૂળે ચ, રીસંતિ ) લેશ્યાના ઇસ્લથી એટલે કે તેજનું પ્રસરણુ નહીં થવાને કારણે ચેાગ્ય થઈ જાય છે-તેથી તેઓ સ્વરૂપતઃ ( ખરેખર ) દૂર હૈાવા છતાં પણુ ગૌતમ ! ( હેલ્લાદિષાન્ પ્રતિઘાતથી તેજના પ્રતિસૂર્ય સુખપૂર્ણાંક દેખવા શ્રી ભગવતી સૂત્ર : ૭ ४८ Page #61 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાજનને તે બન્ને સૂ નજીકમાં હાવાના ભાસ તેમના ઉદયકાળે થાય છે. અને ( હેલમિતાવેાં મળતિયમ્રવ્રુત્તિ મૂળે ય પૂરે ચ વીસંતો) મધ્ય કાળે અને સૂર્ય પેાતાના તેજથી પૂર્ણ રીતે તપવા લાગે છે. તેથી એવી સ્થિતિમાં તેઓ દુશ્ય ( સુખપૂર્વક દેખી ન શકાય એવા ) બની જાય છે. તેથી તેએ નજીકમાં હાવા છતાં પણ દેખનારને દૂર હેાવાને ભાસ કરાવે છે. ( વં ફ્રેન્સાનિયાદ્ ાં અત્યમન મુદુત્તષિ દૂરે ચ મૂઢે ચ, વીસતિ ) ઉદયકાળની જેમ અસ્તકાળે પણ પેાતાના તેજના પ્રતિઘાતથી તે બન્ને સૂર્ય સુખપૂર્વક દેખવા ચૈાગ્ય હાવાથી, ખરેખર દૂર હાવા છતાં પણુ દ્રાજનને સમીપમાં હેાય એવા ભાસ થાય છે. ( से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ-ज बुद्दीवेणं दीवे सूरिया उगगमणमुहुत्तंसि પૂરે ચ, મૂઢે ચ, નાવ અસ્થમળ લાવ ીસંતિ) હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે કે જમૂદ્રીપ નામના દ્વીપમાં એ સૂર્ય છે. તે બન્ને સૂર્ય ઉદયકાળે દૂર હાવા છતાં દ્રાજનને “ પાસે છે” એવી પ્રતીતિ ઉત્પન્ન કરાવે છે, અને મધ્યાહ્નકાળે જ્યારે તેએ સમીપમાં હાય છે, ત્યારે “ દૂર છે” એવી પ્રતીતિ કરાવે છે અને જ્યારે તે અન્ને સૂર્ય અસ્ત થવા માંડે છે, ત્યારે દૂર હાવા છતાં પણ · પાંસે છે' એવી પ્રતીતિ તેમને કરાવે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( ન વુદ્દાનેળ મતે ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छति, पडुपन्न' खेत्त गच्छंति, अणागयं खेत्त નચ્છતિ ? ) હે ભદ્દન્ત ! આ જબુદ્વીપના ખન્ને સૂર્ય શું વ્યતિક્રાન્ત ક્ષેત્રમાં આવે છે? કે અતિક્રયમાણ ક્ષેત્રમાં જાય છે ? કે ગ*સ્યમાન-ભવિષ્યમાં જ્યાં જવાનું છે એવા ગતવ્ય-ક્ષેત્રમાં જાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—‹ શોચમા ! '' હે ગૌતમ ! ( નો તીય છેત્ત પઘ્ધતિ, પદુત્ત્પન્ન વત્તનછાંતિ, નો અળાય. વત્ત' શ્રુત્તિ) જંબુદ્રીપસ્થ બન્ને સૂય વ્યતિક્રાન્ત ક્ષેત્રમાં જતાં નથી, ગંસ્યમાન ક્ષેત્રમાં પણ જતાં નથી, પરન્તુ પ્રતિપન્ન ( ગમ્યમાન ) ક્ષેત્રમાં જાય છે. અતીત ક્ષેત્રમાં તેએ જતા નથી, કારણ કે તે ક્ષેત્ર તેા તેમના દ્વારા અતિક્રાન્ત થઈ ગયું હોય છે. તથા અનાગત ક્ષેત્રમાં-ગસ્યમાન ક્ષેત્રમાં તે જતા નથી તેનું કારણ એ છે કે તે ક્ષેત્ર વર્તમાન–ગમન વ્યાપારને અવિષયભૂત હાય છે જેટલા આકાશખડને સૂર્ય પાતાના તેજથી વ્યાપ્ત કરે છે તે આકાશખંડનું નામ ક્ષેત્ર છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા મà! હાથે સૂરિયા તોય વત્ત બોમલ ત્તિ, અળાળય એત્ત બોમાન્નતિ ? ) હે ભદ્દન્ત ! આ અતીત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? કે વર્તમાન શ્રી ભગવતી સૂત્ર : ૭ પ્રશ્ન પૂછે છે કે-(નવુીવેન ડુવા, હેત્ત' શોમાસતિ, જ મૂઠ્ઠીપવર્તી અને સૂર્યાં શું ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે ૪૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ( અવભાસન શબ્દનો અર્થ અહીં “ઈષ~કાશિત કરવું” થાય છે ) મહાવીર પ્રભુને ઉત્તર–( નો તો માસંતિ, પCq લે ઘણિ, નો અા હેર શોમાાંતિ) હે ગૌતમ! જમ્બુદ્વીપના બનને અને સૂર્ય અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પણ પ્રકાશિત કરતા નથી, પરન્તુ તે અને વર્તમાન ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. તે બંને સૂર્ય અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, તેનું કારણ એ છે કે અતીત ક્ષેત્ર તે અતિકાન્ત થઈ જવાને કારણે વર્તમાન સંબંધી અવભાસનના વિષયભત બની શકતું નથી. એ જ પ્રમાણે અનાગત ક્ષેત્રને પણ અવભાસિત ( પ્રકાશિત) નહીં કરવાનું કારણ એ છે કે તે અનાગત હોવાથી વર્તમાન સંબંધી અવ. ભાસનના વ્યાપારને વિષય બની શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ત મંતે! પુર્ ગોમાd"તિ, અgp ગોમrનંતિ?” હે ભદન્ત ! તે બન્ને સૂર્ય જે વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે શું પિતાના તેજથી પૃષ્ટ (સંબદ્ધ) થયેલા વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કે અપૃષ્ટ (અસંબદ્ધ) થયેલા તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“જો મા ” હે ગૌતમ ! (પુ રામાનંતિ, અપુ શોમાતંતે ) તે બને સૂર્ય પોતાના તેજથી સંબદ્ધ થયેલા વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, પણ અસંબદ્ધ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. “લાક નિયમ છરિસિં” (યાવત) નિયમથી જ તે છ દિશાઓને (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વદિશા, અદિશા) પ્રકાશિત કરે છે. અહીં ચાર પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે – ( મરે! 6 ગોરું ગોમાતંતિ, ગળાઢ મા ઉંતિ ?) હે ભદન્ત! તે અને સૂર્ય અવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે અનવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરે છે? (જો મા ! થોઢ શોમાનંતિ, નો ગોઢું ચોમાસંતિ ) તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! તે બને સૂર્ય અવગાઢ થયેલા ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે-અનવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–(મં! શરૂ કરી છે જેમાનંતિ?) હે ભદત ! તે બન્ને સૂર્ય કેટલી દિશાઓને પ્રકાશિત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર“ોચમા ! નિયમ જી”િ હે ગૌતમ! તે બને સૂર્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉષ અને અધે, એ છએ દિશાઓને પ્રકાશિત કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(કુરીવેoi भते! दीवे सूरिया कि तीय खेत्तं उज्जोवेंति, एवं चेव जाव नियमा छद्दिसि) હે ભદન્ત ! જંબુદ્વીપના અને સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યતિત કરે છે? કે વર્તમાન ક્ષેત્રને ઉદ્યતિત કરે છે? કે અનાગત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે ? (ઉદ્યતિત કરવું એટલે ઘણું અધિક પ્રમાણમાં પ્રકાશિત કરવું.) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કડે છે કે-હે ગૌતમ ! તે બન્ને સૂર્ય' જમૂદ્રીપમાં વમાન ક્ષેત્રને જ ઉદ્યોતિત કરે છે, અતીત ક્ષેત્રને તથા અનાગત ક્ષેત્રને જ ઉદ્યોતિ કરતા નથી. એજ રીતે તે બન્ને સૂર્ય પોતાના તેજથી સૃષ્ટ થયેલા ક્ષેત્રને જ ઉદ્યોતિત કરે છે, પેાતાના તેજથી અસ્પૃષ્ટ રહેલા ક્ષેત્રને ઉદ્યોતિત કરતા નથી. એજ પ્રમાણે તે બન્ને સૂર્ય પેાતાના તેજથી પૃષ્ટ છએ દિશાઓને ઉદ્યોતિત કરે છે. ( ëતવૃત્તિ, માસત્તિ, ગાય નિયમા છિિદ્ધ ) હે ભદન્ત ! ઉષ્ણુ કિરાવાળા હૈાવાને કારણે શું તે બન્ને સૂર્યં અતીત ક્ષેત્રને તપાવે છે? કે વ માન ક્ષેત્રને તપાવે છે ? કે અનાગત ક્ષેત્રને તપાવે છે ? તેના ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તે અન્ને સૂર્યં અતીત ક્ષેત્રને તથા અનાગત ક્ષેત્રને તપાવતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને જ તપાવે છે. એ જ પ્રમાણે એ પણુ સમજી લેવુ' જોઇએ કે તે અન્ને સૂય અતીત અને અનાગત ક્ષેત્રને ભાસિત ( પ્રકાશિત કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને જ ભાસિત કરે છે, એ જ પ્રમાણે તેએ ( યાવત્ ) છ દિશાઓને અવશ્ય અવભાસિત કરે છે. એ જ વાતને હવે સૂત્રકાર શિષ્યના હિતને ખાતર બીજી રીતે પ્રકટ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- નવુઢાવેળ મળે ! ટ્વીને સૂરિ याणं किं तीए खेते किरिया कज्जइ, पडुपन्ने खेते किरिया कज्जइ, अणागए खेत्ते િિયા ગન્હેં ? ) હે ભદ્દન્ત ! જંબુદ્રીપ નામના દ્વીપમાં બન્ને સૂર્યની શું અતીત ક્ષેત્રમાં ક્રિયા ( અવભાસન આદિરૂપ ક્રિયા) થાય છે? કે વમાન ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ ક્રિયા થાય છે? કે અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા થાય છે ? {} મહાવીર પ્રભુના ઉત્તર નોયમા ! ” હે ગૌતમ ! ( નો સીચે ત્તે किरिया कज्जइ, पडुप्पन्ने खेत्ते किरिया कज्जइ, णो अणागए खेत्ते किरिया कज्जइ ) તે બન્ને સૂર્ય અતીત ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ ક્રિયા કરતા નથી, અનાગત ક્ષેત્રમાં પશુ અવભાસન આદિ રૂપ ક્રિયા કરતા નથી, પરન્તુ વર્તમાન ક્ષેત્રમાં જ અવભાસન આદિ રૂપ ક્રિયા કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -( ત્તામંત્તે ! પુઢ્ઢા હૈં, લપુઠ્ઠાન્નર) હે ભદન્ત ! તે અન્ને સૂર્યની વર્તમાન ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ જે ક્રિયા થાય છે તે શુ પૃષ્ટ થાય છે કે અસ્પૃષ્ટ થાય છે ? તેના દ્વારા સ્પેશિત જે ક્રિયા હૈાય છે, તે ક્રિયાને સૃષ્ટ ક્રિયા કહે છે. અને તેજના દ્વારા અસ્પ શિત જે ક્રિયા હૈાય છે તેને અપૃષ્ટ ક્રિયા કહે છે. મહાવીર પ્રભુના ઉત્તર—‹ શોથમા ! ” હું ગૌતમ ! (પુઠ્ઠા વગર, नो અપુઠ્ઠા જાર, નાવ નિયમાિિલ) અને સૂર્યની તે અવભાસન ક્રિયા સૃષ્ટજ થાય છે, અસ્પૃષ્ટ થતી નથી. એ જ પ્રમાણે છએ દિશામાં પણ તેજથી પૃષ્ઠ ( સ્પેશિત ) થયેલી જ અવભાસન આદિ ક્રિયા થતી હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ * ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન—( ન ંબુદ્દીને હંમતે ! ફીચે સૂયિાવશ્ય હેત્ત' उडूढ तवति, केवइयं खेत्तं अहे तवति, केवइयं खेत्तं तिरियं तवति ? ) हे ભદન્ત ! જમૂદ્રીપ નામના દ્વીપમાં બન્ને સૂર્ય ઉપર કેટલી ઊંચાઇના ક્ષેત્રને તપાવે છે? નીચે કેટલા ક્ષેત્રને તપાવે છે ? અને કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે? મહાવીર પ્રભુના ઉત્તર-(ોયમા ! ) હે ગૌતમ ! ( i ગોયનઊઁચ उडूढ तवति, अट्ठारस जोयणसयाइ अहे तवति, सीयालीसं जोयणसहस्सा इ ફોન્નિ તેવો લોચનસત્ વત્રીસ ટ્રિમાÇ ગોયનક્ષ તિચિત તિ) તે અને સૂર્ય ઊંચે ૧૦૦ ચેાજન પ્રમાણ ક્ષેત્રને તપાવે છે, નીચે ૧૮૦૦ યાજન ક્ષેત્રને તપાવે છે અને ૪૭ર૬।૨૧।૬૦ ચેાજન પ્રમાણ તિરછા ક્ષેત્રને તપાવે છે. પેાતપાતાના વિમાનથી ઉપરના ભાગમાં ૧૦૦ ચૈાજન પ્રમાણુ જ તાપક્ષેત્ર છે, તેથી ઉપર સૂર્યનું તાપક્ષેત્ર ૧૦૦ ચેાજન પ્રમાણ કહેવામાં આવ્યું છે. સૂર્યથી આસા ચેાજન સુધી નીચે ભૂતલ છે અને ભૂતલથી ૧૦૦ ચેાજન નીચે અધે. લેાકશ્રામ છે. સૂર્ય તે ખન્નેને ઉદ્યોતિત કરે છે. તેથી તેમનું તાપક્ષેત્ર નીચે ૧૮૦૦ ચેાજન પ્રમાણ કહ્યું છે. તથા સૂર્યનું જે તિરથ્થું તાપક્ષેત્ર કહ્યું છે, તે સર્વોત્કૃષ્ટ દિવસમાં ચક્ષુરૂસ્પની અપેક્ષાએ કહ્યું છે. આ રીતે સૂની વક્ત વ્યતાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ન્યાતિષિકાની પ્રરૂપણા કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે—‹ 'તો भंते! माणुसुत्तरस्स पव्त्रयस्थ जे चंदिम सूरिय- गहगण - णक्खव - तारारूवा; तेणं મળે ! સેવા ઉદ્ઘોવવન્ના ?) હે ભદન્ત ! માનુષાત્તર પતના જે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્રા અને તારારૂપ દેવા છે, તેએ શું ઉર્ધ્વલાકમાં ઉત્પન્ન થયેલા છે ? મહાવીર પ્રભુના ઉત્તર---(નાનીવામિનમે તહેવ નિવણેલ-નાયોસૈાં ઇમ્મારા ) હે ગૌતમ ! આ વિષયની જેવી પ્રરૂપણા જીવાભિગમસૂત્રમાં કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહીં પણ સપૂછ્યુ રૂપે સમજવી. “ ઉપપાત વિરહૅકાળ જઘન્યની અપેક્ષાએ ( ઓછામાં ઓછે ) એક સમયને અને વધારેમાં વધારે છ માસના છે ” અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણુ કરવું જોઇએ. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કહ્યું છે “ વ્વોવવન્ના, ત્રિમાળોવવન્ના, ચોવવન્ના, ચાટ્વચા, ચઢ્યા, નરૂસમાવન્ના ?ોયમા ! તેજું રેવા નો ઢોન્ના, નો જથ્થોવન્નના, વિમાનોવવાળા, ચારોલવાળા ) હૈ ગૌતમ ! તે ચન્દ્રાદિક પાંચ જ્યેાતિષ્ઠ દૈવ ઉર્ધ્વલાકમાં ઉત્પન્ન થયા નથી, પેામાં ઉત્પન્ન થયા નથી, પરન્તુ વિમાનાપન્નક છે,-ચારાપપન્નક છે-જ્યાતિશ્ચક્ર ચરણેાપલક્ષિત ક્ષેત્રાત્પન્ન છે. તે ચારસ્થિતિક ખ્યાતિષ્ઠાનાં અવસ્થાન ક્ષેત્રરૂપ ચારમાં સ્થિતિવાળા-નથી. તેથી તેએ ગતિ રતિક અને ગતિસમાપન્નક છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ પર Page #65 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (હયા છે भंते ! माणुसुत्तरस्स जहा जीवाभिगमे जाव इददाणेणं भंते ! केवइय' काल उव. વાઘ વિgિ guત્તે ?) હે ભદત ! માનુષેત્તર પર્વતની બહારના પ્રદેશમાં રહેલા ચન્દ્રાદિક દેવ-ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ નક્ષત્રો અને તારાઓ શું ઉર્વ લેકમાં ઉત્પન્ન થયેલા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“કા નીવામિળશે” હે ગૌતમ! આ વિષયનું સમસ્ત કથન જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. તે સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કથન થયું છે– (ને વંમિ જૂરિય, કાન, નવર, તારાવી, તેમાં મને ! સેવા જિં उड्ढोववन्नगा ? गोयमा ! वेणं देवा नो उड्ढोववन्नगा, नो कपोववन्नगा, विमाणोપણli, નો વારોવવઝn, પાટિયા, નો જણાચા, નો સમાવજના ) હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-(ફંટાળે મંતે ! વાર્થ વરું વિધિ કરવાહi ?) હે ભદન્ત ! ઈન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઈન્દ્રના ઉત્પાતથી વિરહિત રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! કહom g માં, જોસે ઇસ્મારા ” હે ગૌતમ ! ઈન્દ્રસ્થાન ઈન્દ્રના ઉત્પાતથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વિરહિત રહે છે. “તે અરે રે મરે! રિ” હવે મહાવીર પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે કે હે ભદન્ત! આપના દ્વારા પ્રતિપાદિત આ સમસ્ત વિષય સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત યથાર્થ છેઆ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગોતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૬ આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૮-૮ છે નવર્વે ઉદેશ કા સંક્ષિપ્ત વિવરણ આઠમા શતકને નવમે ઉદ્દેશક પ્રારંભ આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે – બંધ વિષયક વક્તવ્યતા, સાદિ વિસસાબંધ અને અનાદિ વિસસાબંધનું કથન. અનાદિ વિસસાબંધના પ્રકારનું પ્રતિપાદન. ધર્માસ્તિકાયને અનાદિ વિશ્વસા દેશબંધ થાય છે એવું કથન. અનાદિ વિસસાબંધના કાળનું કથન, સાદિ વિસ્રસા બંધના પ્રકારનું કથન. બંધન પ્રત્યયિક બંધ, ભાજન પ્રત્યયિક બંધ અને પરિણામ પ્રત્યયિક બંધ, પગ બંધ, આલાપન બંધ, આલીન બંધ, ઘણું બંધ, ઉચ્ચય બંધ, સમુચ્ચય બંધ, સંહનન બંધ, દેશસંહનન બંધ, સર્વસંહનન બંધ, શરીર બંધ, પૂર્વપ્રોગપ્રત્યાયિક બંધ, પ્રત્યુપન્ન પ્રગ પ્રત્યયિક બંધ, શરીર પ્રગ બંધ, ઔદ્યારિક શરીર પ્રગ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ . 64 ખંધ, એકેન્દ્રિયૌદારિક શરીર પ્રયેાગ મધ, આ બધા ખધંધાનું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કર્યુ છે. ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ, કયા કર્માંના ઉદયથી થાય છે, ” એવા પ્રશ્ન અને તેના ઉત્તર~~ એકેન્દ્રિયૌદાશ્તિ પ્રયાગ અધ, પ`ચેન્દ્રિયૌદારિક શરીર પ્રયાગ મધ, મનુષ્યૌદારિક શરીર પ્રયાગ અંધ, ઔદારિક શરીર પ્રયાગમધકાળ, એકેન્દ્રિય, પૃથ્વીકાયિક એકેન્દ્રિય, પંચેન્દ્રિયતિયગ્ ઔદારિક શરીર ખધનુ અ ંતર, એકે ન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનુ અંતર અને પૃથ્વીકાયિક ઔદારિક શરીર અધનું અંતર, આ બધાનું કથન આ ઉદ્દેષકમાં કરવામાં આવ્યું છે. ઔદારિક શરીરના સખંધક દેશખધક અને અખંધકાના અલ્પ બહુત્વનું કથન. વૈક્રિય શરીર પ્રયાગબધના પ્રકારાનું કથન. એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધ, વાયુકાયિક એકેન્દ્રિય શરીર પ્રયાગખધ હોય છે કે તેનાથી ભિન્ન ( જુદા પ્રકારના ) એકેન્દ્રિય શરીર પ્રયાગમધ હાય છે ? એવા પ્રશ્ન, અને તેના ઉત્તર. “ વૈષ્ક્રિય શરીર પ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? ” એવા પ્રશ્ન અને તેના ઉત્તર. વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધને વિષે પ્રશ્ન. નૈરયિક વૈક્રિયશરીરપ્રયાગમધ, અને તિયગ્યેાનિક વૈક્રિય શરીર પ્રત્યેાગ ખધ વિષયક પ્રશ્ન અને ઉત્તર. વૈક્રિય શરીર પ્રયાગબંધ દેશબધ છે કે સ અધ છે, એવા પ્રશ્ન અને ઉત્તર. વૈક્રિય શરીર પ્રયાગમધના કાળનું કથન, વાયુકાયિકના વૈક્રિય શરીર પ્રયાગબંધના કાળનું કથન‘ રત્નપ્રભા નૈયિકાના વૈક્રિય શરીર પ્રત્યેાગબંધના કાળનું કથન, વૈક્રિય શરીર પ્રયાગ અધના અંતરનું કથન, વાયુકાયિક વૈક્રિય શરીર પ્રત્યેાગબધના અંતરનું કથન, તિક્ પ'ચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધના અંતરનું કથન, અસુરકુમાર, નાગકુમાર, યાવત્ સહસ્ત્રાર દેવેશમાં સબન્ધ અને દેશબંધના અંતરનુ` કથન, આનત દેવલાકના દેવાના વૈક્રિય શરીર પ્રયાગબંધના અંતરનું કથન, ત્રૈવેયક કપાતીત અને અનુત્તરૌપપાતિકના અલ્પ-મહુત્વની વક્તવ્યતા, આહારક શરીર પ્રયાગમધના પ્રકાર વિષેના પ્રશ્ન મનુષ્ય સિવાયના જીવાને આહારક શરીરખધ થાય છે કે નહીં, એવા પ્રશ્ન અને તેના ઉત્તર. અહારક શરીર પ્રત્યેાગમ ધ કયા કર્મના ઉદયથી થાય છે, એવા પ્રશ્ન અને તેના ઉત્તર. દેશખન્ય, સર્વાંગન્ધ, આહારક શરીર પ્રયાગમધના કાળ, અંતર, તથા દેશમન્ધક, સબન્ધક અને અમન્ધકોની અલ્પમર્હુત્વ વક્તવ્યતાનું કથન. તૈજસ શરીર પ્રયાગબન્ધ એકેન્દ્રિયથી લઇને પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ પન્તના તૈજસ શરીર પ્રયાગખંધ કયા ક્રમના ઉત્ક્રયથી થાય છે? દેશખન્ય અને સબન્ધ છે કે નહીં ? સબન્ધ નથી. તેજસ શરીર પ્રયાગખન્ય કાળ અને તેજસ શરીર પ્રચાગબધના અતરનું કથન. કાણુ પ્રયાગમધ-જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રચોગમ ધ કયા કર્મના ઉદયથી થાય છે એવા પ્રશ્ન-દનાવરણીય કારણુ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ શરીર પ્રગબન્ચ, સાતવેદનીય, અસાતવેદનીય, મેહનીય, નારકાયુષ્ય, તિર્ય નિકાયુષ, મનુષ્યાયુષ, દેવાયુષ, શુભ નામ, અશુભ નામ, ઉચ્ચ ગોત્ર, નીચ શેત્ર, અને અન્તરાયના પ્રયોગબંધ વિષયક પ્રશ્ન અને તેમના ઉત્તર. જ્ઞાનાવરણીય કર્મને દેશબંધ થાય છે કે સર્વબન્ધ થાય છે, એવો પ્રશ્ન અને તેને ઉત્તર. જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગને બન્યકાળ-જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધનું અંતર, દેશબન્ધક અને સબન્ધકનું અપબદ્ધત્વ આયુકમના દેશખન્ધક અને અબંધકનું અપમહતવ. ઔદ્રારિક શરીરના સર્વ બની સાથે વૈકિય શરીર બંધને સંબંધ, આહારક શરીરબન્ધને સંબંધ, તૈજસ શરીરબનો સંબંધ, દેશબંધક અથવા અન્ધક કાર્મ શરીર સંબંધ. દારિક શરીરના દેશબધની સાથે વૈકિય શરીર સંબંધ, વેકિય શરીરના સર્વબળેની સાથે દારિક શરીરને સંબંધ, દેશમધની સાથે દારિક શરીર બન્ધને સંબંધ, આહારક શરીરના સર્વબળેની સાથે દારિક શરીર બંધને સંબંધ, તૈજસ શરીરના દેશબન્ધકની સાથે ઔદારિક શરીરને સંબંધ દારિક શરીર દેશબંધક છે કે સર્વબધેક છે? વૈકિય શરીરબન્ધક છે કે અબંધક છે? કાશ્મણ શરીરબંધક છે કે અબંધક છે ? દેશબંધક છે કે અબંધક છે ? કામેશ શરીરના દેશબંધકની સાથે દારિક શરીર બંધને સંબંધ, શરીરના દેશબંધક, સબન્ધક અને અબંધકના અલ્પબહત્વનું કથન. બન્ધ કે સ્વરૂપકા નિરૂપણ . - ( જિળ મંતે ! ?) ઈત્યાદિ– સૂત્રાર્થ–( વિરે મને ! વંધે વળશે ?) હે ભદન્ત ! બંધ કેટલા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના કહ્યા છે ? ( પોયમા! તુવિષે વર્ષે વળજ્ઞ-ત'નહ્રા-પોત્ર ઘેય વીલસાયંત્રે ચ ) હે ગૌતમ ! બંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે (૧) પ્રયાગ બંધ અને (૨) વિસ્રસાખેંધ. ટીકા”——માડમાં ઉદ્દેશકને અન્તે સૂર્ય, ચન્દ્ર આઢિયાતિષ્ણુ દેવાની વક્તવ્યતાની પ્રરૂપણા કરવામાં આવી છે તે વક્તવ્યતા વૈજ્રતિકી હેાય છે. તેથી વૈરુસિક અને પ્રયાગબંધનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી સૂત્રકારે આ નવમાં ઉદ્દેશકના પ્રારંભ કર્યો છે. ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે કે “ રૂ વિષેાં અંતે ! વધે વળત્તે ? ” હે ભદન્ત ! પુટ્ટુગલાદિ વિષયક સંબધરૂપ અંધ કેટલા પ્રકારના કહ્યો છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( પોયમા !) હે ગૌતમ ! (તુવિષે વ ંધે વળત્તે ) પુદ્ગલાદિ વિષયક સંબંધ રૂપ બંધ એ પ્રકારના કહ્યા છે. “ जहा પ્રકારે નીચે પ્રમાણે છે-( પોવિંધે ચ, ૌલત્તાત્રે ચ) (૧) પ્રયેાગબંધ અને (૨) વિશ્વસાય. જીવના પ્રયાગથી જે મધ થાય છે, તે ગંધને પ્રયાગ અંધ કહે છે, અને જે બંધ સ્વભાવથી થાય છે, તે બંધને વિશ્વસબંધ કહે છે. સૂ૧ ॥ વિસ્રાસા બન્ધ કે સ્વરૂપકાનિરૂપણ ܀ ܙܙ વિસ્ત્રક્ષામધની વક્તવ્યતા “ કોલસા વધે ાં અંતે ! વિષે વળત્તે ? ” ઈત્યાક્રિ~~ સૂત્રાથ~~( વીસત્તા ધનં મતે! રૂવિષે વળશે ?) હે ભદ્દન્ત ! વિશ્વસાબંધના કેટલા પ્રકાર કહ્યા છે ? (પોયમા ! તુવિષે વાતે-ત'ના ) હે ગૌતમ ! વિસ્રસાખ ધના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે-( સાચ વીચલા વધે, અળારૂ ચ, વીસત્તા જે ૨) (૧) સાદિ વિસસા બંધ અને (ર) અનાદિ વિશ્વસા છાંધ, ( ગળાચ વીરતા 'ધેનુંમને! રૂ વિષે વળત્તે ? ) હે ભદન્ત ! અનાદિ વિસસા ખધના કેટલા પ્રકાર કહ્યા છે? (મોચન ! વિષે જાતે-સદ્દા ) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! અનાદ્વિ વિસ્રસાખ ધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-( ધર્મથિાયઞન્નમન્નપ્રાચીનનાય છે, अधम्मत्थिकाय अन्नमन्न प्रणा ચોવીસમા વધે, નારયિાય બન્નેમન્ન પ્રાચીનત્તાવધે) (૧) ધર્માં સ્તિકાયના અન્યાન્ય અનાદિ વિશ્વસાબંધ, (૨) અધર્માસ્તિકાયનેા અન્યાન્ય અનાદિ વિસસાબંધ અને (૩) આકાશાસ્તિકાયને અન્યાન્ય અનાદિ વિશ્વસાબંધ ( धम्मत्थिकाय अन्नमन्न अणाइयवीससाच घे णं भंते ! कि देसबधे सव्वबंधे ? ) હે ભદ્દન્ત ! ધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વિશ્વસાબંધ દેશમધ રૂપ છે કે સવબંધ રૂપ છે ? ( નોચમા ! ફુલવધે, નો સાધે) હે ગૌતમ ! ધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વિસ્રસાબંધ દેશબંધ રૂપ છે, સમધ રૂપ નથી. ( एवं चेव अधम्प्रत्थिकाय अन्नभन्न अणाइय वीससाबधे वि, एत्रमागासत्थिकायઅત્રમન્નગળાચ વીણવાવષે વિ ) એજ પ્રમાણે અધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વસ્રસા બંધ વિષે પણ સમજવું, આકાશસ્તિકાયના અન્યાન્ય અનાદિ વજ્રસા બંધ વિષે પણ એજ પ્રમાણે સમજવું. ( ધર્માસ્થિાચઅન્નમન્નબળા ચ વીછરા વર્ષે ાં મતે ! હાજમો વેશ' હોર્ ? ) હે ભદન્ત ! ધર્માસ્તિકાયના અન્યાન્ય અનાદિ વિસ્રસા 'ધ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? (પોયમા ! સવ્વસ્તું) હે ગૌતમ ! તે ખંધકાળની અપેક્ષાએ સકાળ રહે છે. (ä ધમથિા પૂર્વ જ્ઞાનાસયિાણ) એજ પ્રમાણે અધર્માસ્તિકાય અને અને આકાશાસ્તિકાયના અન્યોન્ય અનાદિ મધના કાળના વિષયમાં પશુ સમજવું. સાવિસમ્રાધાં અંતે ! વિષે વાતે ? ) સાઢિ વિસ્રસાબ ધ કેટલા પ્રકારનેા કહ્યો છે ? લજ્જત ! ( ગોયમા ! તિવિષે વળત્તે-સંજ્ઞા) હે ગૌતમ ! સાદિક વિસસા મધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે—( વધળ વ૨ણ, માચળપણ, વિરામ વવ ) (૧) ખંધન પ્રત્યયિક, (૨) ભાજન પ્રત્યયિક અને (૩) પિરણામ પ્રત્યયિક. ( મૈં ત વધળC) હે ભદન્ત ! બધનપ્રત્યયિક સાર્દિ મધનુ' સ્વરૂપ કેવું હોય છે ? ( નોચમા !) હે ગૌતમ ! ( = ધળ પન્નર નન્ન परमाणु पोग्गला दुपपसिया तिपएसिया जान दसपपसिया संखेज्जपएसिया असंखे શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ ज्जपएसिया अणतपरसियाण खंधाण वेमायो निद्धयाए वेमायलुखियाए वेमायનિદ્રસુરણચાર વંધાવવરૂf સમુદq7) દ્વિદેશિક, ત્રિપ્રદેશિક, દશ પ્રદેશિક પર્વન્તના, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પરમાણુ પુલ સ્કંધેની વિષમ સિનગ્ધતા દ્વારા, વિષમ રૂક્ષતા દ્વારા અને વિષમ સિનગ્ધતા રૂક્ષતા દ્વારા બંધન પ્રત્યયિક બંધ થાય છે. (વહૂનેvi pદ સમાં, રોળ બન્ને પાર્ટ-રે તં વંધળવવા) તે બંધન પ્રત્યાયિક બંધ ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી રહે છે. બંધન પ્રત્યયિક બંધનું આવું સ્વરૂપ છે. ( જિ તે માળારૂપ) હે ભદન્ત ! ભાજન પ્રત્યયિક બંધનું કેવું સ્વરૂપ હોય છે? ( માનવશરૂ કvi ગુજકુવા ગુન્નાઇ સુન્નતંતુકાળ માયાપકgif હવે સty ) એક પાત્રમાં રાખી મૂકેલા જુની મદિરાને જુના ગોળને અને જાના ચેખાને જે એક પિંડ બની જાય છે, તેનું નામ ભાજન પ્રત્યયિક બંધ છે. (qvmi સંતોમુદુત્ત ૩ોલેજું સંન્ન ઢાઢ) આ બંધ ઓછામાં ઓ છે એક અન્તમૂહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાત કાળ સુધી રહે છે. (તે સં માયાવર રૂા) ભાજન પ્રત્યયિક બંધનું એ પ્રકારનું સ્વરૂપ છે. ( જિં તું પરિણામ સ્વરૂા) હે ભદન્ત ! પરિણામ પ્રત્યયિક બંધનું કેવું સ્વરૂપ છે? (Fરિણામgs કદમાં અદમ જવાનું ક€ તરિયg =ાવ अमोहाण परिणामपच्चइएणं बंधे समुपज्जइ-जपणेण एकं समय, उक्कोसेणं छम्मासा-से त परिणाम पच्चइए-से त साइय वीससा बधे-से तवीससा बधे) મેને, અભ્રવૃક્ષને (વૃક્ષાકારે દેખાતાં મેઘાને), ત્રીજા શતકમાં કહ્યા પ્રમાણે યાવત્ અઘોને પરિણામ પ્રત્યયિક બંધ ઉત્પન્ન થાય છે. આ બંધ ઓછામાં ઓ છો એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી રહે છે. પરિ. ણામ પ્રત્યવિક બંધનું સ્વરૂપ આ પ્રકારનું છે. આ પ્રમાણે ભેદેનું કથન કરવાથી સાદિ વિસસાબંધ અને વિસ્ત્રસાધનું કથન થઈ જાય છે. ટીકાર્થ-યથાસંખ્ય ન્યાયને આશ્રય લઈને સૂત્રકારે પહેલાં પ્રયોગબંધનું નિરૂપણ કરવું જોઈતું હતું પણ એવું ન કરતાં સૂત્રકારે જે વિસસાબંધનું નિરૂપણ કર્યું છે તે સૂચીકટાહ ન્યાયને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે. તેમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે— ( વીસતાં મં! શરૂ વિશે gunત્તે ?) હે ભદન્ત ! વિસસા બંધ કેટલા પ્રકારને કહ્યો છે? (જે બંધ સ્વભાવથી થાય છે, તે બંધને વિશ્વસા બંધ કહે છે ) મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ! (સુવિ વ ) વિશ્વસા બંધના બે પ્રકાર કહ્યા છે. “સંજ્ઞ” તે પ્રકાર નીચે પ્રમાણે છે(નાદુર વિસણા, અફવા ૨) (૧) સાદિક વિસસા બંધ અને (૨) અનાદિક વિસસા બંધ. જે સ્વાભાવિક બંધ (વિશ્વસા બંધ) આદિ સહિત હોય છે, તેને સાદિક વિસસા બંધ કહે છે. પ્રારંભ રહિત જે બંધ છે તેને અનાદિક વિસસા બંધ કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(બળા વરસાવે નં મતે ! #વિ Hom?) હે ભદન્ત ! જે અનાદિ વિસસા બંધ છે, તેના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (તિવિષે ઇ) અનાદિ વિસસા બંધ ત્રણ પ્રકારને હોય છે. “રંગહા” જે પ્રકારે નીચે પ્રમાણે છે–( ધર્મથિજાવનમાઝાવવત્તાવંવે) ધર્માસ્તિકાય અન્યન્યાનાદિક વિસસા બંધ. ધર્માસ્તિકાયના પ્રદેશનો જે પરસ્પરમાં અનાદિ કાળથી સ્વાભાવિક બંધ થઈ રહ્યો હોય છે, તેને ધર્માસ્તિકાય અજેન્યાનાદિક વિસસા બંધ કહે છે. એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે કે જે બંધ જીવના પ્રયોગ વિના સ્વાભાવિક રીતે જ થાય છે, તે સ્વાભાવિક બંધને વિસસા બંધ કહે છે. ધર્માસ્તિકાયના પ્રદેશને જે બંધ પરસ્પરમાં ચાલ્યો આવે છે તે જ પ્રવેગકૃત હોતો નથી, તે તે અનાદિ કાળથી જ એવું બનેલું છે. તેથી ધર્મસ્તિકાયના પ્રદેશના આ પ્રકારના પરસ્પર બંધને અનાદિ કાળથી સ્વાભાવિક હોવાને કારણે “ધર્માસ્તિકાય અન્ય અનાદિક વિસૂસા બંધ” કહેવામાં આવ્યું છે. (મધમરિયાબસમન્નબીચવીતા7) અનાદિક વિશ્વસા બંધને બીજો પ્રકાર અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ છે અને ત્રીજો પ્રકાર (આafથદાચ અન્નમન કળાવ વીરા ૪) આકાશાસ્તિકાય અન્યોન્યાનાદિક વિસસા બંધ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ ઘથિાય અન્નમન્ન નળાકીયરીયાવધે i મને ! ઉ રેલવે, રાધે ? ” હે ભદન્ત ! ધર્માસ્તિકાય અન્ય અનાદિક વિસસા બંધ શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વ બંધ રૂપ હોય છે ? ચટ્ટાઈમાં જે રીતે ખજુરીના પાન આદિનું સંયોજન થાય છે, તે સાજન ( સંબંધ) દેશબંધ રૂપ હોય છે. આ દેશબંધ સર્વ ભાગમાં થતું નથી, પણ કઈ કઈ ભાગમાં થાય છે. આ રીતે તે બંધ દેશાપેક્ષ હોવાથી તેને દેશબંધ કહ્યો છે. નીર અને ક્ષીરના બંધ જે જે બંધ હોય છે તેને સર્વ. બંધ કહે છે. આ બંધ સર્વાત્માથી થાય છે. આ બંધમાં પદાર્થોનું પરસ્પરમાં સંમિશ્રણ થઈ જાય છે, શ્રી ભગવતી સૂત્ર: ૭ ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“રેવા વધે, નો સદવ હે ગૌતમ! ધર્માસ્તિકાય અન્યાદિક વિશ્વસા બંધમાં દેશબંધ થાય છે, સર્વબંધ થતું નથી, કારણ કે ધર્માસ્તિકાયના પ્રદેશે પરસ્પર એક બીજા પ્રદેશને સ્પર્શ કરીને વ્યવસ્થિત રહે છે. તેથી ધર્માસ્તિકાયમાં જે પ્રદેશને અન્ય બંધ માનવામાં આવ્યું છે, તે દેશબંધ રૂપ જ માનવામાં આવ્યા છે. જો તેમાં તે પ્રદેશને બંધ સર્વબંધ રૂપે માનવામાં આવે તે તે ધર્માસ્તિકાયમાં જેટલા પ્રદેશે હોય તે બધા પ્રદેશ અરસ્પરસ–એકબીજાની સાથે સર્વથા અન્તભૂત થઈ જવાને કારણે તે પ્રદેશમાં એકરૂપતા આવી જવાને લીધે એક પ્રદેશતા જ આવી જશે. તેથી એવી પરિસ્થિતિ ઊભી થશે કે ધર્મ દ્રવ્યમાં સિદ્ધાંતકાએ જે અસંખ્યાત પ્રદેશતા કહી છે, તે સંભવી શકશે નહીં. (एवं चेत्र अधम्मत्थिकाय अन्नमन्नअणादीयवीससाबधे वि) मे પ્રમાણે અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધમાં પણ દેશબંધ જ થાય છે–સર્વબંધ થતું નથી. “gવમા0િ %ાય નમન મારી વિના વધે ”િ અને એ જ પ્રમાણે આકાશાસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધમાં પણ દેશબંધ જ થાય છે. સર્વબંધ થતું નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “ધર્મ0િ काय अन्नमन्न अणाईयवीससाबधे ण भते ! कालओ केवचिरं होइ ? ) ભદન્ત ! ધર્માસ્તિકાય અન્યાનાદિક વિશ્વસા બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સત્રદ્ર” હે ગૌતમ ! ધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ કાળની અપેક્ષાએ સર્વકાળ રહે છે. “૩૫. સ્થિg ga Triaરિથા” એજ પ્રમાણે અધર્માસ્તિકાય અન્યાનાદિક વિસસા બંધ પણ કાળની અપેક્ષાએ સર્વકાળ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(વીર વધે જે મંતે ! વિષે પUU ?) હે ભદન્ત ! સાદિક વિસસા બંધ કેટલા પ્રકારને કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગતમા ! “તિવિદે વળે સંજ” સાદિક વિસ્ત્રસા બંધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(જંપાદરા માયાવરણ, પરિણાદા , ) (૧) બંધન પ્રત્યયિક, ભાજન પ્રત્યયિક અને (૩) પરિણામ પ્રત્યયિક. ( aષ્ય અને ર વવનં) આ વ્યુત્પત્તિ પ્રમાણે જેના દ્વારા બંધવામાં આવે તે બંધન છે, એવું બંધન જેનું અગળ કરવામાં આવશે તે સ્નિગ્ધતા આદિ ગુણ છે. તે ગુણે જ જે બંધના કારણરૂપ હેય છે, તે બંધને બંધન પ્રત્યયિક સાદિક વિશ્વસા બંધ કહે છે. ભાજન એટલે આધાર. આ આધાર જે બંધમાં કારણરૂપ હોય છે, તેને ભાજન પ્રત્યયિક સાદિક વિસસા બંધ કહે છે. પરિણામ એટલે રૂપાન્તર પ્રાપ્તિ. તે પરિણામાન્તર શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ જે સાદિક વિશ્વસા બંધમાં કારણરૂપ હોય છે, તેને પરિણામ પ્રત્યયિક સાદિક વિસા બંધ કહે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- તે વિત ધંધળવદઘgg!) હે ભદન્ત ! તે બંધન પ્રત્યાયિક સાદિ બંધ કેને કહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–(વળપદવાણ ળ મારા કુરિયા, तियपएसिया, जाव दसपएसिया, संखेज्जपएसिया, असंखेज्ज गएसिया, अणतपएવિના જ વંશM) હે ગૌતમ ! બંધન પ્રત્યયિક સાદિ બંધ તે છે કે જે ઢિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, અને દસપ્રદેશિક પર્યન્તના પરમાણુ પુલ કોના, તથા સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પરમાણુ પદ્રલ સ્કાના ( રેઢિયા, માચરણ ઘા, વેના નિકુંવયા) વિષમ સ્નિગ્ધતા ગુણ દ્વારા ( ચીકાશના ગુણ દ્વારા) જેમાં સ્નિગ્ધતાની માત્રા વિષમ છે એવી વિષમાંશ સ્નિધતા દ્વારા, વિષમાંશ રૂક્ષતા દ્વારા, વિષમાંશ સ્નિગ્ધતા અને રૂક્ષતા દ્વારા ઉત્પન્ન થાય છે. એવા બંધને બંધન પ્રત્યયિક સાદિ બંધ કહે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – ( નિuદાવાદુ વંધઃ) આ નિયમ અનુસાર જે દ્વિપ્રદેશી પરમાણુ પુલ સ્કધથી લઈને અનંત પ્રદેશી પર્યન્તના પુલ પરમાણુ કન્વેને પર સ્પરમાં સ્નિગ્ધ રૂક્ષતાના વિશ્વમાંશની અપેક્ષાએ જે બંધ થઈ રહ્યો હોય છે. તેને બંધન પ્રત્યયિક સાદિ વિશ્વસાબંધ કહે છે. આ બંધ કઈ વ્યક્તિ વિશેષ દ્વારા કરાવવામાં આવતું નથી, તેથી આ બંધ વિસ્ત્રસા–સ્વાભાવિક હોય છે. અને જ્યારે સ્નિગ્ધતા અને રૂક્ષતા અથવા તે બનેના વિષમાંશવાળા બે આદિ પરમાણ મળે છે ત્યારે આ બંધ થાય છે, તે કારણે તે સાદિ બંધ છે. અને સ્નિગ્ધતા આદિ રૂપ નિમિત્તથી તે સંપન્ન હોય છે, તેથી તેને બંધન પ્રત્યયિક કહે છે. આ બંધ (સમર્થ, કોણે સંન્ન કાઢં) ઓછામાં ઓછા એક સમય સુધી રહે છે અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ સુધી કાયમ રહે છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી કાળ પર્યન્ત તે નષ્ટ થતું નથી. એજ વાત નીચેના સૂત્રાંશ દ્વારા પ્રકટ કરી છે-(સમનિયા बधो न होइ, समलुक्खयाए वि न होइ, वेमाय निद्धलुक्खत्तणेणं बंधो उ खंधाणं) સમગુણ-સ્નિગ્ધતાવાળા પુલ પરમાણુઓને સમગુણ સિનગ્ધતાળ પુલ પર માણુઓ સાથે બંધ થતો નથી. સમગુણ રૂક્ષતાવાળા પુલ પરમાણુઓને સમગણ રૂક્ષતાવાળા પુદ્ગલ પરમાણુ એની સાથે બંધ થતો નથી. પરંતુ જ્યારે તેમની વિષમ માત્રા હોય છે ત્યારે જ તેમને બંધ થાય છે. પૌલિક સ્કન્ધની ઉત્પત્તિ તેના અવયવ રૂપ પરમાણુ આદિના પરસ્પરના સોગ માત્રથી જ થતી નથી, તે માટે સંગ ઉપરાંત જેની જરૂર પડે છે એજ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે સ્કન્ધની ઉત્પત્તિને માટે સ્નિગ્ધતા (ચીકાશ) અને રૂક્ષતાના ગુણ હોવા તે આવશ્યક હોય છે. જ્યારે તે બને અન્યમાં મળે છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૬૧. Page #74 -------------------------------------------------------------------------- ________________ 9 ત્યારે જ મધ થાય છે. જો આ બન્ને ગુણુસમ માત્રામાં હોય તેા બંધ થતા નથી. અધ થવાને માટે એ ગુણાની વિષમ માત્રાની આવશ્યકતા રહે છે. તે વિષમ માત્રા આ પ્રમાણે કહેવામાં આવી છે, જેમકે-નિર્દેનિàળ ? ઈત્યાદિ આ ગાથાનેા ભાવાર્થ નીચે પ્રમાણે છે-સ્નિગ્ધના મેગણા અધિક સ્નિગ્ધની સાથે ખધ થાય છે. એજ પ્રમાણે રૂક્ષના પશુ તે બે ગણા અધિક કરવાથી રૂક્ષની સાથે મધ થાય છે. જેમકે પહેલું સ્નિગ્ન એક ગુણુ હાય તા ખીજુ સ્નિગ્ધ ત્રણ ગણુાથી લઈને ગમે તેટલા ગણું હશે તેા પણ તેમના બંધ થશે. અને પહેલું સ્નિગ્ધ મેગણું હાય, તેા ખીજુ એછામાં એછુ. ચારગણું તે હેવું જ જોઈએ, અને ચારગણાથી અધિક હાય તા પણુ ખંધ થઈ જશે, પરન્તુ અમ શુાચી એછુ હશે તેા ખધ થશે નહીં. એજ પ્રમાણે વૃક્ષના રૂક્ષની સાથે બંધ થવા વિષે પણ સમજવું. સ્નિગ્ધને રૂક્ષની સાથે જે મધ થાય છે, તે જાન્ય વજ્ર કરીને થાય છે, જધન્યની અપેક્ષાએ ( ઓછામાં ઓછા ) એક ગણા લેવા જોઈએ. એટલે કે એક ગણા સ્નિગ્ધના એક ગણા રૂક્ષની સાથે બધ થતા નથી, તેથી અધિક સ્નિગ્ધ રૂક્ષના અધ થઈ જશે-પછી ભલે તે વિષમ भ० २३ હાય કે સમ હાય-એટલે કે બન્ને રાશિ વિષમ હાય કે સમ હોય, તે પશુ બંધ થશે. જેમકે-વિષમ પહેલામાં બે, ત્રણ ક્રિ અને ખીજામાં ચાર, પાંચ, છ આદિ હોય તેા ખધ થઈ જશે. સમની અપેક્ષાએ પહેલામાં એ અને ખીજામાં પણ એ હાય તે પણ બંધ થઇ જશે. પરન્તુ એક ગાના એક ગણાની સાથે મધ થશે નહીં, કારણ કે તેએ બન્ને એછામાં આછા (એક) ગુણવાળા હાવાથી અખદ્ધ દશામાં જ રહે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—(૩ તિ માચળ પ) હે ભદ્દન્ત ! ભાજન પ્રત્યયિક સાતિ બંધ કોને કહે છે? મહાવીર પ્રભુના ઉત્તર—( માચળવÜ Äળ ખુન્નસુરા જીન્નરનુ જીન્નસંતુઢાળ માચળષ ળ યષે સમુધ્વજ્ઞરૂ) હૈ ગૌતમ ! ભાજન પ્રત્યયિક ખધ એ છે કે જે પુરાણા મદિરામાં, જુના ગાળમાં અને જુના ચાખામાં થાય છે. એટલે કે એક પાત્રમાં ભરીને જ્યારે આ પદાર્થનિ લાંબા સમય સુધી રાખવામાં આવે છે. ત્યારે તેઓ પિંડરૂપ બની જાય છે. આ રીતે પિંડ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૬૨ Page #75 -------------------------------------------------------------------------- ________________ રૂપ બની જવાનું કારણ તે ભાજનમાં (પાત્રમાં) તેમને ભરી રાખ્યા તે છે. તેથી આ પ્રકારના પિંડભૂત બની જવા રૂપ બંધને ભાજપ્રત્યયિક કહે છે. (કળ તોમુત્ત રોળ તરવહિં તે સં માયાવદર) આ બંધના ઓછામાં ઓછે કાળ અન્તર્મુહૂર્તને અને વધારેમાં વધારે સંખ્યાતકાળને હોય છે. એટલે કે આ બંધ ઓછામાં ઓછો એક અન્તમુહૂર્ત સુધી રહે છે અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તં પરિણામvશ?) હે ભદન્ત ! પરિણામ પ્રત્યયિક બંધ કે હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જો મા !) હે ગૌતમ! પરિણામ પ્રત્યયિક બંધ તે છે કે જે (૬ નં મા અમાનું ના જાવ તો રિણામ રૂપ of aધે સમુદવફ) ત્રીજા શતકના સાતમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત અશ્વોની (વાદળોની) અને અદ્ભવૃક્ષ આદિકની રૂપાંતર પ્રાસિરૂપ હોય છે. ચાવ7 ” પદથી અહીં ત્રીજા શતકના સાતમાં ઉદ્દેશકમાં કથિત નીચેના પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે – ( सन्ध्यानाम् , गंधर्वनगराणाम् आकाशे व्यन्तरकृतनगराकारपरिणतानाम् उल्कापातानाम् , दिशिदाहानाम् , दह्यमानमहानगरप्रकाशसदृशानाम् , गर्जितानाम्, विद्युत्पातानाम्, पांशुवृष्टीनाम् , यक्षोद्दीप्तानाम् , धूमिकानां, महिकानां, रजःउद्घा तानाम् , चन्द्रोपरागाणाम् , सूर्योपरागाणाम् , चन्द्रपरिवेषाणाम् , सूर्य परिवेषाणाम् , प्रतिचन्द्राणाम्, प्रतिसूर्याणाम् , इन्द्रधनुषाम् , उदकमत्स्य कपिहसितानाम् ” આ સૂત્રપાઠને અર્થ ત્યાં આપવામાં આવે છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી વાંચી લે. આ પરિણામ પ્રત્યયિક બંધને ઓછામાં ઓછો કાળ એક સમયને અને વધારેમાં વધારે છ માસ હોય છે. (રે વાચવવા ઘ) આ પ્રકારનું-પૂર્વોક્ત રૂપનું સાદિક વિસૂસા બંધનું સ્વરૂપ છે. સૂત્રને અંતે સૂત્રકાર વિશ્વના બંધનું નિગમન કરતા કહે છે કે (કીરણt ) આ પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણેનું વિશ્વસા બંધનું સ્વરૂપ છે. સૂર છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૪૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગબન્ધકે સ્વરૂપના નિરૂપણ પ્રાગધવતવ્યતા– “લે જિં છો ? ઈત્યાદિ– સૂત્રાર્થ–(સે નિં ?) હે ભદન્ત ! પ્રબ બંધનું સ્વરૂ, કેવું છે? (ગોધે તિવિષે પૂછો) હે ગૌતમ ! પ્રગધ ત્રણ પ્રકારને કહ્યો છે. (રંગ) તે ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે– (૩ના વાવઝવસિંહ, સાફા વા વવજ્ઞાહિg, રાજુ ના વાષિર) (૧) અનાદિ અપર્યવસિત (૨) સાદિસપર્યવસિત અને (૩) સાદિ અપર્યવસિત. (ને જવઝવહિપ છે ગજું નીવવિજ્ઞof ) તેમાંથી જે અનાદિ અપર્યવસિત પ્રયોગ બંધ છે, તે જીવના આઠ મધ્યપ્રદેશનો હોય છે. (સય ાિ જે તિરું અનાવ પન્નવરિપ) તે આઠ પ્રદેશમાં પણ જે ત્રણ ત્રણ પ્રદેશને બંધ હોય છે, તે અનાદિ અપવસિત બંધ હોય છે. ( રેસાને ) બાકીના સર્વ પ્રદેશને સાદિ સપર્યસિત બંધ હોય છે. (તરણ નું જે જાણ વગર સે i fસઢા) સિદ્ધ જીવના પ્રદેશને બંધ સાદિ અપર્યાવસિત હોય છે. (તરથ i ને સારૂ વારિ સે જાદિ To-daહા) તેમાં જે સાદિ સપર્યવસિત બંધ છે, તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(અઢાવળ, સચિવા, તરી, વિવે) (૧) આલાપન બંધ, (૨) આલીન બંધ, (૩) શરીર બંધ અને (૪) શરીર પ્રયોગ બંધ (સે જિં આસ્ત્રાવળ) હે ભદન્ત ! આલાપન બંધનું સ્વરૂપ કેવું છે? ( ગઢાવાય " તમારા વા, છઠ્ઠમારાળ વ, ઉત્તમારા વા, पलालभाराण वा, वेल्लभाराणवा वेत्तलयावाग-वरत्त-रज्जु-वल्लि-कुस दब्भमाइएहिं સારવારે મુખ્યm) હે ગૌતમ! આલાપન બંધ તે છે કે જે ઘાસના ભારાને, લાકડાંના ભારને, પાનના ભારને, ધાન્યરહિત પરાળની ગાંસડીને,લતાએના ભારાને, લતાએથી, છાલથી, ચામડાની દોરીથી, શણ આદિની દેરીથી, કોઈ વેલથી, નિમૅળ દર્ભોથી અને સમૂળ દર્ભોથી બાંધવાથી થાય છે. એટલે કે ઘાસ વગેરેના ભારાને લતા આદિ વડે જે બાંધવાનું થાય છે, તેને આલા શ્રી ભગવતી સૂત્ર : ૭ १४ Page #77 -------------------------------------------------------------------------- ________________ પન બંધ કહે છે. (કોર્ષ સંતોમુદત્ત, કોણે સંવે જવાૐ) આ આલાપન બંધ ઓછામાં ઓછા એક અંતમુહંત સુધી અને વધારેમાં વધારે સંખ્યા તકાળ સુધી રહે છે. (હે તે માટાવારંવે) આલાપન બંધનું એવું સ્વરૂપ છે. ( જિં 7 અક્રિયાવળવંધે?) હે ભદન્ત ! આવીને બંધનું સ્વરૂપ કેવું છે? (ાણિયાવળ વિદે પાત્ત-તંદા) હે ગૌતમ! આલીન બંધના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે- કેળા, વાયવધે, સવયવ, સાજણા) (૧) શ્લેષણ બંધ, (૨) ઉચ્ચય બંધ, સમુચ્ચય બંધ અને (૪) સંહનન બંધ છે વિજ વં તળાશે?) હે ભદન્ત ! શ્લેષણ બંધનું કેવું સ્વરૂપ છે? (लेसणाबंधे जणं कुड्डाणं, कोट्टिमाणं, खंभाणं, पासायाण', कद्वाणं, चम्माणं, घडाणं, पडाणं कडाणं छहाचिक्खिल्लसिलेसलक्खमसित्थमाइएहि लेसणएहि बधे પશુપા) હે ગૌતમ! શ્લેષણાબંધ તે છે કે જે દીવાનું, મણિપસ્તર જડિત ભૂમિનું, સ્તનું, પ્રાસાનું, કાષ્ઠનું, ચામડાનું, ઘડાઓનું, વસ્ત્રોનું અને ચઢાઈઓનું ચૂના, કીચડ, વાપ, લાખ અને મીણ દ્વારા પરસ્પર સાથે જોડાઈ જવાનું બને છે (ઝorf તો મુહુ પોતે હવે ૪) આ બંધ ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાલ સુધી રહે છે. (તે સં' જેસાવ) લેષણ બંધનું આ પ્રકારનું સ્વરૂપ છે. (સિં સુચવે ?) હે ભદન્ત ! ઉશ્ચય બંધનું સ્વરૂપ કેવું १ (उच्चयबधे जण तणरासीण वा, कट्टरार्सण वा, पत्तरासीण वा, तुसरा. सीण वा, भुसरासीण वा, गोमयरासीण वा, अवगररासीण वा, उच्चत्तेणं बंधे સઘનફ) વાસના ઢગલાને, કાષ્ટના ઢગલાને, પર્ણના ઢગલાને, તુષના ઢગલાને, ભુસાના (પરાળના) ઢગલાને, છાણના ઢગલાને, કચરાના ઢગ લાને જે કાચાઇની અપેક્ષાઓ એટલે કે તે પદાર્થોના આપસમાં સંબંધરૂપ જે બંધ થાય છે, તેને ઉશ્ચય બંધ કહે છે. (જumi સંતોમુત્ત, રોળ સન્ન કાઢ) આ બંધ ઓછામાં ઓછું એક અન્તમુહૂર્ત સુધી અને વધા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૬૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ રેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. (સે હૈ ઉષ્યવધે) ઉચ્ચય બંધનું એવું સ્વરૂપ છે. | ( સં સમુદાય?) હે ભદન્ત ! સમુચ્ચય અપનું કેવું સ્વરૂપ છે? (समुच्चय बधे जणं अगडतडागनदीदहवावी, पुक्खरिणी दीहियाणं गुंजालियाणं, सराणं,, सरपंतियाणं, सरसरपंप्तियाणं, बिलपंतियाण, देवकुल-सम पव्व-थूम खाइयाणं फरिहाणं, पागाराट्टालगचरियदारगोपुरतोरणाणं पासायघर ગાવળા, હંજ-રિચ-૩-રવા-મૂહ-માપમi-નિરિવણ સિત્તેર [ vi વંધે મુવકઝ). હે ગૌતમ! કૂવા, તળાવ, નદી, દ્રહ (ફૂડ), વાપી, પુષ્કિરિણી, દીર્થિક શું જાલિકા, સરોવર, સરેવર પંક્તિ, સરાસર પંક્તિ (મહાસરોવર શ્રેણી), બિલ પક્તિ, દેવકુલ, સભા, પાઊ (હવા), સ્તૂપ, ખાઈએ, પરિઘ, કેટ, અટારીઓ (પ્રાસાદને ઊર્ધ્વ ભાગ), ચરિકા (નગર અને દુર્ગને મધ્યવતી ભાગ), દ્વાર, ગેપુર (નગર દ્વાર), તેરણ, પ્રાસાદ, ઘર, શરણ (સ્થાનવિશેષ), તેણુ (ગૃહ વિશેષ), બજાર, શૃંગાટક માર્ગ, ત્રિક માર્ગ ચતુષ્ઠ માર્ગ, ચસ્વર માર્ગ, ચતમ માર્ગ, મહાપથ (રાજમાર્ગ), ઈત્યાદિને ચૂના દ્વારા, કીચડ દ્વારા અને શ્લેષ ( વલેપ) ના સમુચ્ચય દ્વારા જે બંધ થાય છે તે બંધને સમુચ્ચ બંધ કહે છે. ( somજે તો મૃદુત્ત, વૃક્ષોનેoi aiાઢ) આ બંધ ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. (જે પ્ત સમુચવશે ) આ પ્રકારનું સમુચ્ચય બંધનું સ્વરૂપ છે. (જિં તે સંgનળા ?) હે ભદત ! સંહનન બંધનું સ્વરૂપ કેવું છે? (સાળા છે સુવિ પત્ત-સંગી) હે ગૌતમ ! સંહનન બંધના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(રાણાના ધેય, સરવણળણા છે ર) (૧) દેશ સંહનન બંધ અને (૨) સર્વ સંહનન બંધ. (સે %િ સેવાના છે?) હે ભદન્ત ! દેશ સંહનન બંધનું કેવું સ્વરૂપ છે? (રેરણાહનrs si -કાળ-સુજા -गिल्लि, थिल्लि सीय-संदमाणिया-लोही-लोहकडाह, कइच्छु-आसणसयण खंभ भंड. મોરારમા રેહતાળા સમુwsઝ) હે ગૌતમ! શકટ (ગાડું), ૨થ, યાન, યુગ્ય વાહન (ઘોડાગાડી), ગિલિ (હાથીની અંબાડી), થિલિ શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ભગ્ગી ), શિખિકા ( પાલખી), સ્યન્દમાદિકા ( પુરુષ પ્રમાણુ વાહન વિશેષ ), તાવડા, કડાહી, કડછી, આસન, શયન, સ્તંભ, ભાંડ, પાત્ર, તથા ખીજા' વિવિધ પ્રકારના ઉપકરણાદિ પદાર્થના જે અધ થાય છે, તે ખાધને દેશ સહનન બંધ કહે છે. ( જ્ઞ ્ોળી તોમુકુત્તે પોલેન લઘુન ા ં) આ સંહનન મધ ઓછામાં ઓછે એક અંતર્મુહૂત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે. ( તે ત તૈમ્રતાબળા થૈ ) આ પ્રકારનું ક્રેશ સહનન મધનુ સ્વરૂપ છે. (સે ત્રિંત સવ્વસાળાવ'ને ?) હે ભદન્ત ! સવ સહનન મધનુ સ્વરૂપ કેવું છે ? ( હ્રવ્યના વધે-તે નં હીપોર્ામાન સે સ અવસાદુળળા મૈં) હે ગૌતમ! દૂધ અને પાણી આદિ પદાર્થોના જે અંધ થાય છે તે ધનું નામ સસ ́હનન મધ છે. આ પ્રકારનું સંહનન બંધનું સ્વરૂપ છે. આ અહીં સુધીમાં (àત્ત સાળા અધે, તે તે પ્રક્રિયા થૈ) સાદિ સપ વસિત મધના ચાર પ્રકારામાંથી બીજા પ્રકાર રૂપ આલીન બંધનું કથનસહનન બંધનું નિરૂપણુ થઇ જવાથી પૂરૂ થાય છે. (તે જિત સીવધે !) હૈ ભદન્ત ! સાદિ સપયવસિત મધના જે ત્રીજો શરીરમધ નામના ભેદ્ર છે, તેનુ કેવુ' સ્વરૂપ છે ? ૨) (પરી""ધ તુવિષે વળત્તે—સંજ્ઞદ્દા) હૈ ગૌતમ ! શરીરમ ધના નીચે પ્રમાણે એ પ્રકાર છે( પુનોવષા ચ, પશુપત્રો (૧) પૂ`પ્રયાગ પ્રત્યયિક શરીરમ'ધ અને (૨) પ્રત્યુપન્ન પ્રયાગ પ્રત્યયિક શરીર ખષ (સે જ તં પુષવયોવચળ ?) હે ભદ્દન્ત ! પૂ`પ્રયાગ પ્રત્યયિક શરીરમ’ધનુ કેવુ સ્વરૂપ છે ? ( पुब्वापयोगपच्चइए ज णं नेरइयाणं संसारवत्थाणं सव्वजीवाणं तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाणं जीवप्पएसाणं बंधे समुप्पज्जइ ) हे ગૌતમ તે તે ક્ષેત્રમાં તે તે કારણેા ઉત્પન્ન થવાથી ( સમુદ્માતના કારણરૂપ વેદના આદિ કારણેા ઉદ્ભવે ત્યારે) સમુદૂધાત કરતા એવા નારક અને સર્વ સ'સારી જીવેાના જીવપ્રદેશના જે મધ થાય છે, તે મધને પૂર્વપ્રયાગ પ્રત્યયિક શરીરખધ કહે છે. ( સે સ પુર્વ્યવ્વગોળવPage #80 -------------------------------------------------------------------------- ________________ ( पडुप्पन्नप्पआग पच्वइए जणं केवलनाणिस्स अणगाररस केवलिसमुग्धारण समोहयस्स ताओ समुग्घायाओ पडिनियत्तेमाणस्स अंतरामथे वट्टमाणस्स तेया મri Rછે સમુHકારૂ) હે ગૌતમ! કેવલિ સમુદ્રઘાત દ્વારા સમુદઘાત કરતા અને ત્યારબાદ તે સમુદ્દઘાતમાંથી પાછા ફરતી વખતે મંથાન અવસ્થામાં રહેતી વખતે કેવલીને જે તેજસ અને કામણ શરીરને બંધ થાય છે, તે બંધને પ્રત્યુત્પન્ન પ્રગપ્રત્યયિક બંધ કહે છે. (વિ ri?) હે ભદન્ત ! તેજસ અને કામણ શરીરનો બંધ થવામાં ત્યાં શું કારણ હોય છે? (ત રે જાણ વાલીયા મયંતિ, ત્તિ) હે ગૌતમ ! તે સમયે કેવલીના આત્મપ્રદેશ સંઘાત પામે છે. તે કારણે તે કેવલી તૈજસ અને કામણ શરીરને બંધ કરે છે. (સે રં પદુન્નિાખવા) એજ પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધનું સ્વરૂપ છે. (તે ત્ત સરી છે) આ પ્રકારે અહીં શરીરબંધના સ્વરૂપનું પ્રતિપાદન પૂરું થાય છે. | ( જિં સરોજાનં?) હે ભદન્ત! શરીર પ્રયોગ બંધનું સ્વરૂપ કેવું છે? (સરોજ પંજલિ ઇનિંગ) હે ગૌતમ શરીર પ્રયોગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(બોલિવરીવોજ ) (૧) દારિક શરીર પ્રગ બંધ, (વેરવિચારી જુગાવો) (૨) વૈક્રિય શરીર પ્રયોગ બંધ, (માનસરો ) (3) આહારક શરીર અધ, ( તેયારીનો ) (૪) તૈજસ શરીર પ્રયોગ બંધ અને ( જન્મ gયોજશે) (૫) કામણ શરીર પ્રગ બંધ. (રાસ્ટિચારીuોળે અંતે! વિશે gov?) હે ભદન્ત! ઔદારિક શરીર પ્રયોગ બંધ કેટલા પ્રકારને કહ્યો છે? (જોમા ! વંવિ Tomત્તિ-) હે ગૌતમ! દારિક શરીર પ્રયોગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(નિવિચ મોરાઢિચીરવા बघे, वेदियओरलियसरीरप्पओगबधे, जाव पंचि दियओरालियसरीरप्पओगधे ) (૧) એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, (૨) દ્વીન્દ્રિય ઔદારિકશરીર પ્રેગ બંધ, (૩) તેઈન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, () ચતુરિન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રગ બંધ અને (૫) પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ सध. ( एगिदिय ओरालिय सरीरप्पओगबघे णं भंते ! कइविहे पण्णत्ते १) શ્રી ભગવતી સૂત્ર: ૭ ૬૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ જં ) (૧) દારિક શરીર પ્રયોગ બંધ, (વેવિચારી જુગાવશે) (૨) વૈક્રિય શરીર પ્રયોગ બંધ, (મહારાણપીરનો ) (3) આહારક શરીર બંધ, (તેવાણીતcગો ) (૪) તૈજસ શરીર પ્રયોગ બંધ અને (જન્મgયોજવશે) (૫) કાશ્મણ શરીર પ્રગ બંધ. (રાઢિચરીરામોજા મં! વિ Tv ) હે ભદન! ઔદારિક શરીર પ્રગ બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? (જોયા! વંવિષે વળ–સંg ) હે ગૌતમ! દારિક શરીર પ્રગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(વિચ રાઢિચણવા बघे, वेदियओरलियसरीरप्पओगबधे, जाव पंचि दियओरालियसरीरप्पओगबधे) (૧) એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, (૨) હીન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, (૩) તેઈન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, (૪) ચતુરિન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ અને (૫) પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. (નંતિય મોરાત્રિય સીરણો વિષે મેતે ! વિષે પour ?) હે ભદન્ત ! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ કેટલા પ્રકારને કહ્યો છે? (ચમા ! વંવવિદે પv-રંગા) હે ગૌતમ! તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(ગુઢવાદત્તરિય ગાઢિચારીશ્વગોવે છે પર્વ પર पं अभिलावेणं भेदो जहा ओगाहणसंठाणे ओरालियसरीरस्स तहा भाणियव्वो) પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, આ પ્રકારે આ અભિલાપ દ્વારા “અવગાહન સંસ્થાન ” પદમાં દારિક શરીરના જેવા ભેદે કહેવામાં આવ્યા છે, એવા ભેદે અહીં પણ કહેવા જોઈએ. (जाव पज्जतगब्भवतिय मणुस्स पचिंदिय ओरालिय सरीरप्पओगबधेय, अपज्जत्तगगन्भवतियमणुस्स पंचिंदिय ओरालियसरीरप्पओग जाव बघेय) થાવત્ “પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પ ચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.” (ગોચિત કરીને અંતે ! દર વરણ વચૂi ?) હે ભદન્ત? દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ SE Page #82 -------------------------------------------------------------------------- ________________ ( જોયમા) હે ગૌતમ ! ( વીડિચણા , સરથાણ ના નવા નં जोगं च भवं च पाउयं च पडुच्च ओरालिय सरीरप्पओग नाम कम्मस्स उदएणं નરસ્ટિયાગોન વે) જીવની સવીર્યતા, સાયગતા, સદ્ભવ્યતાથી, પ્રમાદ રૂપ કારણથી, કર્મ, ગ, ભવ અને આયુષ્યને આશ્રિત કરીને ઔદારિક શરીર પ્રયોગ નામ કમના ઉદયથી દારિક શરીર પ્રયોગ બંધ થાય છે. (gmત્તિ મોરાર્જિા જશો જ છે ને! રણ જણ ago ?) હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? (પર્વ વેવ) હે ગૌતમ ! ઔદારિક શરીરગ બંધ જેવી રીતે થાય છે તેવી રીતે જ આ બંધ થાય છે. (પુત્રવિણારૂ વિય ગોરાચિ નથી. ગોજપે પૂર્વ રેવ) પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ પણ એજ રીતે થાય છે. (ઘવ ગાંવ વારાફયા, પૂર્વ વેવિયા, પડ્યું તેડુંदिया, एवं चउर दिया तिरिक्खजोणियपचि दियओरालियसरीरप्पओगधे જ શેર) વનસ્પતિકાયિક પર્યન્તના એકેન્દ્રિયદારિક શરીર પ્રયોગ બંધ તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય તિર્યંચ ચોનિક ઔદારિક શરીર પગ બંધ પણ એજ રીતે થાય છે. (चि दियओरालिय सरीरप्पओगबघेणं भंते ! कस्स कम्मस्स उदएणं?) ભદન્ત ! પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (જોગમ!) હે ગૌતમ! (ારિવહનોraણા જય કાર સાથે पडुच्चपचि दियओरालियसरीरप्पओगनामकम्मस्व उदएणं, तिरिक्खपंचि दिय પોઝિશરીગોળ ઇ વેવ) જીવની વીર્યતા, સગતા અને ચંદ્રવ્યતાથી, પ્રમાદરૂપ કારણે, કર્મ, વેગ, ભવ અને આયુષ્કને આશ્રિત કરીને દારિક શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. પંચેન્દ્રિય દારિક શરીર પ્રગ બંધ પણ થાય છે. (मणस्सपचिं दियओरालियसरीरप्पओगव घेणं भंते ! कस्स कम्मरस उदएणं) હે ભદન્ત ! પંચેન્દ્રિય દારિક શરીરગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ( !) હે ગૌતમ ! (વરિયોનાથાણ પારઘી ગાર શ્રી ભગવતી સૂત્ર : ૭ SO Page #83 -------------------------------------------------------------------------- ________________ आउयं च पडुश्च मणुरसपचि दिय ओरालिय सरीरप्पओग नामकम्मस्स उदएणं મરણ વિંતિય ધોરારિ પરીણા ) જીવની વીર્યતા, સગતા, સદ્રવ્યતા, અને પ્રમાદરૂપ કારણથી કર્મ, ચેગ, ભવ અને આયુષ્કને આશ્રિત કરીને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રાગ નામ કર્મના ઉદયથી મનુષ્ય પંચેન્દ્રિય મૈદારિક શરીર પ્રયોગ બંધ થાય છે. ટીકાઈ–ક્રમ પ્રમાણે ગણુતા પ્રગબંધની પ્રરૂપણ પહેલાં થવી જોઈતી હતી, પરંતુ “સૂચી કટાહ ન્યાયને ” અનુસરીને પશ્ચાત્ પઠિત વિસ્ત્રસા બંધની પ્રરૂપણ પહેલા કરવામાં આવી છે. હવે સૂત્રકાર પ્રયાગબંધની નીચેના પ્રશ્નોત્ત દ્વારા પ્રરૂપણ કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે જિં જાશે ?) હે ભદન્ત! વિશ્વ સાબંધથી ભિન્ન એવા પ્રગ બંધનું સ્વરૂપ કેવું છે ? એટલે કે પ્રગબંધના કેટલા પ્રકાર છે? - મહાવીર પ્રભુને ઉત્તર-(ગોધે સિવિષે guતે-ગા) હે ગૌતમ! પ્રગબંધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(બrigg વા વાગવતિg, હા . અવશ્વવણિg, સાથg a sma ) (૧) અનાદિ અપર્યવસિત, (૨) સાદિ અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. જીવના વ્યાપારથી જીવપ્રદેશને અને ઔદારિકાદિ શરીર પુદ્ગલેને જે બંધ થાય છે, તેને પ્રગબંધ કહે છે. તેના ચાર વિકલ્પ થાય છે–(૧) અનાદિ અપર્યાવસિત, (૨) અનાદિ સપર્ય. વસિત, (૩) સાદિ અપર્યવસિત અને (૪) સાદિ સપર્યવસિત. પરંતુ આ ચાર વિકલ્પમાંથી અહીં ત્રણ વિકલ્પ જ બને છે, અનાદિ સપર્યવસિત રૂપ બીજો વિકલ્પ બનતું નથી, તેથી ઉપર મુજબ ત્રણ પ્રકાર પડે છે. હવે પહેલા ભંગને ઉદાહરણ દ્વારા સમજાવવાને માટે સૂત્રકાર કહે છે કે “ તરથ ni ને ?” ઈત્યાદિ, અસંખ્યાત પ્રદેશોવાળા જીવના જે આઠ મધ્યપ્રદેશ છે, તેમને અનાદિ અપર્યવસિત બંધ થાય છે, કારણ કે જે સમયે કેવલી ભગવાન કેવલી સમુદ્રઘાત કરે છે, તે સમયે તેઓ સમગ્ર લેકને વ્યાપ્ત કરી લે છે. પર તેમના તે મધ્યપ્રદેશે એજ સ્થિતિમાં રહે છે તેમાં કોઈ પરિવર્તન થતું નથી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ અન્ય પ્રદેશમાં જ પરિવર્તન થાય છે. તેથી અનાદિ અપર્યવસિત બંધ જીવના આઠ મધ્યપ્રદેશ સિવાયના અન્ય પ્રદેશમાં થતો નથી. તેમની સ્થાપના આ પ્રમાણે સમજવી-3| | તેમની ઉપર બીજા પણ ચાર પ્રદેશ છે, આ રીતે સમુદાયની અપેક્ષાએ આ આઠ પ્રદેશને બંધ પ્રતિપાદિત થયેલ છે. હવે તેમના એક એક પ્રદેશોને પરસ્પર બંધ થાય છે તે વાત પ્રકટ કરવાને માટે સૂત્રકાર કહે છે કે-(તરથ વિ # તિoÉ તિરું સારૂણ, કાલાવરિ, તેના સારા) તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશને એક એક પ્રદેશની સાથે અનાદિ અપર્યવસિત (અનાદિ અનંત) થાય છે. પૂર્વોક્ત રીત પ્રમાણે અવસ્થિત ( શોઠવાયેલા, રહેલા) તે આઠ પ્રદેશમાંથી ઉપરિતન પ્રતરનો જે કઈ એક અમુક પ્રદેશ છે-તે અમુક પ્રદેશને, પિતાની પાસેના બે પ્રદેશોની સાથે અને નીચેના એક પ્રદેશની સાથે-આ રીતે તે ત્રણ પ્રદેશની સાથે અનાદિ અનંત સંબંધરૂપ બંધ છે. ઉપરના એક પ્રદેશની સાથે અને નીચેના ત્રણ પ્રદેશોની સાથે તેને સંબંધ નથી, કારણ કે તેઓ તેનાથી દૂર હોય છે. તેથી તેમની સાથે તેનો સંબંધ છે તે નથી. એ જ પ્રમાણે અધસ્તન ( નીચે લી) પ્રતરની અપેક્ષાએ પણ સમજવું. એજ કારણે ત્રણ ત્રણ પ્રદેશને અનાદિ અનંતરૂપ કહ્યો છે. આ મધ્યમ આઠ પ્રદેશ સિવાયના બીજા જે જીવપ્રદેશો છે તેમનો સાદિ અપર્યવસિત, અથવા સાદિ સપર્થવસિત બંધ હોય છે, કારણ કે તેઓમાં વિપરિવર્તન થાય છે. આ પ્રમાણે પહેલા વિકલ્પનું સ્પષ્ટીકરણ કરીને સૂત્રકાર “અનાદિ સપવસિત રૂપે બીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ કરે છે–અનાદિ સપર્યવસિત રૂપ જે બીજો વિકલ્પ છે તે એ જીના આઠ મધ્યપ્રદેશોમાં સંભવિત થતું નથી, કારણ કે તે આઠ પ્રદેશો અવિપરિવર્તમાન છે, તે કારણે તેમનામાં અપક્ષ સિતતા હોવાને લીધે સપર્યાવસિતતા સંભવી શકતી નથી તેથી અનાદિ અપયંવસિત બંધમાં અનાદિ સપર્યવસિતતા હોતી નથી. હવે સૂત્રકાર ત્રીજા વિકલ્પનું પ્રતિપાદન કરવાને માટે ઉદાહરણ આવે છે (તસ્થ i ? તે જાણ કરવા , તે i સિઢાળ) ઉપર્યુકત ત્રણ વિકલમાંના જે જીવ પ્રદેશને સાદિ અપર્યવસિત જીવ બંધ છે, તે સિદ્ધ જી કરે છે, કારણ કે શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત જીવ પ્રદેશોનું સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થયા પછી ફરીથી પર્યવસાન થતું નથી પણ તેઓ જે સ્થિતિમાં હોય એજ સ્થિતિમાં કાયમ રહે છે. તેથી સિદ્ધો દ્વારા જ સાદિ અપર્યવસિત (અનંત) બંધ થાય છે. હવે સૂત્રકાર ચેથા વિકલપનું ભેદરહિત પ્રતિપાદન કરે છે-(તસ્થ જે રે સા સપsઝવણિg, તે જ રવિ gur) ઉપર્યુંકત ચાર વિકલ્પમાંથી જે જીવપ્રદેશને સાદિ સપર્યવસિત બંધ છે, તેના ચાર પ્રકાર છે. (ત જ્ઞા) જે ચાર પ્રકાર નીચે પ્રમાણે છે ( શાસ્ત્રાવ , વાણિયાવળવે છે, કરી છે, પરીવારંવે) (૧) અલાપનબંધ, (૨) આલીનબંધ (૩) શરીર બંધ અને (૪) શરીર પ્રગબંધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ર Page #85 -------------------------------------------------------------------------- ________________ દોરી આદિ વડે જે ઘાસ આદુને ખાંધવું તેનું નામ અલાષન ખંધ છે. એક દ્રવ્યના બીજા દ્રવ્યની સાથે જે શ્ર્લેષરૂપે મધ થાય છે, તેનું નામ આલીન અંધ છે. સમુદ્દાત અવસ્થામાં વિસ્તારિત અને સāાચિત જીવ પ્રદેશોના સમ’ ધને કારણે તૈજસ આદિ શરીર પ્રદેશોને જે સંબંધ વિશેષ છે, તેનું નામ શરીરખધ છે. અથવા કેાઇ એવું પણ માને છે કે સમુદ્ઘાત કરવામાં આવે ત્યારે અમુક જીવ પ્રદેશેાને સકુચિત કરવામાં જે બંધ થાય છે, તે મધને શરીરમધ કહે છે. ( સરીરો થૈ ) ઔદારિક આદિ શરીરના પ્રત્યેાગથી વીર્યાન્તરાયના ક્ષયેાપશમ આદિ દ્વારા જનિત વ્યાપારથી-શરીરપુદ્ગલેાને ગ્રહણ કરવા રૂપ જે મધ થાય છે, તેને શરીર પ્રયાગ ખાધ કહે છે. અથવા શરીર રૂપ પ્રયોગાના જે અંધ છે તેનું નામ શરીર પ્રયાગ અંધ છે. હવે સૂત્રકાર આલાપન બધ આદિનું વિસ્તારપૂર્વક સમજાવે છે. ગૌતમસ્વામીના પ્રશ્ન-( સંહિતા'ગાહાયળય`ષૅ ?) હૈ દન્ત ! આલાપન મધનું સ્વરૂપ કેવૂ છે ? મહાવીરપ્રભુના ઉત્તર-(આહાવળ વધેન'નું તળમારાળવા, ટ્રુમરાળ વા, पत्तभाराण वा पलालभाराण वा, वेल्लभाराण वा, बेत्तलयाबागवरत रज्जुवल्लिकुसदब्भવિધિ' બાવળ'ધ સમુળ્વજ્ઞ૬) હે ગૌતમ ! ઘાસની ગાંસડીઓને, કાષ્ઠના ભારાને, પાનની ગાંસડીને, લતાઓની ગાંસડીએને, અથવા કેપલેાની ગાંસ ડીઓને જે નેતરની છાય઼ાથી, લતામેથી, ચામડાની દેરીથી, શશુના ઢારડાથી નિમૂળ ઇર્ષાથી, સમૂળ દથી અને કપડાના લાંબા ચિંદરડાથી બાંધવામાં આવે છે, તેને આલાપન અધ કહે છે. તે આલાપન મધ ( ભેળ અંતાપુર ખાતેનું સંલે દારું) એછામાં આછા અતમુહૂત સુધી અને વધા રેમાં વધારે સખ્યાત કાળ સુધી રહે છે. ત્યાર બાદ નાશ પામે છે. (સે ત્ત' આજાવળધે એવું કથન આલાપન અધ વિષે તીર્થંકરાદિકાએ કર્યુ છે. ગોતમસ્વામીને પ્રશ્ન-( તે જિરત મહિયાવળવધે ? ) હે ભદન્ત ! આલીનબંધનું સ્વરૂપ કેવુ` છે? મહાવીર પ્રભુના ઉત્તર-(અફ્રિયાવળ વધે. ૨૩દ્િત્તે ) હું ગોતમ ! આલીનમધના ચાર પ્રકાર છે. (લ'ગદ્દા) તે પ્રકારની નીચે પ્રમાણે છે-( હેસગાય કે, જીવવધે, લમુખ્ય છે સફ્ળળાય છે, (૧) શ્લેષશુા ખંધ, (૨) ઉચ્ચયમ ધ (૩) સમુચ્ચયખ'ધ અને (૪) સ’ટુનનબંધ. એ પદાર્થોને એક બીજાની સાથે કોઇ શ્લેષપદાથ વડે જોડાવા તેનુ' નામ શ્લેષણા બધ છે. રાશી ( ઢગલા ) કરવા રૂપ જે અંધ થાય છે તેનું નામ ઉચ્ચય ખ’ધ છે. ઉચ્ચયના કરતાં પણ વિશિષ્ટતર જે ઉચ્ચય છે તેનું નામ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ સમુચ્ચય બંધ છે. અવયવોને જે સમૂહ છે તેનું નામ સંહનન બંધ છે. એટલે કે અવયના સમૂહ રૂપે જે બન્યન છે, તે સંહનન બંધ છે, હવે સૂત્રકાર આલીન બંધના ચારે પ્રકારનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ કરે છે—ગૌતમસ્વામીને પ્રશ્ન-(સે જિં gri ) હે ભદન્ત ! શ્લેષણા બંધનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે(लेसणाबधे जं णं कुड्डाणं, कोहिभाणं, खंभाणं, पासायाणं कटाणं, चम्माणं घडाण, पडाणं, कडाणं, छहाचिक्खिल्लसिलेसलक्खमहुसित्थमाइएहिलेसणएहि बधे મુવકના) હે ગૌતમ! ભીંતને અથવા પર્વતના શિખરોને, કુટ્રિટમેને, (મણિપ્રસ્તર ખચિત ભૂમિને) સ્તને અથવા સ્થાણુઓને પ્રાસાદને (ધનિકના બંગલાએને) કાઠેને, ચામડાને, ઘડાઓને, વસ્ત્રોને, અને ચટ્ટા. ઈઓને ચૂનાથી, માટીથી, શ્લેષ (વલેપ) થી, લાખથી, મીણથી, રાળથી, સરસ આદિથી લેપ કરવાથી ચુના આદિને તેમની સાથે જે શ્લેષણરૂપ સંબંધ થાય છે, તે લેષણબંધ કહેવાય છે. આ શ્લેષણ સંબંધ રૂપ બંધ ઓછામાં ઓછો એક અન્તમુહર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી તે બન્નેમાં અરસ્પરસની અંદર ટકી રહે છે, ત્યાર બાદ તે નિયમથી જ નષ્ટ થઈ જાય છે. ગૌતમસ્વામીને પ્રશ્ન- 'િ તં વરવવંધે ?) હે ભદન્ત ! સાદિ સપર્યવસિત બંધના એલનબંધનામના પ્રકારને જે ઉચ્ચયબંધ નામને બીજોભેદ છે, તેનું સ્વરૂપ કેવું છે? મહાવીર પ્રભુને ઉત્તર-(૦રવા જશે તળાહીન જા, સીન વા, પત્તાન વા, તુરવીણ વા, મુરલી વા, નામચારીખ વા, અવારસીન વા, સાણં વંધે સમુપજ્ઞઠ્ઠ) હે ગૌતમ ! ઘાસને જે ઊંચો ઢગલે ઊ ચો ઢગલે કરવામાં આવે છે, લાકડાને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, પાનને કરવામાં આવે છે. તેને જે ઊંચે ઢગલો કરવામાં આવે છે, ભુસા (પરાળ) ને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, ગોબર (છાણુ) ને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, કચરા પુંજાને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, તે ઢગલામાં રહેલા તે પદાર્થોને પરસ્પરના સંબંધ રૂપ જે બંધ છે, તેને ઉચય બંધ કહે છે. આ ઉચ્ચય બંધ ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધા રેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે, ત્યારબાદ તે નષ્ટ થઈ જાય છે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને સમુચ્ચય બંધ વિષે એ પ્રશ્ન પૂછે છે કે – (સે $ સમુદાય છે ?) હે ભદન્ત ! સમુચ્ચય બંધવું કેવું સ્વરૂપ છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(સમુન્દ્રા સંઘ = ૭૩ તા-નવીवावी, पुक्खरिणी, दीहियाणं, गुंजालियाणं, सराणं, सरपतियाणं, सरसरपति ચાdi, વિસ્તૃતિયાળું) હે ગૌતમ ! કૂવા, તળાવ, નદી, કહ (હૂદ-ફૂડ), વાવ, શ્રી ભગવતી સૂત્ર : ૭ ७४ Page #87 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરિણી, દીઘિકા, ગુંજાલિકા (ગોળાકાર પુષ્કરિણ), સરોવર, સરપંક્તિ, સરસરઃ પંક્તિ (મહાસરોવરની શ્રેણી), બિલપંક્તિ, રેવડુત્ર ઇત્યાદિ દેવકુલ, સભા, પાઊ (હવાડા), સ્તૂપ, ખાતિકા, પરિઘ, પ્રાકાર ( દુર્ગ), અટ્ટાલિકા (પ્રાસાદને ઉર્વભાગ–અટારી), ચરિકા (નગર અને દુર્ગને મધ્યવર્તી માર્ગ), દ્વાર, ગોપુર (નગરદ્વાર), તોરણ, “વાસાચ ઘર ઇત્યાદિ ” પ્રાસાદ (રાજભવન), ઘર, શરણ (સ્થાન વિશેષ ), લેણુ (ગૃહ વિશેષ), આપણુ (બજાર), શૃંગાટકાકાર માર્ગ, ત્રિક માર્ગ, ચતુષ્ક માર્ગ, ચત્તર માર્ગ, ચતુર્મુખ માર્ગ અને રાજમાર્ગ, આ બધાં સ્થાન વિશેનો ચૂના દ્વારા, કચરા દ્વારા અને શ્લેષ-વાપના સમુચ્ચય દ્વારા જે બંધ થાય છે, તેને સમુચ્ચય બંધ કહે છે. શ્લેષણ બંધ અને સમુચ્ચય બંધમાં એટલો જ તફાવત છે કે તે બંધની અપેક્ષાએ આ બંધ ચૂના આદિના સમુચ્ચયથી સાધ્ય થાય છે. કલેષણ બંધમાં ચૂના વગેરેના સમુચ્ચયની આવશ્યકતા રહેતી નથી. એટલે કે શ્લેષણુ બંધ બે પદાર્થોને ચટાડવા રૂપ હોય છે અને સમુચ્ચય બંધ કૃપ આદિ પદાર્થોને ચૂના આદિ દ્વારા લીંપવા રૂપ હોય છે. ઉચ્ચય બંધમાં પલાર્થોની રાશિ કરવાની અપેક્ષા રહે છે, સમુચ્ચય બંધમાં રાશિ કરવાની આવશ્યકતા રહેતી નથી. આ સમુચ્ચય બંધ (Gomi સંતોમુહુરં વોરેન સંવર્ગ Rારું-૨ નં મુન્નાદે) ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને અધિકમાં અધિક સંખ્યાતકાળ સુધી રહે છે, ત્યારબાદ તે અવશ્ય નાશ પામે છે. સમુચ્ચ બંધનું આ પ્રકારનું સ્વરૂપ છે. - હવે ગૌતમ સ્વામી સંહનન બંધ વિષે મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે–રે જ રાજા વંધે ?) હે ભદન્ત ! સંવનન બંધનું કેવું સ્વરૂપ છે? એટલે કે તેના કેટલા પ્રકાર છે? મહાવીર પ્રભુને ઉત્તર-(વાળના બે ટુરિ dgar) હે મૈતમ ! સંહનન બંધના નીચે પ્રમાણે બે પ્રકાર છે– Hiઠ્ઠા વધે જ, સવસાણUMાવે છે ૨) (૧) દેશસંહનન બંધ અને (૨) સર્વ સંહનન બંધ કઈ એક વસ્તુના એક દેશ (અંશ)ને બીજી વસ્તુના એક દેશની સાથે આપસમાં સંબંધ થવો, તેનું નામ એક દેશસંહનન બંધ છે. જેમ કે ગાડી આદિના અવયવોમાં એવું બને છે. સર્વ રૂપે બીજા દ્રવ્યની સાથે સંબંધિત થવું તેનું નામ સર્વસંહનન બંધ છે, જેમ કે દૂધ અને પાણીમાં એ બંધ થાય છે. સર્વ સંહનન બંધમાં બને પદાર્થ આપસમાં એક-રૂપ થઈ જાય છે. દેશસંહનનમાં બંધમાં એવું બનતું નથી. એજ વાતનું વધુ સ્પષ્ટીકરણ નીચેના પ્રશ્નોત્તર દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(૨ વિ તે હેતના વંધ) હે ભદન્ત ! દેશસંહનન બંધનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે(देस संहणणा बधे जं णं सगडरहजाणजुग्गगिल्ल थिल्लिसीयसंदमाणिया लोही, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ लोह कडाहकडुच्छुयआसण त्रयणखं भभंडम त्तोव गरण माईणं ससंहणणा बधे સમુ વ્યસર્ )હું ગૌતમ ! શકઢ ( ગાડું), રથ, યાન, યુગ્મ, ગિલ્લિ, થિલ્લિ, શિખિકા, ચન્દ્વમાનિકા, તાવડા, લાહુ કડાહી, કડછી, આસન, શયન, સ્તંભ ભાંડ તથા ખીજા વિવિધ પ્રકારના ઉપકરાના જે સબધ હોય છે, તે દેશ સહનન મધ છે. ગાલ્લ દેશપ્રસિદ્ધ, બે હાથ પ્રમાણુ વેદિકાથી યુકત જે વાહનવિશેષ છે, તેને (યુગ્મ ) કહે છે, (જેને હાલમાં રિક્ષા કહે છે. (ગિલ્લિ) એટલે અખાડી ( થિલ્લિ ) એટલે એ ઘેાડા જોડેલી ગાડી અથવા ખગ્ગી, ( શિખિકા ) એટલે પાલખી પુરુષપ્રમાણુ મ્યાનાને સ્વન્દ્વમાનિકા કહે છે (લેાહી) શાક વગેરે પકાવવાની તવીને કહે છે, લેાઢાની કડાહીને ( લેાહ કટાહ ) કહે છે, જેના વડે દાળ આદિ પદ્મા પિરસવામાં આવે છે, તેને કડછી (વસ્તુછુય) કહે છે. માટીના પાત્રોને ભાંડ કહે છે. અને શકારા ( ચપણિયા ) ને (અમત્ર) કહે છે. તથા આ સિવાયના ખીજાં પણ જે વિવિધ ઉપકરણેા છે, તે દેશ સહનન બંધથી યુકત હાય છે—આ દેશ સંહનન મધ (નળેનું અંતોમહુધ જીલ્લોતેાં સલગ્ન તારું) એછામાં આછે અંતમુહૂત સુધી અને વધારેમાં વધારે સખ્યાતકાળ સુધી રહે છે. ત્યાર ખાદ તે ખંધ નષ્ટ થઈ જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ તે િત' સવ્વસાળા વધે ? ” હે ભદ્દન્ત ! સસહનન ખધનું સ્વરૂપ કેવું છે ? મહાવીર પ્રભુના ઉત્તર- સત્રસાળા વધે તેનોરોગમાફળ એ ત્ત' અવ્વલાળાર્ધે ” હે ગૌતમ! દૂધ અને પાણીમાં જે એકત્વ ભાવ રૂપ બંધ સબધ છે, તે સસંહનન બંધ છે. સ`સહનન ખંધનું એવુ સ્વરૂપ છે. સહનન મધના ખન્ને પ્રકારનું કથન પૂરૂ થવાથી સહનન મધનું કથન અહીં સમાપ્ત થાય છે. આ પ્રમાણે આલીન મધના શ્ર્લેષણાધ આદિ ચાર ભેદોનું કથન અહીં સમાપ્ત થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- સે જિ તે સરી વધે ? ” હું ભદ્દન્ત ! સાદિ સપ વસિત અધના જે શરીર ખધ નામના જે ત્રીજો ભેદ છે, તેનું સ્વરૂપ કેવું છે ? અથવા શરીર ધના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર--( સરી વધે તુવિષે પળત્તે-ત’નન્હા ) હું ગૌતમ ! શરીર મધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે( પુત્રમોનવખ્ત, વહુ. હવાCઓ[૧૨Ç ચ, (૧) પૂર્ણાંપ્ર`ગ પ્રત્યયિક અને (૨) પ્રત્યુત્પન્ન પ્રત્યેાગ પ્રત્યયિક. જે શરીર મધમાં પૂર્વાંકાળમાં સેવવામાં આવેલ પ્રયાગ-જીત્ર વ્યાપાર વેદના, કષાય આદિ સમુદ્ઘાત રૂપ જીત્ર વ્યાપાર કારણરૂપ હોય છે, તે બ ંધને પૂર્વ પ્રયાગ પ્રત્યયિક ખધ કહે છે. અપ્રાસ પૂર્વ કૈવલે સમ્રુધાત રૂપ વર્તમાન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ જે શરીર બંધમાં કારણરૂપ હોય છે, તે શરીર બંધને પ્રત્યુપન્ન પ્રયોગ પ્રત્યયિક શરીર બંધ કહે છે. એજ વાત ગૌતમ સ્વામી આ પ્રશ્ન દ્વારા પ્રભુને પૂછે છે-“જે જિં તે પુત્રોનg?” હે ભદન્ત ! જે શરીર બંધ પૂર્વ પ્રગ પ્રત્યયિક હેય છે, તેનું કેવું સ્વરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર–(પુરાવો પદારૂ = H નેરા સંસાર वस्थाण सव्वजीवाण तत्थ तत्थ तेसु तेसु कारणेसु समोहणमाणाण जीवप्पएसाण જે સમુદgs, ૨ નં પુર્વજોના ) હે ગૌતમ ! તે તે ક્ષેત્રમાં તે તે કારણે ઉદભવવાને કારણે સમુદ્રઘાતના કારણરૂપ–વેદના આદિ કારણેના હોવાથી સમુદુઘાત કરતી વખતે-શરીરની બહાર જીવપ્રદેશને કાઢવારૂપ સમુઘાત કરવાના સમયે, નારક અને સર્વ સંસારી જીના જીવપ્રદેશને જે બંધ (રચનાદિ વિશેષ) થાય છે, તેને પૂર્વ પ્રગ પ્રત્યયિક શરીર બંધ કહે છે. “તત્ર તત્ર ક્ષેત્રેપુ” આ સૂત્રો દ્વારા સમુદ્દઘાત કરવાના ક્ષેત્રોની બહુલતા પ્રકટ કરવામાં આવેલ છે. તથા “તેણુ તેy શાળg” આ સૂત્રાશ દ્વારા વેદના આદિ સમુદ્યાતના કારણેની બહુલતા પ્રકટ કરવામાં આવી છે. અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે અહીં શરીરબંધ પ્રસ્તાવને સમયે જીવપ્રદેશનું કથન અસંગત છે, કારણ કે શરીરબંધ પ્રસ્તાવમાં પણ “તારણ્યાત રચવા આ નિયમને આધારે જીવપ્રદેશાશ્રિત તૈજસ અને કામણ શરીરના પ્રદેશને લેવામાં આવ્યા છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે વેદના આદિ સમુદ્રઘાત , જીવના વ્યાપારને કારણે થયેલે જીવપ્રદેશાશ્રિત તૈજસ અને કામણ શરીરન બંધ, પ્રયોગ પ્રત્યધિક બંધ જ છે. “શરીરવંધ? આ પક્ષાન્તરમાં તે તે સમઘાતથી પ્રદેશોને વિખેરી નાખીને ફરીથી તે વિખરાયેલા જીવ પ્રદેશને કે જેમાં તૈજસ આદિ શરીર પ્રદેશ ગૌણરૂપ કરાયા છે–જે બંધ છે તેનું નામ શરીર બંધ છે. એટલે કે મૂળ શરીરને છેડયા વિના પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે અને તેમને વિસ્તારિત કરે છે, જ્યારે તે પૂર્ણ રૂપે વિસ્તારિત થઈ જાય છે. પૂરણ સમુદુઘાત કરી ચુકે છે ત્યારે તેઓ તે વિસ્તારિત આત્મપ્રદેશને પાછાં સંહત (સંકુચિત) કરી લે છે. દંડ, કપાટ, મંથાન અને લોકપૂરણ, એ બધું કરવામાં ચાર સમય લાગે છે, અને પાંચમાં સમયે સમૂદ્દઘાતમાંથી નિવૃત્ત થતા એવા તેઓ જ્યારે મંથાનમાં વર્તમાન (રહેલા) હોય છે, ત્યારે તેમના તેજસ અને કામણ શરીરને જે બંધ થાય છે, તે પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ છે. અહીં જે પાંચમાં સમયમાં થનારા તૈજસ અને કાર્પણ બંધને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રત્યયિક બંધ કહ્યો છે, તેનું કારણ એ છે કે આ બંધ ત્યાં અભૂતપૂર્વ જ હોય છે. જો કે છઠ્ઠા આદિ સમયમાં પણ તેજસ આદિ શરીરને સંઘાત હોય છે, પણ અહીં તેને ઉલેખ કરવામાં આવ્યો નથી કારણ કે તે અભૂતપૂર્વ હોતું નથી પણ ભૂતપૂર્વ હોય છે. એજ વાતને સત્રકારે “સંતરા જ વદનાક્ષ” આ સૂત્રાશ દ્વારા પ્રકટ કરી છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન- તથ ફ્રિ જાળ ? ” હું ભદ્દન્ત ! પાંચમાં સમયમાં જ વમાન ( સ્થિત ) કેવલીને તૈજસ અને કાણુ શરીરના બધ થવાનુ` કારણ શું છે ? મહાવીર પ્રભુના ઉત્તર-( નોચમા ! àવજ્ઞાતીયા મયંતિ) હું ગૌતમ ! સમુદ્ધાતમાંથી નિવૃત્ત થતી વખતે તે કેવલીના જીવપ્રદેશે સંધાત રૂપ થઈ જાય છે. એટલે કે સમુદ્દાત કાળે વિખરાયેલા આત્મપ્રદે સમુદ્ ઘાતમાંથી નિવૃત્ત થતી વખતે એકત્રિત થઈ જાય છે-એજ આત્મપ્રદેશાનું અનુસરણ કરીને તેમને તૈજસ આદિ શરીર પ્રદેશેાના બંધ થાય છે. શરીર મધ ” આ પક્ષાન્તરમાં “ જ્ઞાપ્થાત્ સટ્રૂચ દેશ ના અનુસાર તેજસ અને કાણુના આશ્રયભૂત હાવાથી શરીરી આત્માના પ્રદેશાને તૈજસ કામણુ રૂપ કહેવામાં આવ્યા છે અને તેમના બંધ થાય છે, એવુ' કહેવામાં આવ્યું છે, પ્રત્યુત્પન્ન પ્રયાગ પ્રત્યયિક મધનુ' સ્વરૂપ આ પ્રકારનું છે, 99 હવે સાદિ સપ વસિત મધના શરીર પ્રયાગ મધ નામના જે ચાથા ભેદ છે તેના વિષે ગાતમ સ્વામી નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે‹ à_fř સ સીબોય છે ? ” હે ભદન્ત ! શરીર પ્રયોગ ખંધનુ સ્વરૂપ કેવું છે? ' મહાવીર પ્રભુના ઉત્તર-( સીqગોળ, પંચવિષે વળત્તે—ત ના ” હું ગોતમ ! શરીર પ્રયાગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે— (ओरालियस रीरप्प ओगबधे, वेउव्जिय सरीरप्प ओगबधे, आहारगखरीरપગોય'ધે, તેચાસરી વ્પો 'ધ, માલરીqોળય'Ñ) (૧) આદારિક શરીર પ્રયાગ મધ, (૨) વૈક્રિય શરીર પ્રયાગ અધ, (૩) આહારક શરીર પ્રયાગ અધ, (૪) તેજસ શરીર પ્રયાગ અંધ અને (૫) કાણુ શરીર પ્રયાગ જ. હવે ગૌતમ સ્વામી ઐદારિક શરીર પ્રયોગ બંધ વિષે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ ગોરાયિસરી વોય ધળ અંતે ! નિર્દે ફળશે ? ” હે ભદન્ત ! આદારિક શરીર પ્રયાગ મધ કેટલા પ્રકારના કહ્યો છે ? મહાવીર પ્રભુને ઉત્તર—“ ગોચના ! વિષે વત્તે-સંજ્ઞા ” હું ગાતમ | આદારિક શરીર પ્રયાગ મધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે " एगि दियओरालियखरीरप्पओगबधे, बेइंदिय ओरालियखरोरप्पओग घे, जाव 'પિત્તિય ોરાસિચન્નરી વોમ'ને '' (૧) એકેન્દ્રિય આદારિક શરીર પ્રયાગ અધ, (૨) એઇન્દ્રિય આદ્યારિક શરીર પ્રયાગ ખધ, (૩) તેઇન્દ્રિય દ્વારિક શરીર પ્રયાગ ખ’ધ, (૪) ચતુરિન્દ્રિય એકારિક શરીર પ્રયાગ બધ અને (૫) પંચેન્દ્રિય ઐદારિક શરીર પ્રત્યેાગ મધ. ', ગૌતમ સ્વામીના પ્રશ્ન—નિચિ જોાહિય રીવ્પોળ વર્ષળ' અરે ! ક વિષે વળત્તે ? હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધ કેટલા પ્રકારના છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ७८ Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર—“ ગોયમા ! 'હું ગૌતમ ! ( વિદ્ને પાસે સંગા), એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-( પુવિધા નિનિયમોરાજિયલીqઓ) પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ (છ્યું ર્ ળ' મિજાયેળ મેટ્રો નહીં ઓળા ળસંટાને ઓાહિય રીસ તા માળિચત્રો ) પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ માં અવગાહન સંસ્થાન પદ્ઘમાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્વારિક શરીર પ્રયેગ અધ વિષયક અભિલાપ દ્વારા અકાયિક આદિ ભેનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું અહીં પણ કહેવું જોઇએ. ( જ્ઞાન જન્નત્તમ્મવતિય મનુસ્સ पंचिदिय ओरालियरी एप ओगबधे य, “ પર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધ ” સુધીનું કથન અહીં ગ્રહણ કરવુ. અહીં (જ્ઞાન) (યાવત) પદથી અકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના ઔદ્યારિક શરીર પ્રયાગ બધને, વિકલેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયોગ બંધને, પંચેન્દ્રિય તિયગ્યેાનિક ઔદ્વારિક શરીર પ્રયાગ અંધને, પર્યાપ્તક ગ જ મનુષ્ય પંચેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયાગ અધને તથા અપર્યાપ્તક ગર્ભજ મનુષ્ય પૉંચેન્દ્રિયના ઔદારિક શરીર પ્રયાગ મધને ગ્રહણુ કરવામાં આવેલ છે. ,, ગૌતમસ્વામીને પ્રશ્ન—(ઓહિયલીqગોળવધ ન` મતે ! ખાસ જમ્બરન ર' ?) હે ભદન્ત ! ઔદારિક શરીર પ્રયાગ બંધ કયા કર્મના ઉદ્દેયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! ( વીરિયમનોન સ(ચાણ માતા, જ્ન્મ ૨, મવું ૬, આચં, ડુખ્ય ઓહિચ સીરઓઓનામસ્મરણ સુધારઢિચલીયોન 'ધે ) સવીય તા, સયેાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ કારણે કમ, યેાગ, ભત્ર અને આયુષ્કને આશ્રિત કરીને જીવના ઔદા!રક શરીર પ્રત્યેાગ નામકમના ઉદ્દય થવાથી ઔદ્યારિક શરીર પ્રયાગ અંધ થાય છે. વીર્યાન્તરાય કમના ક્ષાપશમાદિ દ્વારા જન્ય શક્તિનું નામ વી છે. અને તે વીર્યથી યુક્તતાનું નામ સીતા છે. એકેન્દ્રિયથી લઇને પચેન્દ્રિય પર્યન્તના સમસ્ત જીવેશમાં તરતમાદિ ( વધારે, એનાથી પણ વધારે ) રૂપે સીતા હોય છે. મન, વચન અને કાયના વ્યાપાર ( પ્રવૃત્તિ ) તે ચેાગ કહે છે. તે યાગથી યુક્તતાને સયોગતા કહે છે. તથાવિધ પુત્લાનું નામ દ્રવ્ય છે. અને તે દ્રવ્યથી યુક્તતાનું નામ સદ્રવ્યતા છે. વિકથા, કષાય આતિનું નામ પ્રમાદ છે. ઉદયવર્તી એકેન્દ્રિય જાતિ આદિ કર્મ, કાયચાગ, આદિયોય, અનુભૂયમાન તિર્યંચ આદિ ભવ, અને ઉદયત્રી તિય ગાયુક આદિ આયુષ્ક છે. જીવ જ્યારે આ સીતા આદિથી યુક્ત થાય છે, અને કર્યું, ચાંગ આદિને અધીન થાય છે, ત્યારે ઔદ્યારિક શરીર સમ્પાદક નામ ક્રમના ઉદયથી તેના દ્વારા ઔદારિક શરીર પ્રત્યેાગ અધ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નાનાિચોહિયલીપોપ છે. મતે ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ PERS_SqQT* ? ) હું ભઇન્ત ! એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ અધ કયા કર્મના ઉદયથી થાય છે ? તેના ઉત્તર આપતા પ્રભુ કહે છે કે-“ ગોયમા ! 'હું ગૌતમ ! “ દ્યું ચેલ ” સીયતા, સચેાગતા, સદ્રવ્યતા, પ્રમાદ પ્રત્યય, કમ, ચાગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ એકેન્દ્રિય ઔદ્યારિક શરીર સમ્પાદક નામ કમના ઉદય થાય ત્યારે જીવ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ ખધ કરે છે . એજ પ્રમાણે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ ધ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ નામ કમઁના ઉદયથી થાય છે. “ વં જ્ઞાન વળŔફ काइया ” એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ ખંધ પણ સવીય'તા, સયોગતા આદિથી લઈને આયુષ્ક પન્તનાની અપેક્ષાએ અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ નામ કર્મના ઉદયથી થાય છે. ( ૐ =નિયા, વં સેફ વિયા, વં ચ નિયતિવિવલોનિયા ગોહિય સરીવળો વધે એજ પ્રમાણે દ્વીન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ મધ, શ્રીન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયોગ અધ, ચતુરિન્દ્રિય ઔારિક શરીર પ્રયોગ મધ, અને ચતુરિન્દ્રિય તિય ચૈાનિક ઔદારિક શરીર પ્રયાગ બંધ પણ સર્વીય તા, સયોગતા આદિથી લઇને આયુષ્ય પર્યન્તના કારણેાની અપેક્ષાએ દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તિર્યંગ્યાનિક ઔદારિક શરીર સમ્પાદક નામ કના ઉદયથી થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે—“ 'વિચિ કોટિચારી વગોળ થી ન મંતે ! વ મણે રૂાળ ? ” હે ભદન્ત ! કયા કર્મના ઉદયથી પચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—‘પોયમાં ! ’”હે ગૌતમ ! ( વીયિનનોન व्याए पता जाव आउयं पडुच्च पंचिदिय ओरालिय सरीरप्पओग नाम જમ્મૂલ ઉન' 'ચેન્દ્રિય જીવની સવીયતા, સયાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદના કારણથી કર્મ, ચૈત્ર, ભાવ અને આયુષ્કની અપેક્ષાએ અને પચેન્દ્રિય ઔદ્રારિક શરીર પ્રયાગ નામ કર્મોના ઉદયથી પોંચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ થાય છે. એજ પ્રમાણે " तिरिकखपचि दियओरालियસરીઓ છે. ચેત્ર ” સીયતા, સમણુતા, સદ્રવ્યતા, પ્રમાદના કારણથી કમ્, ચૈાગ, ભાવ અને આયુષ્કની અપેક્ષાએ અને તિય ગ્યાનિક પચેન્દ્રિય ઔદ્યારિક શરીર સમ્પાદક નામ કર્મીના ઉદ્ભયથી તિય ગ્યાનિક પચે ન્દ્રિય ઐદારિક શરીર પ્રયાગ અંધ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ८० Page #93 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન—( મનુલ્લ અંતે ! ક્ષણ ક્ષમાણ ઉપળ ? ) હું પચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયે!ગ બંધ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-—“ જોચમા ! ” હે ગૌતમ ! (વૌરિયલનોળ सन्याए पमाद पच्चया जाव आउयं च पडुरुव मणुस्त पंचिदिय ओरालियसरीरपओग नाम कम्नस्स उदएण मणुस्स पंचिदिय ओरालियखरीरप ओग એ’” સીય તાથી, સયાગતાથી, સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ કારણે, યાવત્ કુ, યાગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ અને મનુષ્ય પચેન્દ્રિય ઔદ્યારિક શરીર સમ્પાદક નામ કર્મના ઉદયથી મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રત્યેાગ બંધ થાય છે. ॥ સૂત્ર ૩ ।। 'વિત્રિય ોરાજિયન્ની ઘ્વગોળ વચન' ભાન્ત ! કયા કર્મના ઉદયથી મનુષ્ય ઔઠારિક શરીર પ્રયોગબન્ધ કા વર્ણન ઔદ્યારિકશરીરપ્રયાગમધ વક્તવ્યતા—— સુત્રાય -ોહિયલરી ઘ્વો છે ન મંતે ! જ તેસ છે, સનવષે ? હું ભઇન્ત ! ઔદ્યારિક શરીર પ્રયાગ મધમાં તેના દેશમધ થાય છે, કે સર્વ બંધ થાય છે ? ( નોચમા !) હૈ ગૌતમ ! (ટ્રેસ થૈ વિ, સાય્બે વિ) ઔદ્યારિક શરીરપ્રયોગમ ધમાં તેના દેશમ`ધ પણ થાય છે અને સખધ પશુ થાય છે. ( વૃત્તિ'ચિત્રોાક્રિય રીઓ યેળ મતે ! ડિટેલ, અન્વયે ?) હૈ ભઇન્ત ! એકેન્દ્રિય આદારિક શરીર પ્રયાગ મધમાં તેને દેશ અધ થાય છે, કે સબંધ થાય છે ? ( વ ચે ) હું ગૌતમ ! ઐદારિક શરીર પ્રયાગ બધની જેમ એકેન્દ્રિય દારિક શરીર પ્રયાગ બધમાં તેના દેશખધ પણ થાય છે અને સબંધ પણ થાય છે. ( વ પુવિજ્ઞાા થયું સ્રાવ) એજ પ્રમાણે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઐદારિય શરીર પ્રયોગ બધ પણ દેશ"ધ રૂપ પણ હોય છે, અને સંબંધ રૂપ પણ હેાય છે. એજ પ્રમાણે અાયિક આદિ ઔદાદિક શરીર પ્રયાગ અંધ પણ દેશખ ધ રૂપ પણ હાય છે અને સવ ખધ રૂપ પણ હાય છે. ( मणुस्सप चिंदियओरालियसरीरप्पओगबंधे णं भंते ! किं देसबंधे સમ્બવધે ? હું ભઇન્ત ! મનુષ્ય પચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ મધ દેશ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૮૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ બધ રૂપ હાય છે, કે સબંધ રૂપ હોય છે ? ( જોયા ! ) હું ગૌતમ ! (ટેસન પે ત્રિ, સજ્જન ધ વિ ) મનુષ્ય પ‘ચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગ બધ દેશબધ રૂપ પણ હાય છે અને સબંધ રૂપ પણ ડાય છે. ( ओरालिय सरीर प ओगबंधे णं भंते ! कालओ केवच्चिर होइ १ ) डे ભદન્ત ! ઔદ્યારિક શરીર પ્રયેાગ મધ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? (નોચમા !) હૈ ગૌતમ ! (સાધે સમરું, મને લોન લ સમચં, ઇગ્નોમેળ તિશિપહિગોત્રમાર્ં સમયળારૂં સબધ એક સમય સુધી રહે છે, અને દેશખ ધ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ત્રણ પક્ષેપમ પ્રમાણકાળ કરતાં એક સમય ન્યૂન સુધી રડે છે ( વૃત્તિ'યિકોાહિચલીવ્ડકોન છે ન અંતે !ાગો હિો ) કે લઇન્ત ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ અધ કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? ( ગોયમા ! ) 'હું ગૌતમ ! ( સવ્વપે ` સમયે ફેસ છે નોળ જ समयं उक्कोसेणं बावीस वास सहम्साइ समय ऊगाई- पुढत्रिकाइय एर्गिदिय पुच्छा ? गोयमा ! सव्वबंधे एक खमयं, देसवंधे जहणणेणं खुड्डागभवग्गह णं ति समयऊणं उसे बावीसंवास सहस्साई समय ऊणाई एवं सव्वेसिं सव्वबंधो एक समयं, देसबधो जेसि नत्थि वेडव्त्रियखरीर तेखि जहणेग खुड्डागं भवग्गहण ति સમયા' ). એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયાગ મધના સબધ એક સમય સુધી અને દેશમધ એછામાં આજે એક સમય સુધી અને વધારેમાં વધારે ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યુન સમય સુધી રહે છે. એજ પ્રમાણે જો એવું પૂછવામાં આવે કે પૃથ્વીકાયિક એકેન્દ્રિયના સબંધકાળ કેટલેા છે અને દેશખ ધકાળ કેટલા છે, તેા હું ગૌતમ ! તેના ઉત્તર એવા છે કે પૃથ્વીકાયિક એકેન્દ્રિયના સર્વાંખ ધકાળ એક સમય સુધીના છે અને તેને દેશમ ધકાળ ઓછામાં ઓછે ક્ષુલ્લક ભવગ્રહણુપર્યંન્ત છે તથા (૩ોણેળ') ઉત્કૃષ`થી ( વાવીસ વાઇલન્ના, સમયાફ) વધારેમાં વધારે ખાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય સુધીના છે. (વં સનેત્તિ સન્વય...ધો વજ સમયે તેસમ ધો ના'ળ' લઠ્ઠા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૮૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ મવાળ સિઝf) એ જ પ્રમાણે સર્વે જીવોનો ઓછામાં ઓછો દેશબંધકાળ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમયને છે (ફ્રોમાં ગા ના સમયગાળા कायव्वा, जेसिपुण अस्थिवेउव्वियसरीर तेसि देसबधो जहण्णेण एक समय કોળ' ના રસ ઉર્ફ ના સમયગા જાયવા) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે). કાળ જેમની જેટલી આયુષ્ય સ્થિતિ છે તેના કરતાં એક ઓછા સમયને છે. અને જેમને વૈકિય શરીર હોય છે તે જીવના દેશબંધને કાળ ઓછામાં છે એક સમયને છે, અને જેમની જેટલી આયુષ્યસ્થિતિ છે, તેના કરતાં એક ઓછા સમયને ઉત્કૃષ્ટ દેશબંધ કાળ હોય છે. (जाव मणुस्साण देसव'धे जहण्णे ण एक सभयं, उक्कोसेण तिन्निपलि ગોવમા માઝગાડું) યાવત્ મનુષ્યને દેશબંધ કાળ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ પ્રમાણ કરતાં એક ન્યૂન સમય પર્યન્તને છે. (કાઠિયાવંતti મતે ! વો દિવસ ફોર?) હે ભદન્ત ! ઔદ્યારિક શરીર બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? (યH !) હે ગોતમ ! (વસવંધતાં હvળે એવું માगण, ति समयऊण', उक्कोसेण तेत्तीस सागरोवमाई पुषकोडिसमयहियाई देसबधता जहण्णेग एक समय उनकोसे ग तेत्ती सागरोवमाई तिसमया. હિયારું ) સબંધનું અંતર ઓછામાં ઓછું ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ એ છે સમય પર્વતનું છે અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ કરતાં એક પૂર્વકેટિ અને એક સમય અધિકનું હોય છે. તથા દેશ બંધનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ અને ત્રણ સમયનું હોય છે. (ત્તિરિય મોરાઝિર પુરા) હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદ્યારિક શરીર બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ? (નોરમા ! ) હે ગૌતમ ! (સત્ર પ તરં ગmi હુડ્ડા મા तिसमयऊण', उक्कोसेण बावीसं वाससहस्साइ समयाहिया, देसबधतर કof gવ મયં ૩૪wોr તોમુહુરં) એકેન્દ્રિયના ઔદારિક શરીરના સર્વબંધનું અંતર ઓછામાં ઓછું ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તનું અને વધારેમાં વધારે બાવીસ હજાર વર્ષ અને એક સમય પર્યન્તનું છે. દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું છે. (પુવિહારૂત્તિરિય પુછા) હે ભદન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરના ખંધનુ અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ? ( ગોયમા !) હે ગૌતમ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરના ખંધનું અંતર ( લવ'ધ'સર' બન્દેવ નિયિસ તહે માળિયવ્યું, ફ્ત્ર'ધ' तर जहणेण एक्क समयं उक्कोसेण तिन्नि समया जहा पुढविक्काइयाण ) સબધની અપેક્ષાએ એકેન્દ્રિયના સબંધના આંતર જેટલું જ છે અને દેશ'ધની અપેક્ષાએ તે અંતર એછામાં એછુ' એક સમયનું અને વધારેમાં વધારે ત્રણ સમયનુ છે. જેવી રીતે પૃથ્વીકાયિક છવાના ઔદારિક શરીર અધનું અંતર કહેવામાં આવ્યું છે, ( તં ચૈત્ર નવ વરિયાળ વાચ યજ્ઞાળ') એજ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યન્તના જીવાના ઔદ્યારિક શરીર ખ ધનુ અંતર પણ સમજવું. પણ વાયુકાયિક જીવેાના ઔદારિક શરીર બંધના અતને તે પ્રમાણે સમજવું જોઇએ નહીં. એટલે કે વાયુકાય સિવાયના જીવાના શરીર મધના અંતરને જ આ ગ્રંથન લાગુ પડે છે. ( નવર' અનવ પોત્તર' કોલેન ના ક્ષ વિડ્યા અમારિયા વાચના) પણ અહીં એટલી જ વિશેષતા છે કે અહીં સબંધનુ ઉત્કૃષ્ટ ( વધારેમાં વધારે ) અંતર જેની જેટલી આયુષ્ય સ્થિતિ છે, તેના કરતાં એક અધિક સમયનું સમજવુ'. એટલે કે સČબંધનુ અંતર અહીં ઉત્કૃષ્ટની અપેક્ષાએ પોતપોતાની આયુસ્થિતિ કરતાં એક અધિક સમયનુ છે. ( વાકાચાળ' સવધતા ન ્ળે ળ વુડ્ડાન भवग्गण तिस्रमयऊण, उक्कोसेण तिन्निवाब सहस्साई समयाहियाइ, देसबंध સર' નળે ન જ સમય જોણે 'તોમુદુત્ત) વાયુકાયિક જીવાના ઔદારિક શરીરખધના સબંધનુ અ ંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુદ્ર ભત્રગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તનુ' અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ હજાર વર્ષ અને એક સમયનું છે. તેના દેશખધતુ જઘન્ય અંતર એક અન્તનુ છે. ('ચિ'નિષ ત્તિવિ નોળિય ગોહિય પુજ્જા) હું ભઇન્ત ! પંચેન્દ્રિય તિય ચચાનિક ઔદારિક શરીર બંધનુ અંતર કાળની અપેક્ષાએ કેટલું છે ? ( सन्त्रबंध' तर जहण्गेणं खुड्डागभवगाहणं तिसमयऊण, उक्कोसेणं पुन्त्रकोडी ભ્રમચાહિયા ) હે ગૌતમ ! પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવાના ઔદ્યારિક શરીરના સબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણુ કરતાં ન્યૂન સમય શ્રી ભગવતી સૂત્ર : ૭ ८४ Page #97 -------------------------------------------------------------------------- ________________ પર્યન્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટ પ્રમાણ કરતાં એક અધિક સમયનું છે. (નિરંતર = fiરિયાળ-તë પંવિંરિંગ નિરિવોળિયા') દેશબંધનું અંતર જેવું એકેન્દ્રિયનું કહ્યું છે, એજ પ્રકારે સમસ્ત પંચેન્દ્રિય તિનિકેનું સમજવું. (ઘર્ષ મજુરા વિ, નિવસં માળિથવું નાક કોણે બંતોમુpi) એજ પ્રમાણે મનુષ્યના પણ દારિક શરીરબંધના સર્વબંધ અને દેશબંધનું અંતર સમજવું. “ ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે એક અન્તર્મુહૂર્તનું છે, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. (શીવરંavi મેતે ! જિંલિ નો ઘનિંदियत्ते पुणरवि एगिदिय ओरालियसरीरप्पओगबध'तर कालओ केवन्चिर' હોર) હે ભદન્ત ! કેઇ એક જીવ પહેલાં એકેન્દ્રિય પર્યાયમાં હોય, પણ ત્યારબાદ તે એકેન્દ્રિય સિવાયની કઈ બીજી પર્યાયમાં જાય, અને ફરી ત્યાંથી એકેન્દ્રિય પર્યાયમાં પાછો આવી જાય, તે એવી પરિસ્થતિમાં એકેન્દ્રિય ઔદારિક શરીરબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? (જોરમr !) હિ ગૌતમ! અશ્વઘર કોઇ રો ફારું માથું રિસચરાડું, વોરે વો સાપોરમણારૂં સારવાર મહિયારું) સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછું) બે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે) બે હજાર સાગરોપમ કરતાં સંખ્યાત અધિક વર્ષનું હોય છે. (રેત વંધતાં खुडाग भवग्गण समयाहिय, उक्कोसेण दो सागरोवमसहस्साई संखेज्जवास મદમહિયારું) તથા દેશબંધનું અંતર જધન્યની અપેક્ષાએ ભુલક ભવગ્રહણ કરતાં એક અધિક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ બે હજાર સાગરેપમ કરતાં સંખ્યાત અધિક વર્ષનું હોય છે. (जीवस्स ण भंते ! पुढविकाइयत्ते नो पुदविकाइयत्त पुणरवि पुढविकाइयत्ते पुढविकाइयएगिदिय ओरालियसरीरप्पओगधंतर कालओ केवच्चिर होड १ ) હે ભદન્ત! કઈ જીવ પહેલાં પૃથ્વીકાયની પર્યાયમાં હોય, ત્યારબાદ ત્યાંથી કરીને તે પૃથ્વીકાય સિવાયની કોઈ બીજી પર્યાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી મરીને ફરીથી તે પૃથ્વીકાથમાં જન્મ લે, તે એવી સ્થિતિમાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય દારિક શરીર બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? શ્રી ભગવતી સૂત્ર: ૭ 7૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ગોયમા ! ) 'હું ગૌતમ ! (સજ્જ ધંતર્ગોળ તો વુડ્ડારૂ મવા• हणाई', तिसमयऊणाई, उक्कोसेण अणतं कालं अणता उस्सप्पिणी ओसप्पिणीओ कालओ, खेत्तओ अणता लोगा असंखेज्जा पोगालपरियट्टा, ते ण पोगलपरियट्टा આવક્રિયા સવેન્નરૂમાળો ) એવા જીવના સ`બંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યુન સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળ–અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ છે, ક્ષેત્રની અપેક્ષાએ અન તલાક-અસખ્ય પુદ્ગલ પરાવરૂપ છે અને તે પુદ્ગલ પરાવર્તી આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ જેટલા છે. ( ફેસ ધ ત નક્ળેળ' વુડ્ડાનમાળ પ્રમાÄિ, પ્રશ્નોત્તેન બળતન્નારું જ્ઞાન બાવહિયાળુ અસલેન્નરૂ મળો) તથા દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભગ્રહણ કરતાં એક અધિક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળ-યાવત્ આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ છે. (ના પુઢનિવાચાળ, વૃં વળદાયંત્રનાળ` નાવ મનુस्वाण, वणरस इकाइयाण दोन्नी खुड्डाइ एवं चेव उक्कोसेण असंखिज्जं कालं असंखिज्जाओ उसपिणीओसप्पिणीओ कालओ खेत्तओ असंखेज्जा लोगा एवं ટ્રેસ'ધત' િશ્નોમેળ પુરુવિશ્વા≈ો) જેવુ' પૃથ્વીકાયાના વિષયમાં કહેવામાં આવ્યું છે, એવુ જ વનસ્પતિકાયિકા સિવાયના ખાકીના મનુષ્ય પર્યન્તના જીવેાના વિષયમાં પણ સમજવું. વનસ્પતિકાયિકાના સબંધનુ અંતર કાળની અપેક્ષાએ આછામાં ઓછુ એ ક્ષુલ્લક ભવગ્રહણુ પ્રમાણ કરતાં ત્રણ ન્યૂન સમ યનું અને વધારેમાં વધારે અસખ્યાત કાળ–અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પણી પ્રમાણ છે. તથા ક્ષેત્રની અપેક્ષાએ અસખ્યાત લેાકપ્રમાણ છે. એજ પ્રમાણે દેશખ ધનુ' અંતર પણ ઓછામાં ઓછું ક્ષુલ્લક ભવગ્રડુણ કરતાં એક અધિક સમય પ્રમાણ અને વધારેમાં વધારે પૃથ્વીકાયિકના સ્થિતિકાળ પ્રમાણુ ( અસં ખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણુ ) છે, એમ સમજી લેવુ. ( સિ' ण भंते ! जीवाणं ओरालियसरीरस्स देसवं धगाणं सव्वबंधगाणं अबंधगाण य ચરે ચરે હિતો નાવ વિસેબ્રાયિા ના ? ) હે ભદન્ત ! આ ઔદ્યારિક શરીરના દેશખ ધકા, સબંધક। અને અખંધકામાં કાણુ કૈાના કરતાં વધારે છે, યાવત્ વિશેષાધિક છે ? ( નોયમા ! ) હું ગૌતમ ! ( સવ્વસ્થોવા નીવા બોરાહિય લીમ્સ સજ્જન ધા, વાંધા, વિસેલાાિ વેસવ ધના અસલે મુળા) ઔદારિક શરીરના સબધક જીવા સૌથી આછાં છે, તેમના કરતાં અમ ધક જીવા વધારે છે, અને અમધકા કરતાં દેશખ ધક જીવા અસખ્યાતગણુાં છે. ( ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે ( બોરાજિય સીવ્વબોવ ધનમંતે ! જિ ફેસપે, સજ્જન'ધે ? ) હે ભદન્ત ! ઔદ્યારિક શરીર પ્રયોગ અધ દેશરૂપ હોય છે કે સરૂપ હાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર.‘ગોચમાં ! ફેસપેક વિસગવષે વિ” હે ગૌતમ ! ઔદારિક શરીર પ્રયાગ મધ દેશધરૂપ પણ હોય છે અને સર્વઅધરૂપ પણ હાય છે. જેમકે માલપુઆ, પુરી આદિને થી આદિથી પૂરેપૂરી તપ્ત થયેલી તવીમાં જ્યારે નાખવામાં આવે છે, ત્યારે પ્રથમ સમયમાં તે તે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૮૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઘી આદિને ગ્રહણ કરે જ છે, પણ પછીના સમયમાં તેને ગ્રહણ કરે છે પણ ખરાં અને છેડે છે પણ ખરાં. એ જ પ્રમાણે જ્યારે જીવ પહેલા શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે, ત્યારે તે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાનગત શરીરોગ્ય પુદ્ગલેને તે અવશ્ય ગ્રહણ કરે જ છે, આ રીતે પ્રથમ સમયની અપેક્ષાએ તે જે ગ્રહણ કરે છે તે સર્વબંધરૂપ હોય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયમાં તે તેમને ગ્રહણ પણ કરે છે અને છેડે છે પણ ખરે. આ રીતે જે ગ્રહણ કરવા અને છોડવાનું થાય છે તે દ્વિતીયાદિ સમયની અપેક્ષાએ દેશબંધરૂપ છે. આ રીતે આ ઔદારિકને દેશબંધ પણ થાય છે અને સર્વબંધ પણ થાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે—(િિા વિgિો વધે જે મંતે ! જિં સવંધે, સગશે?) હે ભદન્ત! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વબંધ રૂપ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“a ” હે ગૌતમ! દારિક શરીર પ્રયોગ બંધની જેમ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ પણ દેશબંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. “વં પુરવાર ” દારિક શરીર પ્રગ બંધની જેમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ પણ દેશબંધ રૂપ અને સર્વબંધ રૂપ હોય છે. એ જ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અને પંચેન્દ્રિય તિર્યચનિક જીના ઔદારિક શરીર પ્રગને બંધ પણ દેશબંધ રૂપ પણ હિય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( મજુરત પંવિંતિય શોઝ સીરજગોજન અંતે ! ( રેવં છે, દવા ?) હે ભદન્ત! મનુષ્ય પંચેન્દ્રિયને જે ઔદારિક શરીર પ્રયોગ બંધ છે, તે શું દેશબંધ રૂપ હોય છે, કે સર્વબંધ રૂપ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–(નોમાવવ છે રિ, સરજ છે વિ) હે ગૌતમ ! મનુષ્ય પંચેન્દ્રિયને જે ઔદારિક શરીર પ્રયોગ બંધ છે, તે દેશ. બંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. આ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ઘોરાઢિયાવળોનાં જ મંતે! વાઢશો જેવચિત્ત રોફ) હે ભદન્ત ! જે ઔદારિક શરીર પ્રગ બંધ છે, તે કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-(વા! પદ્યવંધે જ સમર્ચ, રેવં ના mi gf સમય, ૩ોળ તિક્તિ પઢિોવમારું સમયગાડું) હે ગૌતમ ! દારિક શરીર પ્રયોગ બંધને સર્વબંધ એક સમય સુધી રહે છે, અને તેનો દેશબંધ ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે ત્રણ પત્યેપમ કરતાં એક ન્યૂન સમય પર્યન્ત રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જેમ ઉકળતા ઘી આદિથી ભરેલી કડાહીમાં માલપુઆ, પૂરી વગેરે નાખવામાં આવે ત્યારે પ્રથમ સમયે તે તે ઘી આદિનું શેષણ જ કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૮૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બાકીના સમયમાં તે તેનું શેષણ પણ કરે છે અને તેને છેડે પણ છે, એજ પ્રમાણે જીવ પ્રથમ સમયે પોતાના દ્વારા ગૃહીત પૂર્વશરીરને છોડીને ઉત્પત્તિ સ્થાનગત શરીર પુદ્ગલેને ગ્રહણ જ કરે છે અને બાકીના સમયમાં તે (જીવ) તે પુલેને ગ્રહણ પણ કરે છે અને છેડે પણ છે. આ રીતે કેવલ ગ્રહણ કરવાને જે એક સમયરૂપ કાળ છે, એ જ સર્વબંધનો કાળ છે. અને ગ્રહણ કરવા તથા છેડવાને જે કાળ છે, તે દેશબંધને કાળ છે. તે દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ (એટલે કે ઓછામાં ઓછી એક સમયને છે–કારણ કે જ્યારે વાયુકાયિક એકેન્દ્રિય જીવ અથવા મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવ વૈકિય કરીને અને તેને છેડીને ફરી દારિકન કેવળ એક સમયેવાળે સર્વબંધ કરે છે અને પછી દેશબંધ કરતે કરતે જ્યારે તે મરી જાય છે, ત્યારે તેને તે દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે. તેને દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ત્રણ પપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે--કારિક શરીરવાળાની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. આ ત્રણ પાપમાંથી એક સમય એ છે કરવાનું કારણ એ છે કે જીવ પ્રથમ સમયમાં સર્વબંધક જ હોય છે, અને સર્વબંધને કાળ એક સમયને છે. આ એક સમયની ગણતરી ઔદ્યારિક શરીરવાળાના દેશબંધ કાળમાં થતી નથી. તેથી ઔદ્યારિક શરીરવાળા અને દેશબંધ કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ કાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“uffસ શોરસ્કિા વરસાદ મરે વાજો દેવદિવ હો?” હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! (सधबधे एक्कं समयं, देसबंधे जहण्णेण एक्कं समयं उक्कोसेण बाचीसंवासદક્સ સમકળાડું) એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બધનો સર્વબંધ એક સમય સુધી હોય છે અને તેને દેશબંધ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષ કરતાં એક ન્યૂન સમયનો હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કઈ દારિક શરીરવાળે જીવ અથવા વાયુકાયિક જીવ વૈક્રિય કરીને પુનઃ હારિક શરીરની પ્રાપ્તિને સમયે એક સમયવાળે સર્વબંધ કરીને અને જઘન્યની અપેક્ષાએ દેશબંધ કરીને મરણ પામે તે એવી સ્થિતિમાં તે દારિક શરીરબધના જઘન્યની અપેક્ષાએ એક સમયગાળા દેશબંધને કર્તા ગણાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેને દેશબંધ કાળ જે ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે તે એકેન્દ્રિય જીવની ૨૨ હજાર વર્ષની સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે એકેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજાર વર્ષની કહી છે. તે ૨૨૦૦૦ વર્ષ માંના પ્રથમ સમયમાં તે જીવ સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે એકેન્દ્રિષ જીને દેશબંધને કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે) ૨૨૦૦૦ વર્ષ કરતાં એક સમય પૂન કહેવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(પુત્રવિરફુચરિત્ર પુછા) હે ભદન્ત ! પૃથિ. વિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર બંધના કાળ કેટલા હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા! ” હે ગૌતમ! (સદરે પૂરું समयं, देसब'धे जहण्णेण खुड्डागभवग्गण तिसमयऊण', उक्कोसेण बावीसं વરસારું રમઝાડું) પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીર પ્રગ બંધના સર્વબંધને કાળ એક સમયને છે, અને તેના દેશબંધને કાળ ઓછામાં એ છે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે. અને વધારેમાં વધારે કાળ બાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પર્યન્તને હોય છે. અહીં દારિક શરીરવાળાને જીવિતકાળ ઓછામાં ઓછો મુલક ભવગ્રહણ પર્યતને કહ્યો છે. એજ વાત “ટોત્રી સારું” ઈત્યાદિ ગાથામાં કહેવામાં આવેલ છે. તે ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે– એક મુહૂર્તમાં ૬૫૫૩૬ સુલક ભવ થાય છે, સૂક્ષ્મ નિગેદની અપેક્ષાએ બાદર નિગેહ, પ્રત્યેક વનસ્પતિ, ચાર સ્થાવર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આદિના ભુલક ભવ કમશઃ મોટા મોટા થતા જાય છે. પિતાની કાય, જાતિ આદિની અપેક્ષાએ નાના ભવને ક્ષુલ્લક ભવ કહે છે. પ્રત્યેક મુહૂર્તમાં ૩૭૭૩. શ્વાસેવાસ થાય છે. આ ૬૫૫૩૬ ને ૩૭૭૩ વડે ભાગવાથી જે ૧૭ ભાગફળ આવે છે, તે એક શ્વાસોચ્છવાસમાં ભુલક ભવગ્રહણનું પરિણામ છે. અને આ ભાગાકારમાં જે ૧૩૯પ વધે છે તે અંશરાશિ છે. એટલે કે એક શ્વાસેવાસમાં ૧૭ સુહલક ભવ થાય છે. જે અંશેના ૩૭૭૩ દ્વારા ૧૭ ક્ષુલ્લક ભવગ્રહણ થાય છે, તે આ શોની શેષ રૂપ જે ૧૩૯૫ છે, તે ૧૮ માં ફલક ભવગ્રહણના પ્રારંભરૂપ હોય છે. જે પૃથ્વીકાયિક જીવ ત્યાં ત્રણવાળા મેથી (વળાંથી) આવ્યો હોય છે, તે ત્રીજા સમયમાં સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે દેશબંધક થઈને તે મુલક ભવગ્રહણ પર્યન્ત મરતે રહે છે, અને મરીને જ્યારે તે અવિગ્રહ અતિથી ત્યાં આવ્યો હોય છે, ત્યારે જ તે સર્વબંધક હોય છે. આ રીતે જે ત્રણ વિગ્રહ છે, તેમના કરતાં ન્યૂન ક્ષુલ્લક ભવ કહેવાય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે દેશબંધ જઘન્યની અપેક્ષાએ મુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યતને હોય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ જે કાળ કહ્યો છે તેનું કારણ તે આગળ પ્રકટ કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ ( एवं सव्वेसि सosबधो एक्कं समयं देसबंधो जैसि नत्थि वेउव्जियं खरीरं तेसि जहणेण खुड्डागभवग्गणं तिसमयऊण, उक्कोसे जा जस्स्र ठिई ના ભ્રમચળા જાચના) આ રીતે સવે છાનેા સ`બંધ એક સમય સુધીને હાય છે, અને જેમને વૈક્રિય શરીરને અભાવ હાય છે એવા જીવાને દેશઅધ કાળ જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભગાણુ પર્યંતના હાય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે જીવને જેટલેા આયુષ્કાળ છે તે આયુકાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, એજ પ્રમાણે અકાય, તેજસ્કાય, વનસ્પતિકાય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાને દેશમ’ધ જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભગ્રહણુ પર્યન્તના હોય છે, તે જીવાને વૈક્રિય શરીર હાતું નથી. વૈક્રિય શરીરના સદ્ભાવ ાય ત્યારે તે ઔદ્યારિક શરીરને દેશબધ પૂર્વોક્ત કથન પ્રમાણે જઘન્યની અપેક્ષાએ એક સમયના અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અયિક જીવાના તે સ`ખધના સમય કરતાં ૭૦૦૦ ૧ ન્યૂન હાય છે, તેજસ્કાર્ણાયક જીવમાં તે ત્રણ અહારાત્ર ( રાત્રિ દિવસ ) કરતાં એક સમય ન્યૂન હોય છે, વનસ્પતિકાયિક જીવેામાં તે દસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, દ્વીન્દ્રિય જીવામાં તે ૧૨ વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, ત્રીન્દ્રિય જીવમાં તે ૪૯ દિન રાત કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હોય છે, અને ચતુરિન્દ્રિય જીવામાં તે છ માસ કરતાં એક ન્યૂન સમય પન્ત હાય છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “ જે જીવામાં વૈક્રિય શરીર હાતું નથી, તે જીવેામાં તે દેશમધ. વધારેમાં વધારે તે દરેકના આયુષ્કાળ કરતાં એક સમય ન્યૂન હેાય છે. 2 ( जेसिं पुण अस्थि वेड व्वियसरीरं तेसि देसबंधा जहणणेणं एक्कं समयं, ersोसेणं जा जस्त्र ठिई वा समयऊगा कायन्वा जाव मणुस्साणं देसबधे जहભેળ જ સમયે ઉશ્નોજ્ઞેળ તિન્ન પત્નિઓવમારૂં સમયનાનું) અપૂકાયિક, તેજસ્થાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાથી ભિન્ન, જેમને વૈક્રિય શરીર હાય છે એવા જીવાના ઔદારિક શરીરના દેશમધ જઘન્યની અપેક્ષાએ એક સમયને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે જીવની જેટલી આયુષ્યસ્થિતિ હોય તેના કરતાં એક ન્યૂન સમય-પ્રમાણ હોય છે. આ રીતે ઔદ્યારિક શરીરવાળા જીવાના તથા વૈક્રિય શરીરવાળા વાયુ, પંચેન્દ્રિય તિયાઁચ અને મનુષ્યના ઔદ્યારિક શરીરને દેશમધ જઘન્યની અપેક્ષાએ એક સમયના હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાયુકાયના દેશમધ ત્રણ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ, અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના દેશબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પલ્યાપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ હોય છે. કારણ કે વાયુકાયિકાની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ હજાર વર્ષની છે અને પ ંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યેાની ઉત્કૃષ્ટ યુસ્થિતિ ત્રણ પાપમની છે. તે દરેકની આયુ. સ્થિતિમાંથી સબંધ કાળના એક સમય બાદ કરવાથી ઔદ્યારિક શરીરના દેશ ધના ઉત્કૃષ્ટ સમય પ્રાપ્ત થાય છે. જો કે આ કથન દ્વારા મનુષ્યેાના શ્રી ભગવતી સૂત્ર : ૭ 8 Page #103 -------------------------------------------------------------------------- ________________ દારિક શરીરને દેશબંધની સ્થિતિ પ્રકટ થઈ જાય છે, છતાં પણ સૂત્રકારે તેને “જાવત્ મનુણાગામ્ આ પ્રમાણે કહીને પ્રકટ કરી છે, તેનું કારણ તેમનું અંતિમ કથન છે. અહીં “વ” પદથી એજ વાત પ્રકટ કરવામાં આવી છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યોના ઔદારિક શરીના દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ એ સમયને હોય છે, અને ઉલ્ફ છની અપેક્ષાએ તે વાયુકાયિક છમાં ૩૦૦૦ વર્ષ કરતાં એક ઓછા સમયને અને પંચેન્દ્રિય તિર્યંચે તથા મનુષ્યોમાં ત્રણ પપમ કરતાં એક ઓછા સમય હોય છે. આ રીતે ઔદ્યારિક શરીર પ્રયોગ બંધના કાળનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેના અંતરની પ્રરૂપણ કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રઢિચરણોત્તરે મને ! જાઢ જેવદિવ દોર?) હે ભદન્ત ! ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે? “અંતર ” એટલે વિરહકાલ. દારિક શરીરને એકવાર ગ્રહણ કરીને, ત્યાર બાદ બીજા શરીરને ગ્રહણ કર્યા પછી દારિક શરીરને ગ્રહણ કરવામાં જે કાળનું અંતર (આંતરે) પડે છે, તે કાળનું નામ વિરહકાળ છે. મહાવીર પ્રભુનો ઉત્તર–ોમા” હે ગૌતમ! “દર પંત जहण्णेणं खुड्डागं भवग्गहण तिसमयऊण, उक्कोसेण तेत्तीसं सागरोवमाइं पुत्वક્રોનિમચાહિયારું” દારિક શરીરના સર્વબંધનું અંતર (વિરહકાળ) જઘન્યની અપેક્ષાએ ભુલકભવ ગ્રહણ કરતાં ત્રણ સમયપૂત સમય પર્યન્તનું છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં પૂર્વકેટિ અને એક સમય અધંક પર્યતનું છે. ઔદારિક શરીરના સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ મુલક ભવ. ગ્રહણ કરતાં ત્રણ સમય પ્રમાણ ખૂન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે ધારો કે કોઈ એક જીવ ત્રણ સમયવાળા વિગ્રહ-મેડા દ્વારા દારિક શરીર વાળાઓમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાં તે બે સમય સુધી અનાહારક રહ્યો શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજે સમયે તેણે દારિક શરીરને સર્વબંધ કર્યો અને ક્ષુલ્લક ભવ સુધી તે ત્યાં રહ્યો. ત્યારબાદ ત્યાંથી મરીને તે ઔદારિક શરીરવાળાઓમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે. આ રીતે સર્વ બંધના અંતર રૂપ ક્ષુલ્લક ભવ ત્રણ સમય પ્રમાણ ખૂન થાય છે. | સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં પૂર્વકેટિ સમયાધિક કેવી રીતે થાય છે તે સૂત્રકારે નીચે બતાવ્યું છે– કોઈ એક જીવ મનુષ્ય આદિ પર્યાયમાં અવિગ્રહ ગતિથી (મેડા વિના) આવીને ઉત્પન્ન થઈ ગયું છે. તે ત્યાં પ્રથમ સમયમાં જ સર્વબંધક બન્યો અને સર્વબંધક બનીને તે ત્યાં પૂર્વકેટિ કાળ પર્યન્ત રહો. ત્યારબાદ ત્યાંથી મરીને તે તેત્રીસ સાગરેપમ પ્રમાણ સ્થિતિવાળે સાતમી નરકને નારક થયો અથવા તે સર્વાર્થસિદ્ધને અહમિન્દ્ર દેવ થયા. પછી તે ત્યાંથી અવીને ત્રણ સમયવાળા વિગ્રહથી પુનઃ દ્વારિક શરીરધારી થયે–અહીં વિગ્રહના બે સમય સુધી તે અનાહારક રહ્યો અને ત્રીજે સમયે તે દારિક શરીરને સર્વબંધક અ. ઔદ્યારિક શરીરના જ જે તે બે અનાહારનો સમય છે, તેમાંથી એક સમય સર્વબંધના સમયરૂપ પૂર્વ કેટિના સ્થાનમાં નાખી દેવાથી દારિક શરીરને સર્વબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ પ્રમાણુ કાળ કરતાં એક પૂર્વ કેટિ અને એક સમય પ્રમાણે થઈ જાય છે. “સબંતા નgomdi ga માં, વોઈ તેરી સરોત્રમ તિજમાદ્દિવા” ઔદારિક શરીરના દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં ત્રણ અધિક સમયનું છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે કેઇ એક દારિક શરીરને દેશબંધક જીવ મરીને અવિરહ ગતિથી ઉત્પન્ન થતું હોય ત્યારે તે ત્યાં પ્રથમ સમયે તે સર્વબંધક જ બની રહે છે. પણ દ્વિતીય આદિ સમયમાં તે દેશબંધક થાય છે. આ રીતે દેશબંધનું જઘન્ય (ઓછામાં ઓછું) અંતર એક સમયનું હોય છે. એ જ પ્રમાણે કઈ દેશબંધક જીવ મરણ પામીને ૩૩ સાગરોપમ પ્રમાણવાળા સર્વાર્થસિદ્ધ આદિ સ્થાનમાં દેવ આદિની પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયો, પછી ત્યાંની આયુસ્થિતિ સમાપ્ત કરીને તે ત્યાંથી ચવીને ત્રણ સમયયુક્ત વકગતિથી તે ઔદારિક શરીરવાળે બ. વિગ્રહના એ સમયમાં તે અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં તે સર્વબંધક થઈ ગયા અને ત્યારબાદ દેશબંધક થઈ ગયે. આ રીતે તે બને દેશબંધનું ઉત્કૃષ્ટ અંતર ૩૩ સાગરોપમ કરતાં ત્રણ અધિક સમય પ્રમાણુ આવી જાય છે. આ રીતે દારિક શરીર બંધનું સામાન્યતઃ અંતર (અંતરાલ) પ્રરૂપિત કરીને હવે સૂત્રકાર એ જ અંતરનું વિશેષરૂપે પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જિવિત્ર ગોરાહિર લુછા” હે ભદન્ત ! એકેન્દ્રિય જીવના ઔદારિક શરીરના બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ! ( તા જ્ઞण्णणं खड्डगं भवगहण तिसमयऊग, उक्कोसेण बावीसं वाससहस्साई પચાહિયારું) એકેન્દ્રિય દારિક શરીરનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ મુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે-કોઈ જીવ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય માં ઉત્પન્ન થયેલા છે તે વિગ્રહના બે સમય સુધી ત્યાં અનાહારક રહ્યો અને ત્રીજે સમયે સર્વબંધક થયે. ત્યારબાદ કુલ્લક ભવ કરતાં ત્રણ ઓછા સમય પર્યન્ત તે ત્યાં રહીને મરણ પામે, અને મરીને અવિગ્રહ ગતિથી-મેડ વિનાની ગતિથી ઉતપન્ન થઈને જ્યારે તે સર્વબંધક જ હોય છે, ત્યારે એ કેન્દ્રિય દ્વારિક શરીરના પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધનું અંતર–બે સબંધે વચ્ચેનું અંતર-અન્તરાલ) જાન્યની અપેક્ષાએ શુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ હોય છે. આ રીતે અવિચહથી પૃથ્વીકાયિકમાં આવેલ છવ પ્રથમ સમયમાં જ ત્યાં સર્વબંધક થઈ ગ–અને ત્યાં ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય રહીને ત્રણ સમયની વિગ્રહગતિથી અન્ય પૃથ્વી-આદિકમાં ઉત્પન્ન થયે. ત્યાં તે બે સમય સુધી અનાહારક રહ્યો અને અનાહારક રહીને ત્રીજે સમયે તે સર્વબંધક થઈ ગ. અનાહારકના બે સમયમાં એક સમય, બાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યુન સમયમાં, તેને પૂર્ણ કરવાને માટે નાખી દેવામાં (ઉમેરવામાં) આવે તે એ રીતે એકેન્દ્રિય દારિકના બે સર્વબંધનું અત્તરાલ (અંતર) ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ આવી જાય છે. (રેલવંત કomi gવા , હો તો દુ) એ કેન્દ્રિય છના ઔદારિક શરીરના દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને અધિકમાં અધિક અંતર્મુહૂર્તનું હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—જેમકે કોઈ એક દેશબંધક જીવ મરણ પામે છે. મરીને તે અવિગ્રહગતિથી સર્વબંધક થઈને એક સમયમાં પુનઃ દેશબંધક જ થઈ ગયે. આ રીતે તે દેશબંધ અને આ દેશબંધની વચ્ચે ઓછામાં ઓછે એક સમયને આંતર (અંતર) પડી જાય છે. કેઈ વાયુકાયિક જીવ દારિક શરીરને દેશબંધક થઈને વૈકિય શરીરને પ્રાપ્ત કરે છે, અને ત્યાં તે અંતમુહૂર્ત સુધી રહીને ફરીથી ઓદારિક શરીરનો સર્વબંધક બનીને દેશબંધક જ બની ગયે તે આ રીતે પહેલા દેશબંધ અને આ દેશબંધ વચ્ચે ઉત્કૃષ્ટની અપેક્ષાએ અન્તર્મુહૂર્તને આંતરો પડી જાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે-( રૂઢવિચાર પવિત્ર પુછે ) હે ભદન્ત ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ના દારિક શરીરના બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર—“ nોયમા ! ” હું ગૌતમ ! (સાધાર' દેવ નિચિત્ત તદ્દે માનિયન્ત્ર ) સખ ધનુ' અતર જેવું એકેન્દ્રિયના ઔદ્યારિક શરીરનું કહ્યું છે, એવું જ પૃથ્વીકાયિકાના એકેન્દ્રિયાના ઔદારિક શરીરનુ પણુ સમજવું. એટલે કે પૃથ્વીકાયિકાના ઔદારિક શરીરનું સબન્ધાતર જધન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણુ કરતાં ત્રણ ન્યૂન સમયપ્રમાણુ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં એક પૂર્વકાટિ અને એક સમય અધિક છે. (ટ્રેટ્સ 'સર' ગોળ C સમર્ચ, કોસેળ તિન્નિસમયા) પૃથ્વીકાયક એકેન્દ્રિયના ઔદ્યારિક શરીરના દેશખ ધનુ અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ત્રણ સમયનુ હોય છે. તેનુ સ્પષ્ટીકરણુ જેમકે કૈાઈ પૃથ્વીકાયિક જીવ દેશમ ધક થઈને મરણ પામે છે, અને અવિગ્રહ ગતિથી તે પૃથ્વીકાયકમાં જ ઉત્પન્ન થયા, અને ત્યાં એક સમય સુધી સČબંધક રહીને પુનઃ દેશમ'ધક થઈ ગયા. આ રીતે બન્ને દેશમા વચ્ચે ઓછામાં ઓછે એક સમયના આંતરા પડી જાય છે. એજ પ્રમાણે કાઈ પૃથ્વીકાયિક જીવ દેશખધક થઇને મરણ પામે છે, અને મરીને તે ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાયકામાં જ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં તે એ સમય સુધી અનાહારક રહે છે અને તૃતીય સમયમાં સબધક થઈને પુનઃ દેશખ ધક થઈ જાય છે, તે આ પરિસ્થિતિમાં બન્ને દેશમ"ધ વચ્ચેનુ ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય પ્રમાણુ આવી જાય છે. હવે સૂત્રકાર અસૂકાયિક આદિના ઔદારિક શરીરના અન્તરનું નિરૂપણુ કરે છે—( હ્રદ્દાપુત્રિવાચાળ, વું નાક ચરિયાળ' વાલવજ્ઞાન') જેવી રીતે પૃથ્વીકાયિકાનું સંબધાંતર અને દેશખ‘ધાંતર કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના ઔદારિક શરીરના સ`ખ ધાન્તર અને દેશખ ધાન્તરનું' કથન જઘન્ય અને ઉત્કૃષ્ટની શ્રીન્દ્રિય અપેક્ષાએ કરવું જેઇએ. એજ પ્રમાણે દ્વીન્દ્રિય અને ચતુિિન્દ્રય જીવાના પણ ઔદારિક શરીરનુ જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપ સંબધાન્તર અને દેશખન્ધાન્તરનું કથન કરી લેવું જોઈએ. જેમકે અપ્રિયક જીવેાના ઔદ્યારિક શરીરનુ. સČબન્ધાન્તર ઓછામાં એછુ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણુ છે, અને વધારેમાં વધારે ૭૦૦૦ વર્ષ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. દેશખન્ધાન્તર ઓછામાં એક એક સમયનુ' અને વધારેમાં વધારે ત્રણ સમયનું છે. વાયુકાયિક જીવેાને છેડી દઇને તેજસ્કાયિકામાં પણ એજ પ્રમાણે સર્વ અન્ધાંતર અને દેશબંધાન્તર સમજવું. (નગર સજ્જન ધત્તર સોલેન ના નસ ટિફે ના સમચાહિયા જાયન્ત્રા) પણ સર્વ અધાન્તરમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ નીચે મુજખ વિશેષતા છે—જેની જેટલી આયુષ્યસ્થિતિ હોય, તે આયુષ્યસ્થિતિમાં એક, એક સમય વધારી દેવાથી તેજસ્કાય આદિ જીવાના સવ બધના અન્તરના ઉત્કૃષ્ટ કાળ આવી જાય છે. કયા એકેન્દ્રિય જીવની શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે(વર્જિરિણિજિય રાષ્ટ્રિય પુરા) હે ભદન્ત ! પંચેન્દ્રિય તિર્યંચ નિક જીવન ઔદારિક શરીરના બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ? મહાવીર પ્રભુને ઉત્તર–(ાવતાં વુડ્ડામવાનું રિણમીઝ, ૩f yawો સમાફિયા) હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ કેનિક જીવના ઔદારિક શરીરને સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક કટિ પૂર્વ કરતાં એક અધિક સમય પ્રમાણે છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છેકેઈ જીવ પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં અવિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતાં જ પ્રથમ સમયે તે સર્વબંધક થઈ જાય છે, અને તે પૂર્વ કેટિ કરતાં એક ન્યૂન સમય પર્યન્ત ત્યાં રહે છે, ત્યારબાદ ત્યાંથી મરીને ત્રણ સમયવાળી વિગ્રહગતિથી તે તેમાં જ (પંચેન્દ્રિય તિયામાં જ ) ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં બે સમય સુધી અનાહારક રહીને તૃતીય સમયમાં તે સર્વબંધક બની ગયે છે. અનાહારક અવસ્થાના બે સમયોમાંથી એક સમય, સમયહીન (એક સમયની ન્યૂનતાવાળા) પૂર્વ કેદિકાળમાં તેને પૂરે કરવાને માટે મેળવી દેવામાં આવ્યું અને એક સમય બાકી રહ્યો. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અહીં પૂર્વકેટિ કરતાં એક અધિક સમયનું આવી જાય છે. (સવંત ના જિરિયામાં તદ્દા વિંતિવિજ્ઞોળિયાનં) દેશબંધનું અંતર જેવું એકેન્દ્રિય નું કહ્યું છે, એવું જ પંચેન્દ્રિય તિય ચાને પણ સમજવું. એકેન્દ્રિય જીવમાં ઔદારિક શરીરનું દેશબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂર્તનું કહ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સમજવું. હવે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે જેમ કે કઈ દેશબંધક મરીને સર્વબંધના એક સમય બાદ દેશબંધક થઈ જાય, તે આ રીતે દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું થાય છે. તથા કેઈ દારિક શરીરી દેશબંધક થઈને વિકિયાને પ્રાપ્ત કરે છે. અને તે ત્યાં એક અંતમુહર્ત પર્યત રહીને પુનઃ ઔદારિક શરીરી થઈ જાય છે. તે ત્યાં તે પ્રથમ સમાપમાં સર્વબંધક થયે હેય છે અને દ્વિતીયાદિ સમયમાં દેશબંધક થયે હેય છે. આ પ્રકારે તે બન્ને દેશબંધ વચ્ચે ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું અંતર પડે છે. (gવં મUરાજ વિ નિવરે માળિયવં નવ વોરે મતમત્ત) પંચેન્દ્રિય તિર્યંચ નિની જેમ મનુષ્યનું કથન પણ સંપૂર્ણરૂપે કરવું જોઈએ. એટલે કે અહીં સર્વ બંધાન્તર ઓછામાં ઓછું ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂરકેટિકાળ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. તથા દેશબંધાન્તર એાછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અતર્મુહૂર્તનું છે. હવે ઔદારિક બંધના અંતરને સૂત્રકાર બીજી રીતે પ્રકટ કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નીવહ નં મં! રિસે, જો જિંલિ રે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ पुणरवि गिदियत्ते एगि दिय ओरालिय सरीरप्पओग बंध'तर' कालओ केवचिर होइ ?) હે ભદન્ત ! કોઈ એક જીવ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયેલે હાય, ત્યાંથી મરીને તે જીવ એકેન્દ્રિય સિવાયની ( ઢીન્દ્રિય આદિ ) અન્ય પર્યાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી મરીને ફ્રીથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી સ્થિતિમાં ઔદારિક શરીર પ્રયાગના મધમાં કેટલા કાળનું અંતર પડે છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ નોચમા ! '' હે ગૌતમ ! ( સવ 'સર' जहणेण दो खुड्डागभवग्गहणाई' तिसमयऊगाई, उक्कोसेण दो सागरोवम सहस्सा इ સંવેઙ્ગવાસમઢિયાર) જે જીવ પહેલાં એકેન્દ્રિય પર્યાયમાં હતા, અને પછી એકેન્દ્રિય પર્યાયને છેડીને કાઇ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયા હાય, અને ત્યારબાદ ફરીથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઇ જાય, તે એવી સ્થિતિમાં તેના ઔદ્યારિક શરીરનું સમધાન્તર જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પન્તનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ બે હજાર સાગરાપમ કરતાં સ`ખ્યાત અધિક વનું ઢાય છે આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— જેમકે કેાઈ જીવ એકેન્દ્રિય પર્યાયમાં ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ત્યાં તે એ સમય અનાહારક રહીને તૃતીય સમયમાં ઔદ્વારિક શરીરનેા સબંધ કરીને એ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પન્ત રહ્યો. ત્યાર ખાદ્ય ત્યાંથી મરીને તે દ્વીન્દ્રિયાક્રિકામાં ઉત્પન્ન થઇ ગયા, ત્યાં પણ તે ક્ષુલ્લક ભવગ્રહણ પન્ત જ જીવિત રહ્યો-ત્યારબાદ તે ત્યાંથી મરીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઇ ગયા આ રીતે આ બન્ને સબ ‘ધા વચ્ચેનું અંતર જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન એ ક્ષુલ્લક ભવગ્રહણનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અતર કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું— કેાઈ જીવ અવિગ્રહગતિથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાં તે પ્રથમ સમયે સ ખ ધક થઈને ૨૨ હજાર વર્ષ સુધી જીવ્યે. ત્યારબાદ મરીને જધન્યની અપેક્ષાએ એક સમય અધિક ક્ષુલ્લક ભત્રગ્રહણ પર્યન્ત હાય છે, અને ઉત્કૃષ્ની અપેક્ષાએ બે હજાર સાગરાપમ કરતાં સખ્યાત અધિક વનું હાય છે. આ કથનના ભાવાથ એવા છે કે-કાઇ દેશળ ધક એકેન્દ્રિય જીવ મરીને દ્વીન્દ્રિય આફ્રિકામાં ક્ષુલ્લક ભત્રગ્રણુ પર્યન્ત રહે અને ત્યાંથી મરીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિયામાં જન્મ ધારણ કરે, તૈા પ્રથમ સમયમાં ત્યાં તે સર્વમ ધક થશે અને દ્વિતીયાદિ સમયામાં દેશ" ધક થઈ જશે. આ રીતે દેશખ'ધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભગ્રહણ કરતાં એક અધિક સમય પન્તનુ થયું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સ બધનુ' જેટલું અંતર બતાવવામાં આવ્યું છે એટલુંજ દેશબંધનું પણુ અંતર થાય છે એટલે કે ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે અંતર એ સાગરે પમ કરતાં સખ્યાત અધિક વર્ષ પ્રમાણે થાય છે. ( जीवस्स णं भंते! पुढविक्का इयत्ते, णोपुढविकाइयत्ते पुणवि पुढत्रिकाइयत्ते નિયિોાહિયલીઓનવ'ધત છાત્રો વૈશ્વિ ્ ાફ !) હૈ ભઇન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ કેઈ એક જીવ પૃથ્વીકાયિક પર્યાયમાં ઉત્પન્ન થયું હતું ત્યાંથી મરીને તે પૃથ્વીકાય સિવાયની કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયે, અને ત્યાંથી મરીને ફરીથી તે પૃથ્વીકાવિકેમાં ઉત્પન્ન થઈ ગયે, તે એવી સ્થિતિમાં પૃથ્વી કાયિક એકેન્દ્રિય પ્રયોગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર–“ોય ” હે ગૌતમ ! (નવરંવંત 1 ण्णेण दो खुड्डागं भवग्गहणाई तिसमयऊगई, उक्कोसेण अणत कालं, अणता વળી કોઈપણીઓ વાળો) એવી સ્થિતિમાં તેના ઔદારિક શરીરનું સર્વ બંધાન્તર જઘન્યની અપેક્ષાએ બે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળનું હોય છે. આ કથન તે કાળની અપેક્ષાએ કર્યું છે. (શેરો શાંતાદ્યોના, શહેરજ્ઞા ગોરાવરિયg) ક્ષેત્રની અપેક્ષાએ તે અંતર અનંતલોક–અસંખ્યાત પુલ પરાવર્તરૂપ હોય છે. (તેલં જર્જરિારા ગાઝિયાપ અારમાળો) તે પુલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણું હોય છે. અહીં ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અનંત કાળરૂપ સમય કહ્યો છે, તે વનસ્પતિકાયના સ્થિતિકાળની અપેક્ષાએ કહ્યો છે. તે અનંતકાળને કેવા રૂપે ગ્રહણ કરવો જોઈએ તે બતાવવા માટે એવું કહેવામાં આવ્યું છે કે “તે કાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ અહીં સમજ.” કારણ કે અનંતકાળના સમયમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી થઈ જાય છે. આ કથન કાળની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. “જનતા ઢો” આ કથન ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, કારણ કે કાકાશથી અપહિયમાણુ તે અનંત કાળના સમયમાં અનંતક આવી જાય છે. ત્યાં કેટલાં પુલ પરાવર્ત થાય છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે કે “સંહા પુરસ્કારાવર્તા” પુદ્રલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે–દસ કટાકેટિ અર્ધા પોપમને એક સાગપિમ કાળ થાય છે. દસ કટાકોટિ સાગરોપમ કાળની એક અવસાણી થાય છે અને એટલા જ કાળની એક ઉત્સપિ થાય છે. એવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણ વ્યતીત થઈ જાય ત્યારે એક પુલ પરાવર્ત કાળ થાય છે. પુલ પરાવર્તોમાં અસંખ્યતતાના નિયમનને માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે–(ભાવઢિ%ાયા સાથે સમાજ) ( देसबंध तर जहण्णेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं अणत काल જાવ સાવસિચાણ માનો) અહીં દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષદ્ર ભવગ્રહણ કરતાં એક અધિક સમય પ્રમાણુ હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું હોય છે. આ અનંતકાળમાં અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિણી કાળ આવી જાય છે. આ કથન કાળની અપેક્ષાએ કરવામાં શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #110 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિકનું સર્વબન્ધાતર અને દેશબંધાન્તર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વનસ્પતિકાયિક સિવાયના મનુષ્ય પર્યન્તના-એટલે કે અપકાયિક, તેજકાયિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચનિક અને મનુષ્યના ઔદારિક શરીર પ્રગના સર્વબંધનું અને દેશબંધનું અંતર સમજવું. પરન્તુ (વણરૂ काइयाणं दोन्नि खुड्डाई, एवं चेव उक्कोसेणं असंखेज कालं, असंखिजाओउस्सgિી કોuિળગો , વેત્તો ગાંજ્ઞા ટો) વનસ્પતિકાયિક જેના ઓદારિક શરીર પ્રયોગના સર્વબંધનું જઘન્ય અંતર બે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ન્યૂન સમયનું હોય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જેમકે કઈ વનસ્પતિકાયિક જીવ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થયે, ત્યાં તે વિગ્રહના એ સમયમાં અનાહારક રહ્યો અને ત્રીજે સમયે તેણે ઔદ્યારિક શરીરને સર્વબંધ કર્યો–આ રીતે સર્વબંધક થઈને તે ત્યાં ક્ષુલ્લક ભવગ્રહણ પર્યત જીવિત રહ્યો. ત્યારબાદ તે પુનઃ પૃથ્વીકાય આદિકમાં ભુલક ભવગ્રહણ પર્યત જીવિત રહ્યો-પછી ત્યાંથી મારીને તે અવિગ્રહગતિથી વનસ્પતિકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયા અને ત્યાં તે પ્રથમ સમયમાં જ સર્વબંધક થઈ ગયા. આ રીતે પહેલાં સર્વબંધ અને આ સર્વબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ બે ફલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમયનું અંતર પડી જાય છે. તથા સર્વ બંધને વધારેમાં વધારે અંતર અસંખ્યાત કાળનું હોય છે, એ વાત “રો. of dહેક વારું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્કૃ. ટની અપેક્ષાએ જે અસંખ્યાત ઉત્સપિ અવસર્પિણી કાળનું અંતર કહેવામાં આવ્યું છે. તે કથન કાળની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું, ક્ષેત્રની અપેક્ષાએ જે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર છે, તે અસંખ્યાત લેકપ્રમાણ હોય છે. (pવં વિવધતાં જ ૩ પુનિજારો) જે પ્રમાણે પૃથ્વીકાયાદિકના દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમયનું કહ્યું છે, એ જ પ્રમાણે વનસ્પતિકાયના ઔદારિક શરીર છે. ગના દેશબંધનું અંતર પણ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમય પ્રમાણ સમજવું. તથા વનસ્પતિકાચિકેના ઔદારિક શરીર પ્રયોગનું ઉત્કૃષ્ટ દેશબંધા નર પૃથ્વીકાયિકેન સ્થિતિકાળ જેટલું જ સમજવું તે સ્થિતિકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી રૂપ હોય છે. હવે સૂત્રકાર ઔદારિક શરીર પ્રત્યેગના દેશબંધાદિ કેની અલ્પ બહુતાનું નિરૂપણ કરે છે – આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ -(ए एसिणं भंते ! जीवाणंओरलियसरीरस्स देसबंधगाणं सव्वबंधगाणं વધri ૨ ચેરે ચહિંતો નાર વિરેસાણિયા ઘા ?) હે ભદન્ત ! આ પૂર્વોક્ત ઔદારિક શરીરના દેશબંધકોમાં, સર્વબંધકેમાં કણ કેના કરતાં અલ૫ છે, કે તેના કરતાં અવિક છે, કોણ કોની બરાબર છે, અને કણ કેના કરતાં વિશેષાધિક છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ! (શ્વશ્વયોવા નવા भोरालियसरीरस्स सव्वबंधगा, अबधगा विसेसाहिया. देसबधगा असंखेज्जगुणा) ઔદારિક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે, કારણ કે એવાં છે ઉત્પત્તિના સમયે જ હોય છે. અબંધક જીવ સર્વબંધકે કરતાં વિશેષાધિક છે, કારણ કે વિગ્રહગતિમાં અને સિદ્ધત્વ આદિમાં તેને સદૂભાવ હોય છે. દેશબંધક જીવ અધકે કરતાં અસંખ્યાતગણી હોય છે, કારણ કે દેશબંધને કાળ અસંખ્યાતગણે હેય છે. સૂત્ર ૪ છે વૈક્રિય શરીર પ્રયોગબન્ધકા વર્ણન – વૈક્રિયશરીરગવક્તવ્યતા :( વેરવિચારી of મતે ! વિદે વળ) ઈત્યાદિ સૂત્રાર્થ—(વિચારો છે જે અંતે ! #વિશે gov?) હે ગૌતમ! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા પ્રકારને કહ્યું છે ? ( !) હે ગૌતમ ! (સુવિઘે જો) વૈકિય શરીર પ્રયોગ બંધ બે પ્રકારને કહ્યો છે. ( તંના) જે બે પ્રકાર નીચે પ્રમાણે છે-(7ફિર વેરવિચારો , વિંવિવેચ ન ૨) (૧) એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ અને (૨) પંચેન્દ્રિયવૈક્રિય શરીર પ્રયોગ બંધ (ાર ' રિદિવસ सरीरप्पओगबधे किं बाउक्काइयएगि दिय सरीरप्पओगधे य, अवाउकाइय જિંલિયોન ?) હે ભદન્ત ! જે એકેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગ બંધ છે, તે શું વાયુકાયિક એકેન્દ્રિય શરીર પ્રગ બંધ છે, કે અવાયુકાયિક ( વાયુકાયિકથી ભિન્ન) એકેન્દ્રિય શરીર પ્રયોગ બંધ છે? (g gg of अभिलावेणं जहा ओगाहणसंठाणे वेउब्जियसरीरभेदो तहा भाणियव्यो) 8 ગતમ! આ રીતે આ અભિલાપ દ્વારા જેવા અવગાહન સંસ્થાનપદમાં વૈકિય શરીરના ભેદ કહ્યાં છે, એવાં જ કહેવા જોઈએ. (કાવ ઘનત્તાવાર अणुचरोववाइयक पाईय वेमाणियदेवपचि दियवे उब्धियसरीरओगव'धे य, કાત્તાત્રસિદ્ધપુરરોવવાર ના રોજ ) પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ, અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક કપાતીત વૈમાનિક દેવપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રગ બંધ, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (વેકશિ પગાર છે મરે ! કારણ ૩r ?) હે ભદન્ત ! કયા કર્મના ઉદયથી વક્રિય શરીર પ્રગબંધ થાય છે ? (તોય !) હે ગૌતમ ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ ( वीरियसजोगसहव्वयाए जाव आउयं वा लद्धि वा पडुच्च वेउव्वियसरीरपકોr નામ માર ૩ વેરવિચgરોજ ) વીર્યતા, સગતા અને સદ્રવ્યતાથી, આગળ કહ્યા પ્રમાણેના લબ્ધિ પર્યન્તના કારણેને આશ્રિત કરીને વૈકિય શરીર પ્રગ નામ કર્મના ઉદયથી વૈકિય શરીર પ્રગ બંધ થાય છે. (વારFારૂ fi રિસ વેદિવસ રોકાશે પુછા) હે ભદન્ત ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (જયા) હે ગૌતમ ! (વરિચ, સરોજ સવથાણ ચેવ વાવ ઢિં જ પડુ arફર નિરિત્ર વેટિવર નાક વંશે) સવાર્યતા, સગતા અને સદ્રવ્યતાથી આગળ કહ્યા પ્રમાણે લબ્ધિપર્યન્તના કારણેને આશ્રિત કરીને વાયુકાયિક વૈક્રિયશરીર પ્રગનામ કર્મના ઉદયથી વાયુકાયિક એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ થાય છે ( રચવા પુરિ રૂચ પંન્નિતિ કે વિચારો જોવા નું મંત ! ?) હે ભદન! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રબંધ કર્યા કર્મના ઉદયથી થાય છે ? (રોગમાં) હે ગૌતમ ! (વરિચ, ગોવા, વાહ જાવ સાચ વા ચળcvમાપુર જોરથ પંવિંચિ જ્ઞાવ વ.) સવીયતા, સગતા અને સદ્રવ્યતાથી યાવત્ આયુષ્કને આશ્રિત કરીને રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વિઝિયશરીરyગ બંધ થાય છે. | (ાર્થ કાવ મણે સત્તમાર) એજ પ્રમાણે નીચે સાતમી પૃથ્વી પર્યન્તના વિષયમાં સમજવું. (તિથિગોળિયપત્તિરિય વેરવિચાર પુછા) હે ભદન્ત ! તિર્યંચનિક પંચેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ કયા કમના ઉદયથી થાય છે? (HI) હે ગૌતમ ! (વારિર, રરોn Rવચાર રેવ સૃદ્ધિ જ વઘુર વારૂચા मणुस्सप चिंदिय वेउव्वियसरीरप्पओगधे, एवं चेव, असुरकुमारभवणवासि देव पंचि दिय वेउव्विय सरीरप्पओगबधे जहा रयणपभापुढवि नेरइया, एवं जाव थांणयकुमारा, एवं वाणमंतरा, एवं जोइसिया, एवं सोहम्मकोवगया वेमाणिया, एवं जाव अच्चुयगेवेज्जवाइया वेमाणिया, एवं चेव, अणुत्तरोषवाइयकप्पाईया માળિયા ઘઉં જેવ) સીયતા, સગતા અને સદ્રવ્યતા ઈત્યાદિ વાયુકાયિ શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧OO Page #113 -------------------------------------------------------------------------- ________________ ફ્રાના વિષયમાં જેવું કથન આગળ કરવામાં આવ્યું છે, એવુ જ કથન તિર્યં. ચર્ચાનિક પચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધના વિષયમાં પણુ સમજવુ', એજ પ્રમાણે મનુષ્ય પૉંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધ વિષે પણ જાણવુ. અસુરકુમાર-ભવનવાસી દેવપ’ચેન્દ્રિય વૈક્રિયશરીરપ્રયાગમધનું કથન રત્નપ્રભા પૃથ્વીના નારકાના વૈક્રિય શરીર પ્રયાગ.ધના કથન પ્રમાણે સમજવુ' એજ પ્રમાણે સ્તનિતકુમાર પન્તના ભવનપતિ દેવે વિષે સમજવું. એજ પ્રમાણે વાનયન્તર, જ્યોતિષિક, સૌધ કલ્પાપપન્નક વૈમાનિકથી લઈને અશ્રુત પન્તના કલ્પાપપન્નક વૈમાનિક દેવા વિષે સમજવુ', ગ્રવેયક કલ્પાતીત વૈમાનિકાનું કથન પણ એજ પ્રમાણે સમજવું. તથા અનુત્તરૌપપાતિક પાતીત વૈમાનિકાનું પણ એવુ જ કથન સમજવું. ( વેઽવિચારોનો ધેમંતે ! જિ લવ થૈ વિ સન'યે વિ ? ) હું ભઇન્ત ! વૈક્રિય શરીર પ્રયાગમ’ધ શું દેશખ ધરૂપ હાય છે, કે સ`ખધરૂપ હેાય છે ? ( શોચમા ! ) હે ગૌતમ ! (ફેલષે ત્રિ, અનવષે વિ) વૈક્રિય શરીર પ્રયાગબંધ, દેશખ’ધરૂપ પણ હાય છે. અને સબધ રૂપ પણ હાય છે (વાકહ્રાદ્ધ નિચિ ાં ચેત્ર, ચળવમા પુત્ર નેચા થવુંતેય, વ નાવ અનુત્તરોવવાના) એજ પ્રમાણે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરપ્રયાગ અઁધ તથા રત્નપ્રભાપૃથ્વી નરયિક વૈક્રિય શરીર પ્રયાગમ’ધ દેશ ધ રૂપ પણ હાય છે અને સ`બધ રૂપ પણ હાય છે અનુત્તરૌપપાતિક દેવા પન્તના સમસ્ત જીવેાના વૈક્રિય શરીર પ્રયાગબંધ વિષે પણ એજ પ્રમાણે સમજવુ, ( वेडव्वियसरीररूपओगबघे ण भंते ! कालओ केवच्चिरं होइ ) डे વૈક્રિય શરીર્ પ્રયાગ ધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? ( ગોચના ! ) હે ગૌતમ ! ( સવધ જ્ઞળે ળ વ ભ્રમય જોરેન' મોસમયા, ફેસ પે ગળેળ દૂધ સમર્ચ. કોલેળ તેત્તૌલ સાળોત્રમાર્ં સમયગળાનું) વૈક્રિય શરીર પ્રયાગના સબંધ એછામાં એ એક સમય સુધી અને વધારેમાં વધારે એ સમય સુધીનેા હોય છે. દેશખ'ધ ઓછામાં આછે એક સમય સુધીના અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય સુધીના હાય છે. (વાલા, શિચિ નેઽત્રિય પુષ્ઠા) હે ભદન્ત ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયાગ ખધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? ( ગોયમા ! ) હું ગૌતમ ! ( સચ્ચે ધૈ ાં સમરું, ફેસ ધરાળ ભદ્દન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ રમચં ૩ોનું બંતોમુદુi ) વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગને સર્વબંધ એક સમય સુધી અને દેશબંધ ઓછામાં ઓછો એક સમય સુધીને અને વધારેમાં વધારે અન્તમુહૂર્ત સુધીને હાથ છે. (રામા પુરિ ને પુછા) હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વીના નાર કેને વૈકિયશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? (મોચમા ! सव्वबधे एक समयं, देसब'धे जहण्णेण दसवाससहस्साई तिसमयऊणाई) 3 ગૌતમ ! તેમના વૈકિયશરીર પ્રયોગ સર્વબન્ધ એક સમય સુધી હોય છે. દેશબંધને જઘન્ય કાળ દસ હજાર વર્ષ પ્રમાણ કાળ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે, અને (૩ ) દેશબંધને વધારેમાં વધારે કાળ (વાવમં મચક) સાગરેપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય સુધી હોય છે. (ઘઉં નવ દે સત્તમ-નવર સેકપંથે નર જ્ઞા ન થી ठिई, सा तिसमयऊगा कायव्वा-जस्स सा उक्कोसा सा समयऊणा, पचि दियतिरिक्खजोणियाण मणुस्खाण य जहा वाउकाइयाण, असुरकुमार नागकुमार जाव अणुत्तरोववाइयाण जहा नेरइयाण, नवरं जा जस्स ठिई सा भाणियव्वा जाव अनुत्तरोक्वाइयाण'-सव्वबधे एक्कं समय, देसबधे जहण्णेण एक्कतीसं सागtવનારું તમારું કોણેoi તેવાં સાવમારું મચકા) એજ પ્રમાણે સાતમી નરક સુધીના નારકે વિષે પણ સમજવું. પરંતુ દેશબંધને કાળ કહેતી વખતે જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય છે તેમાંથી ત્રણ સમય ઓછાં કરવા જોઈએ અને જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી પણ એક, એક સમય ઓછો કરે જોઈએ. પંચેન્દ્રિય તિર્યનિક અને મનુષ્યના વૈક્રિય શરીરોગને કાળ વાયુકાયિકના તે કાળ પ્રમાણે સમજવો. અસુરકુમાર, નાગકુમાર અને અનુત્તરૌપપાતિક પર્યન્તના વૈકિયશરીર પ્રયોગ બંધને કાળ નારકેના તે કાળના પ્રમાણે જ સમજો. પણ વિશેષતા એટલી જ છે કે જેમની જેટલી સ્થિતિ હોય તે કહેવી જોઈએ. યાવત્ અનુત્તરૌપપાતીક દેવના વૈક્રિય શરીરપ્રાગને સર્વબંધ એક સમયને અને દેશબંધ જઘન્યકાળની અપેક્ષાએ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય હોય છે અને ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૩૩ સાગરેપમ કરતાં એક ન્યૂન સમયના હોય છે. (૩. વિચારણોનાં જંતર' નું મંa! #ાઢો દેવરિત્તાં ફો?) હે ભદન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦ર Page #115 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયશરીરના પ્રચાગ મધનું અંતરકાળની અપેક્ષાએ કેટલુ' હાય છે ? (નોચના ! હે ગૌતમ ! ( સવ્વવપત' નળેળ'' સમય, ઉજોન્નેવં મળતા ં, શ્રiતો નાવ ચાણ્ અસલેબ્ન માનો-યંસવધતો વિ) વૈક્રિયશરીરના પ્રોગનું સખધાન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી યાવત્ આવલિકાના અસ ખ્યાતમાં ભાગના સમય ખરાખર-અસભ્ય પુદ્દગલ પાવનનું હાય છે. એજ પ્રમાણે દેશ અ'ધાન્તર પણ સમજવું. ( વાઢાય વેવિચ સીરપુરટ્ટા) હે ભદન્ત ! વાયુકાયિકના વૈક્રિયશરીરના પ્રયાગમધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે ? ( પોયમા ! ) ગૌતમ ! ( સવવંત. નળે ળ શ્રૃતોમુદુત્ત્ત, જોષનું હિબોવમન બસવન્નરૂ માળ, વં ફેસ પતરે વિ ) વાયુાયિક વિક યશરીરપ્રયાગબંધના સર્વાંખંધનું જઘન્ય અંતર એક અન્તરહૂનું અને ઉત્કૃષ્ટ અતર પધ્યેાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. એજ પ્રમાણે દેશમધનું અંતર પણ સમજવું ( તિ་િગોળિય 'વિચિવે વિચારી 'ધ'તર' પુજ્જા) હે ભદ્દન્ત ! તિયચયેાનિક પ"ચેન્દ્રિયના વૈક્રિય શરીરના અન્ધાન્તર કાળ કેટલે કહ્યો છે ? ( નોયમા !) હે ગૌતમ ! ( સવવધતા ગળેળ' અંતોમુદુત્ત, જોસેળ પુોહિપુદુત્ત`Ë ફેલવતા' fq ) તિય ચ ચાનિક પચેન્દ્રિય ઔદ્યારિક શરીર પ્રયાગનું સબન્ધાન્તર ઓછામાં ઓછું અન્તર્મુહૂત'નુ' અને વધારેમાં વધારે એક કોટિપૂર્વપૃથકત્વનું' છે. એજ પ્રમાણે દેશખન્ધાન્તર પણ સમજવું. ( યં મનુસ્સે fq ) એજ પ્રમાણે મનુષ્યના વૈક્રિયશરીરના અન્ધાન્તર કાળ વિષે પણ સમજવુ. નો ટીકા —ઔદારિક શરીપ્રયોગ બંધની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર વૈક્રિયશરીર પ્રયોગખ ધની પ્રરૂપણા નીચે પ્રમાણે કરે છે. આ વિષયને અનુલ ક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે (લેશિયરીગોત્ર ધન મળે! વિષે વળત્તે ?) હે ભદન્ત ! વૈક્રિયશરીર પ્રયોગમ ધ ના કેટલા પ્રકારે કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર–( તુવિષે વળત્તે-સંજ્ઞા) હૈ ગૌતમ ! વૈક્રિયશરીર પ્રચેત્રખધના નીચે પ્રમાણે એ પ્રકાશ કહ્યા છે.--( પત્તિષિ વેત્રિય કીર શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ જાશે , નિંવિસ વેરવિચારીગોળ ૨ ) ( ૧ ) એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ અને (૨) પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ અહીં જે એકેન્દ્રિય વિઝિયશરીર પ્રગબંધ” નામને પહેલે પ્રકાર કહ્યો છે તે વાયુકાયિક જીની અપેક્ષાએ કહેવામાં આવે છે, કારણ કે વાયુકાયિક જીવે જ વૈકિયશરીર પ્રગબંધ કરે છે. વાયુકાયિક સિવાયના અન્ય એકેન્દ્રિય જી તે વક્રિયશરીર પ્રગબંધ કરતા નથી. બીજે જે ભેદ કહ્યો છે તે પંચેન્દ્રિય જીની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે પંચેન્દ્રિય તિર્યો, મનુષ્ય, દેવે અને નારકે યિશરીર પ્રગબંધ કરતા હોય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(જિં. दियवे उब्वियसरीरप्पओगबधे, कि वाउकाइयएगिदि यसरीरप्पओगेबंधे य आउकाइय વિર રેડિશચારીuોગ ૨) હે ભદન્ત ! અહીં જે એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રગબંધ કહ્યો છે તે શું વાયુકાયિક એકેન્દ્રિય અને વિક્રિયશરીર પ્રગબંધ કહ્યું છે, કે અન્ય એકેન્દ્રિય જીને ઐકિયશરીર પ્રયોગબંધ કર્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર—ઘવું માળે મોત સંકાળે વેટિવરીમેરો તદ્દા માળિયવો) હે ગૌતમ ! આ પૂર્વોક્ત અભિલાપથી શરૂ કરીને પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન રૂપ ૨૧ એકવીસમા પદમાં વૈકિયશરીરના ભેદનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ તેનું કથન કરવું જોઈએ. જેમ કે-એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ વાયુકા. યિક એકેન્દ્રિય જીવે જ કરે છે, પૃથ્વીકાયિક આદિ અવાયુકાયિક એકેન્દ્રિય છ કરતા નથી. (જ્ઞાવ પન્ના નશ્વવિજ્ઞ અનુરોવવા પાત્ર માળિય देवपंचिंदियवेउव्वियसरीरप्पओगधे य, अप्पज्जत्त सव्वट्ठसिद्ध अणुत्तरोववाइ य લાવ ગોવિંધે ૧) આ સૂત્રપાઠ સુધી ત્યાં તે કથન કરવામાં આવ્યું છે. તે અહીં પણ આ સૂત્રપાઠ પર્યન્તનું કથન ગ્રહણ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એવું છે કે કિયશરીર ગબંધ પર્યાપ્તક પંચેન્દ્રિય તિય, મનુ વ્ય, પર્યાપ્તક, અપર્યાપ્તક નારકે, દેવ અને પર્યાપ્તક સર્વાર્થ સિદ્ધ દે તથા અપર્યાપ્તક સર્વાર્થ સિદ્ધ દે પર્યન્તના પંચેન્દ્રિમ જ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-વે દિશાશરીર ઘણો | મંતે! દસ વક્ત કgi?) હે ભદન્ત ! કયા કમના ઉદયથી વૈકિયશરીર પ્રયોગબંધ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-( જોગમ) હે ગૌતમ ! (વીચિરનો જલयाए जाव आउयं वा लद्धि वा, पडुच्च वेउव्वियसरीरप्पओगनामाए कम्मस्स ૩ui દિવાલgશો) સીયતા, સગતા અને સદ્રવ્યતાથી, તથા પ્રમાદને કારણે, કર્મ, ગ, ભવ, આયુ અને લબ્ધિને આધારે તથા વેકિય. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ શરીરપ્રાગ નામ કમના ઉદયથી વૈકિયશરીર પ્રગબંધ થાય છે. “જાવ (ચાત્ત)” પદથી જે સૂત્રપાઠને ગ્રહણ કરવામાં આવ્યો છે તેને અહીં ઉલ્લેખ કરીને અર્થ કરવામાં આવે છે, અહી એટલી જ વિશેષતા સમજવાની છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યચનિક મનુષ્યમાં વૈક્રિયશરીરબંધના કારણ રૂપ વીર્યતા, સાગતા, સદ્રવ્યતા આદિ લબ્ધિ પર્યન્તનું બધું છે. તથા નારકો અને દેવેમાં વૈક્રિયશરીરબંધના કારણ રૂપ લબ્ધિ સિવાયનુંસવીર્યતા, સગતા આદિ બધું હોય છે. આ વિષયનું કથન સૂત્રકાર આગળ કરશે. ગૌતમસ્વામીને પ્રશ્ન-( વાજિંરિવેટિવ પીધે પુછ) હે ભદન્ત ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(વોચમા !) હે ગૌતમ ( વીરિઝોનથાપ પર્વ જેવા જાવ ઢિં ૧૯દવારણારૂગ gf વિય વેરિત્ર ) સવીર્યતા, સગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદ પ્રત્યયથી, કર્મ, ગ, ભવ, આયુષ્ય અને લબ્ધિની અપેક્ષાએ અને વાયુકાયિક એકેન્દ્રિય વૈકિયશરીર પ્રાગ નામ કર્મના ઉદયથી વાયુકાયિક એકેન્દ્રિય વૈકિયશરીર પ્રગબંધ થાય છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(રયાદમાં ગુઢવિને વંચિ વેવિચારી1ો મરે! સન્મરણ કgvi ?) હે ભદન્ત ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે મહાવીર પ્રભુને ઉત્તર-(વોચમા !) હે ગૌતમ! (વરિયોજa૬. याए जाव आउयं च पडुच्च रयणप्पभा पुढवी जाव बधे-एवं जाव अहे सत्तमा) સવીર્યતા, સગતા અને સદ્રવ્યતાથી, પ્રમાદ પ્રત્યયથી ( પ્રમાદને કારણે ), કર્મ, ગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ તથા રત્નપ્રભા પૃથ્વી નરયિક પંચેન્દ્રિય વક્રિયશરીર પ્રગ નામ કર્મના ઉદયથી રત્નપ્રભાગત નૈરયિક પચેન્દ્રિય વક્રિયશરીર પ્રગબંધ થાય છે, એ જ પ્રમાણે શકરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમસ્તમઃ પ્રભા, વગેરે પૃથ્વી સંબંધી નારક પચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી શર્કરા પ્રભા આદિ પૃથ્વીગત નૈરયિક પંચેન્દ્રિય વકિયશરીર પ્રગબંધ પણ થાય છે. ૌતમસ્વામીને પ્રશ્ન-(તિરિવત્તકનિચરિંચિ દિવસપુછી) હે ભદન્ત ! તિર્યંગ્યનિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રગબંધ કયા કમીના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(જોચમા ) હે ગૌતમ! (વરિયોજાતાચાણ કા વારાફુચા) જે પ્રકારે સવીયતા, સગતા, સદ્રવ્યતા, પ્રમાદપ્રત્યયતા, કર્મ, વેગ, ભવ આયુષ્ય અને લધિની અપેક્ષાએ અને તે પ્રકારના શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ નામ કર્મના ઉદયથી વાયુકાયિક એકેન્દ્રિય શરીરપ્રયાગબંધ થાય છે, એજ પ્રકારે એજ પૂર્વોક્ત સવીતા આદિની અપેક્ષાએ તથા તિર્યચનિક પંચે ન્દ્રિય શૈક્ષિપ્રાગ નામ કર્મના ઉદયથી તિર્યચનિક પચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ થાય છે એમ સમજવું. (મge Fવિંહિ વેદિક જેવ) એજ પ્રમાણે-વાયુકાયિકે પ્રમાણે મનુષ્ય પંચેન્દ્રિય શૈકિયશરીર પ્રગબંધ પણ સવાર્યતા, સગતા, સદ્રવ્યતા, આદિ પૂર્વોક્ત કારણોથી તથા મનુષ્ય પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. (સુકુમારમवणवासि देवपचिदिय वेउव्वियसरीरप्पओगबधे जहा रयणप्पभापुढची नेरइया) અસુરકુમાર ભવનવાસિ દેવપંચેન્દ્રિય વૈકિયશરીર પ્રગર્ભધ રત્નપ્રભા પૃથ્વી નરયિક પંચેન્દ્રિય શૈક્રિયશરીર પ્રયોગબંધની જેમ સવીર્યતા, સાગતા, સદ્રવ્યતા, પ્રમાદ રૂપ કારણ, કર્મ, વેગ, ભવ અને આયુષ્યની અપેક્ષાએ તથા તથાવિધ (તે પ્રકારના ) ઐકિયશરીરપ્રયાગ નામ કર્મને ઉદયથી થાય છે. ( gવું નાક ળિયકુમાર, પર્વ વાનખંત, પર્વ કોરિચા) એજ પ્રમાણે સુવર્ણકુમાર, નાગકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, ઉદધિકુમાર, પવનકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર, એ ભવનપતિ દેવને ભવનપતિદેવ પંચેન્દ્રિય શૈકિશરીર પ્રગબંધ, તથા વાનવ્યન્તર દેવપંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ, તથા તિષિક દેવપંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ પણ સવી તાસોગતા, સદ્રવ્યતા, પ્રમાદરૂપ કારણ, કર્મ ગ, ભવ અને આયુષ્યના આશ્રયની અપેક્ષાએ, અને તથાવિધ-(સુવર્ણકુમારથી લઈને તિષિક પર્ય. નના દેવપંચેન્દ્રિય વક્રિયશરીર પ્રગ) નામ કર્મના ઉદયથી થાય છે. (ga सोहामफापोवगया वेमाणिया, एवं जाव अम्चुयगेवेज्जकप्पाईया वेमाणिया, एवं વેવ અનુત્તરોવવાથwwવાયા વેમાળિયા પર્વ વ ) એજ પ્રમાણે સૌધર્મકપપન્નક વૈમાનિક દેને, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત, એ કોપપન્નક વૈમાનિકને નવગ્રેવેયક કલ્પાતીત વૈમાનિક દેને, અને અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેને વૈક્રિયશરીર પ્રયોગ બંધ પણ સવીયતા, સગતા, સભ્યતા પ્રમાદરૂપ કારણ, કર્મ, યોગ, ભવ અને આયુષ્ય રૂ૫ કારણોની અપેક્ષાએ અને તથા વિધ–તે તે પ્રકારના-સૌધર્માદિ દેવપંચેન્દ્રિય વૈકિયશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી થાય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( રેટિના acગોn i મંતે ! #િ રેaછે, પsafછે?) હે ભદન્ત ! વૈકિયશ. શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૧૦૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ શરીર પ્રગબંધ શું દેશબંધરૂપ હોય છે, કે સર્વબંધરૂપ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(શોમા !) હે ગૌતમ! શૈક્રિયશરીર પ્રયોગ બંધ (રેસ છે વિ, સન્ન છે ) દેશબંધરૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. (घाउकाइय एगिदिय एवं चेव, रयणप्पभा पुढवि नेरइया एवं चेव, एवं जाव અજીરાવવા) ગાતમસ્વામીને પ્રશ્ન-હે ભદન્તા વાયુકાયિક એકેન્દ્રિય વક્રિયશરીર પ્રગબંધ શું દેશબંધરૂપ હોય છે, કે સર્વબંધરૂપ હોય છે? મહાવીર પ્રભુ કહે છે કે ઇ તમ ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ દેશબંધરૂપ પણ હોય છે અને સવધરૂપ પણ હોય છે એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પચેન્દ્રિય વૈદિ. થશરીર પ્રગબંધ પણ દેશબંધરૂપ પણ હોય છે અને સબંધરૂપ પણ હોય છે, તથા શકરપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમા નામની સાતમી પૃથ્વી પર્યન્તના નારકેના વૈકિયશરીર પ્રગબંધના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. ભવનપતિ, વનવ્યન્તર, તિષિક વૈમાનિક નવવેકગત, અને અનુરૌપપાતિક દેવેન વયિશરીર પ્રગબંધ પણ દેશબંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(વેરવિચારિક્વોના મંતે ! શાસ્ત્રો વરિજનં ફોરૂ?) હે ભદન્ત! વૈક્રિયશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(સદ કરોī u યમ, સોળ તો સમા) હે ગૌતમ! વેકિયશરીર પ્રગને સર્વબંધ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે બે સમય સુધી રહે છે, આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કે જીવ વૈક્રિયશરીરધારીઓમાં ઉત્પન્ન થઈ જાય છે, અથવા તે લબ્ધિ દ્વારા જ્યારે તે તેનું નિર્માણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે એક સમય સુધી તેને સર્વબંધક રહે છે. આ રીતે જીવ ઓછામાં એ છે એક સમય સુધી ક્રિયશરીર પ્રગને સર્વબંધ કરે છે. હવે ઉત્કૃષ્ટ બે સમયનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું-કેઈ ઔદ્રારિક શરીરવાળો જીવ વૈકિય અવસ્થાવાળા બનીને તેને સર્વબંધક થયો અને મરી ગયે. મરીને જ્યારે તે નારક પર્યાય અથવા દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રથમ સમયમાં વૈકિયશરીરના સર્વબંધક હોય છે. આ રીતે તેને ઉત્કૃષ્ટની અપેક્ષાએ બે સમય સુધી વક્રિયશરીર પ્રગને સર્વબંધક કહ્યો છે. ( foi r સમાં, ફોરેન તેરસ સારવમારૂં સમળાજું) વૈક્રિયશરીરના દેશબંધને. જઘન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમયને કહ્યો છે. આ કથનનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ સમજવું –કેઈ ઔદારિક શરીરધારી જીવ વૈકિય અવસ્થાવાળા બન્યા છે તે પ્રથમ સમયમાં તેને સર્વબંધક હોય છે. અને દ્વિતીય સમયમાં દેશબંધક હોય છે, આ રીતે દ્વિતી. યાદિ સમયમાં દેશબંધક થઈને તે મરી જાય છે. આ રીતે દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ એક સમયને આવે છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશબંધને સમય ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમયને જે કહ્યો છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૩૩ સાગરોપમ પ્રમાણની સ્થિતિવાળા દેવામાં અથવા નારકેમાં ઉત્પન્ન થયેલ છવ પ્રથમ સમયે વૈકિયશરીરને સર્વબંધક હોય છે અને ત્યાર બાદ તે દેશબંધક થાય છે. તેથી સર્વબંધને એક સમય બાદ કરતાં દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ આવી જાય છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(વાલા ગિરિચશે વિચપુછા) હે ભદના વાયુકાયિક એકેન્દ્રિયને વક્રિયશરીરપ્રાગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(નોરમા હવે છે, g* સમાં, રેલવશે, pક સમયે, કોઇ તિમુહુરં ) હે ગૌતમ! વાયુકાયિક એકે. ન્દ્રિયના વૈક્રિયશરીર પ્રયોગને સબંધ એક સમય હોય છે અને દેશબંધ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે અન્તર્મુહર્તા હોય છે. વાયુકાયિક જીવ દારિક શરીરધારી હોય છે, પણ જ્યારે તેઓ વિકિયાવાળા બને છે ત્યારે તેમના વક્રિયશરીરને સર્વબંધ એક સમયને હાય હોય છે. અને દેશબંધને જઘન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ અંતર્મુહૂર્તને હોય છે. દેશબંધને ઉત્કૃષ્ટકાળ એક અન્તર્મુહૂતને કહેવાનું કારણ એ છે કે વાયુકાયિક જીવ વૈકિય શરીર સાથે એક અન્તર્મુહૂર્ત સુધી જ રહી શકે છેવધારે સમય રહી શકતા નથી, કારણ કે જે જીવ દારિક શરીરની સાથે લમ્પિવિકિયાવાળા હોય છે, તે જીવે ને વિક્રિયામાં વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત સુધી જ રહે છે તેના કરતાં વધુ સમય રહેતા નથી. ત્યાર બાદ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ તા તે અવશ્ય ઔદ્યારિક શરીરને જ પ્રાપ્ત કરી લે છે. તેથી દેશમ ધને ઉત્કૃષ્ટ સમય અન્તમુહૂતના કહ્યા છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( ચાળમા પુરુષ ને પુચ્છા) હે ભદત ! રત્નપ્રભા પૃથ્વીગત નારક પંચેન્દ્રિયને વૈક્રિયશરીર પ્રયાગમધ કાળની અપેક્ષાએ કચાં સુધી રહે છે? મહાવીર પ્રભુના ઉત્તર-( નોયમા !) 'હું ગૌતમ ! ( અન્વયને વર્ગ સમર્થ देख 'घे जहणेण दसवास सहरलाई तिसमयऊणाई, उक्कोसेणं सागरोवमं समચાં) પડેલી રત્નપ્રભા પૃથ્વીગત નારક જીવના વૈક્રિયશરીરના સબંધને કાળ એક સમયનેા છે અને તેના દેશમધના ઓછામાં ઓછે. કાળ ૧૦હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન છે અને ઉત્કૃષ્ટકાળ સાગરાપમ કરતાં એક ન્યૂન સમયપ્રમાણુ છે, તેને દેશમધ જધન્ય ૧૦ હજાર વર્ષ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ કહેવામાં આવ્યે છે તેનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— ફાઇ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી જઘન્યસ્થિતિ લઇને રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયમાં ઉત્પન્ન થયા. તે ત્યાં એ સમય સુધી અનાહારક રહ્યો અને ત્રીજા સમયમાં સમ ધક થઇ ગયા અને ત્યારબાદ તે વૈક્રિયશરીરના દેશમ'ધક થયા. આ રીતે શરૂઆતના ત્રણ સમય ખાદ કરવાથી દેશમ’ધના જધન્યકાળ ૧૦ દસ; હજાર વર્ષ કરતાં ત્રણ સમય ન્યૂન આવી જાય છે. એજ નરકમાં નારકના દેશમધના ઉત્કૃષ્ટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ જે કહેવામાં આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે કોઈ જીવ પ્રથમ નરકમાં એક સમયવાળી અવિગ્રહગતિથી ઉત્પન્ન થયા. અને ઉત્પન્ન થતાં જ તે વૈક્રિયશરીરને સમ ધક થઈ ગયે અને ત્યાર બાદ દેશખક થયા. આ રીતે તે ત્યાં પ્રથમ નરકના એક સાગરોપમના સમય કરતાં એક ન્યૂત સમય પર્યન્ત ત્યાં રહ્યો( સબધને એક સમય ખાદ કરવાથી આ સમય પ્રાપ્ત થાય છે. ) તેથી જ દેશ'ધના ઉત્કૃષ્ટકાળ સાગરાપસ કરતાં એક એછા સમય પ્રમાણુ કહ્યો છે, જે રીતે અહીં દેશળ ધને જઘન્યકાળ ૧૦ દસ હજાર વર્ષ કરતાં ત્રણ એછા સમયને અને ઉત્કૃટકાળ એક સાગરોપમ કરતાં એક ન્યૂન સમયના કહ્યો છે, એજ રીતે બીજી ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકેશમાં રહેનારા નારકેાના વક્રિય શરીરનેાસ ખંધકાળ એક સમયના અને દેશખ ધના જઘન્યકાળ તેમની જેટલી જઘન્ય આયુ સ્થિતિ હોય તેના કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણુ સમજવા અને દેશમધના ઉત્કૃષ્ટકાળ જેમની જેટલી ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ તેના કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ સમજવા એજ વાત સૂત્રકારે (વં ગાય अहे सत्तमा - नवर' देबधे जा जस्स जहन्निया ठिई सा तिसमयऊगा कायव्वा ) આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યુ છે. પચેન્દ્રિય તિય ચ અને મનુષ્યેાના વૈકિયશરીરના સ`ધકાળ એક સમયના અને દેશખ ધકાળ આછામાં આછે એક સમયના અને વધારેમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ વધાર અન્તર્મુહૂર્તને હેય છે, એજ વાત સૂત્રકારે (Fવિંચિતિરિવાળિયા of મરાળ જ ન થારાશા') સૂત્ર દ્વારા પ્રકટ કરી છે એટલે કે પંચેન્દ્રિય તિર્યંચાનિક અને મનુષ્યના વૈક્રિયશરીરના સર્વબંધ અને દેશ બંધનો કાળ વાયુકાયિકના સર્વબંધ અને દેશબંધ પ્રમાણે સમજે. એટલેકે તેમના વેકિયશરીરને સર્વબંધકાળ એક સમયને અને દેશબંધકાળ જઘન્યની અપેક્ષાએ એક સમયનો અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂર્તને હોય છે, એમ સમજવું. (બકુરકુમાર ના કુમાર કાર જુત્તરોવવાચા કાનેરા) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ, તથા વાનવ્યન્તર, તથા તિષિકે. વૈમાનિક દે, નવરૈવેયકના દેવ અને અનુત્તરૌપપાતિક દેના વેક્રિયશરીરને સર્વબંધકાળ તથા દેશબંધકાળ નારકોના વક્રિયશરીરના સર્વબંધકાળ અને દેશબંધકાળ પ્રમાણે જ સમજ-આગળ તેમને (નારકેન ) સર્વબંધકાળ એક સમયને અને દેશબંધકાળ જઘન્યની અપેક્ષાઓ જેમનું જેટલું જઘન્ય આયુ હોય તેટલા જઘન્ય આયુ કરતા ત્રણ ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે એટલે કે જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વબંધનો એક સમય બાદ કરતાં, એ કસાગરોપમ પ્રમાણ કાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ છે–એટલે કે પોતપોતાના ઉત્કૃષ્ટ આયુષ્યની બરાબર છે, નારકોના સર્વબંધકાળ અને દેશબંધકાળ વિષે આ પ્રમાણ આગળ કહેવામાં આવ્યું છે. પરંતુ નારક જીવોના કરતાં અસુરકુમારાદિના વૈકિય શરીરના દેશબંધકાળ અને સર્વબંધકાળમાં નીચે પ્રમાણ વિશેષતા રહેલી છે " नवरं जस्स जा ठिई सा भाणियव्वा जाव अणुत्तरोववाइयाणं, सव्वबंधे एक्कं समयं, देसबंधे जहण्णेणं एकतीसं सागरोवमाइं, तिसमयऊणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं समयऊणाई" જેમની જેટલી સ્થિતિ કહી છે તે સ્થિતિ (અસુરકુમારોથી લઈને અનુ ત્તરૌપપાતિક દેવે પર્યન્તના જીવોની સ્થિતિ) કહેવી જોઈએ. અને દેશબંધકાળનું કથન કરતી વખતે દેશબંધને જધન્યકાળ તે દરેકની જધન્ય આયુસ્થિતિ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ કરતાં ત્રણ જૈન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટકાળ ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ સમજે આ રીતે અનુત્તરૌપપાતિક દેના વૈકિયશરીરને સર્વબંધકાળ એક સમયને થાય છે અને દેશબંધને જઘન્ય કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ અને ઉત્કૃષ્ટ દેશબંધકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ થાય છે. અહીં સર્વબંધકાળને એક સમય એ છે કરવામાં આવ્યા છે, અને ત્રણ સમયવાળી વિગ્રહગતિના ત્રણ સમય ઓછો કરવામાં આવ્યા છે, કારણ કે તે બે સમય સુધી અનાહારક રહે છે અને ત્રીજા સમયે સર્વબંધક થઈ જાય છે. નથી જ તેમના વૈક્રિયશરીરને જધન્ય દેશબંધ કાળ ૩૧ સાગરોપમ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ કહ્યો છે, કારણ કે અનુત્તરીપપાતિક દેવાની જઘન્યસ્થિતિ ૩૧ સાગરેપમની કહી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોવાથી તેમના વૈક્રિયશરીરના દેશબંધને ઉત્કૃષ્ટકાળ ૩૩ સાગરોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે. આ રીતે વૈક્રિયશરીરપ્રયાગબંધના કાળની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર તેના અન્તરની પ્રરૂપણું નીચેના પ્રશ્નોત્તર દ્વારા કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વેરવિચારીરનો રંધતાં of મંતે ! શાસ્ત્રો ==મારૂ ? હે ભદન્ત ! વૈકિયશરીરપ્રયોગબંધનું અંતર (વિરહકાળ) કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ગેયમા !” હે ગૌતમ ! “વયંવંતર' નrmoi u તમચં, કોણેણં અસંશ૪ અનંરાઓ જાવ સાવથિg ગરવે મા, ઇ સિવંતff” વૈકિયશરીરપ્રયાગના સર્વબંધાન્તર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું-અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાળનું હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અનંતકરૂપ-અસંખ્યાત પુદ્ગલપરાવર્તનરૂપ હોય છે તે પુલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગના જેટલા સમય થાય છે એટલાં હોય છે. એજ પ્રમાણે વિક્રિયશરીર પગનું દેશબંધાન્તર પણ ઓછામાં ઓછું એક સમય પ્રમાણુ હોય છે અને વધારેમાં વધારે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણ રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાએ તે અનંત લેકરૂપ હોય છે. તેમાં અસંખ્યાત પુકલપરાવર્તન થઈ જાય છે. કેઈ દારિકશરીરધારીજીવે વૈકિય અવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે પ્રથમ સમયમાં તે વૈકિયશરીરને સર્વબંધક થઈને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, અને મરીને ફરીથી તે વૈક્રિય શરીરધારી દેવામાં અથવા નારકમાં અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક રહ્યો--આ રીતે પહેલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે એક સમયનું અંતર પડે છે. અને ઉત્કૃષ્ટ અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે કે ઔદારિકશરીરધારી જીવ વિકિયા અવસ્થાવાળે થઈને વૈકિયશરીરધારી દેવાદિકમાં ઉત્પન્ન થયે, ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધક થઈને ત્યાર બાદ દેશબંધક થયે. અને મરણ પામે. ત્યાર બાદ તે અનંતકાળ સુધી દારિકશરીરવાળા વનસ્પતિકાય આદિકે માં જન્મ લઈને રહ્યો. ત્યાર બાદ ત્યાંથી મરીને તે વિકિયશરીરવાળામાં ઉત્પન્ન થઈ ગયે, ત્યાં તે પ્રથમ સમયમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ સર્વબંધક થશે. આ રીતે પહેલા સર્વબોધ અને આ સર્વબંધની વચ્ચે અનંતકાળનું અંતર (અન્તરાળ) પડ્યું. દેશબંધનું અંતર પણ એજ પ્રકારે સમજવું. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જાવવા. વેરવિચારજપુછા” હે ભદન્ત ! વાયુકાયિક વૈક્રિયશરીર પ્રયોગના બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? તેને ઉત્તર આપના મહાવીર પ્રભુ કહે છે કે-“જોયમ” હે ગૌતમ ! “સન્નવદંતર તો હુd, ૩ોસેvi શિવ અજા માળ, gવં સવંધત િવાયુકાવિક વૈક્રિય શરીર પ્રયોગનું સર્વબધાન્તર ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું હોય છે અને વધારેમાં વધારે પાપમના અસંઆતમાં ભાગ પ્રમાણ હોય છે. એજ પ્રમાણે તેનું દેશબંધાન્તર પણ ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-કેઈ દારિકશારીરધારી વાયુકાયિક જીવે વૈક્રિયાવસ્થા પ્રાપ્ત કરી અને તે પ્રથમ સમયમાં સર્વબંધક થયે, અને સર્વબંધક થયા પછી મારીને તે વાયુકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયો. એવા એ જીવ દ્વારા અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયશક્તિ પ્રકટ થતી નથી. તેથી અન્તર્યું. હતમાત્ર તે પર્યાપ્તક રહીને વૈક્રિયશરીરને પ્રારંભ કરે છે. તે ત્યારે પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે અહીં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તનું કહ્યું છે. હવે ઉત્કૃષ્ટ અંતર કેવી રીતે આવે છે તે પ્રકટ કરવામાં આવે છે-કેઈ એક દારિકશરીરધારી વાયુકાયિક જીવે ક્રિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યારે તે પ્રથમ સમયમાં સર્વબંધક થશે અને દ્વિતીય સમયમાં દેશબંધક થયે, દેશબંધક થઈને તે મરી ગયે, ત્યાર બાદ તે દારિક શરીરવાળા વાયુકાચિકેમાં પાપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કાળ વ્યતીત કરીને અવશ્ય વૈકિયનું નિર્માણ કરે છે. પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે. આ રીતે આગલા સર્વબંધ અને આ સર્વબંધ વચ્ચે પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અન્તરાલ ( અંતર) આવી જાય છે. દેશબંધનું અંતરાલ ખાસ એ જ પ્રમાણે સમજવું. ગૌતમસ્વામીને પ્રશ્ન-(સિવિનોળિય વંચિં િવેરટિશરીરHોજa. ઘરર પુરા) હે ભદન્ત! તિર્યંચાનિક પંચેન્દ્રિયના વેકિયશરીર પ્રગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-(સવઘંઘંતર કvi નોમુદુi, gaશોરી,દુરં, પર્વ વધતાંકિ, મજૂરણ ) પંચેન્દ્રિય તિર્યચનિકેના વૈકિયશરીરબંધનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટ પૃથકત્વનું હોય છે. (બે પૂર્વકટિથી લઈને નવ પૂર્વકેટિ સુધીની સંખ્યાત પૂર્વકેટિ પૃથકત્વ કહે છે) એજ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના વૈકિયશરીર પ્રગનું સર્વબધાન્તર જઘન્યની અપેક્ષાએ એક અન્તમુહૂર્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટ પૃથકત્વનું હોય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે-કઈ પંચેન્દ્રિય તિર્યંચનિક જીવે વૈક્રિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે, અને ત્યાર બાદ તે અન્તર્મુહૂર્ત પર્યન્ત દેશબંધક રહ્યો, ત્યારબાદ ઔદારિકને સર્વબંધ કરીને એક સમય પર્યન્ત તે દેશબંધક રહ્યો ફરી “હું વેકિય કરી રહ્યો છું” આ પ્રકારની તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને વૈક્રિય કરતાં કરતાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે. આ રીતે સર્વબંધનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂ ર્તનું આવે છે જેનું આયુષ્ય પૂર્વકેટિ હોય છે, એ જીવ સાત કે આઠ વખત સુધી તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉત્પન્ન થતું હોય છે. સતિમાં કે આઠમા ભાવમાં જ્યારે તે વૈક્રિયાવસ્થા પામે છે, ત્યારે ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધ કરીને દેશબંધ કરે છે. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર એક પૂર્વકેટિપૃથકત્વનું થાય છે. દેશબંધનું અન્તરાલ (અંતર) પણ સર્વબંધના અન્તરાલ પ્રમાણે જ સમજવું. એજ રીતે મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર પ્રયોગનું સર્વબંધાન્તર અને દેશબંધાન્તર પણ સમજવું. સૂપા भ ४१ વૈક્રિય શરીર ગમનાગમન વિષયક પ્રયોગબન્ધ કા વર્ણન સૂત્રાર્થ–(નીવણ મંત! વારનો વારાફત્તેપુરવિ વાવ ,વારરૂચ રિચ વેશ્વિચ દgaોરાઈતર પુછા) હે ભદન્તા કઈ જીવ વાયુકાયિકેમાં ઉત્પન્ન થયે હેય. ત્યાંથી મરીને તે વાયુકાયિક સિવાયની કેઈ અન્યપર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાંથી ફરીને ફરીથી વાયુકાયિકોમાં જ ઉત્પન થઈ જાય છે, તે એવી સ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીરના પ્રયોગ બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? (વોચમા !) હે ગૌતમ!(સરવવંતર जहण्णेण अंतोमुहुत्त, उक्कोसेण अणतं कालं वणस्सइकालो एवं देसबधतरपि) એવી સ્થિતિમાં વાયુકાયિક જીવનું સર્વબન્ધાન્તર ઓછામાં ઓછું અંતણું હૂર્તનું અને વધારેમાં વધારે અનંતકાળનું હોય છે. આ અનંતકાળ વનસ્પતિકાળની અપેક્ષાએ કહ્યો છે. એ જ પ્રમાણે દેશબશ્વાન્તરને કાળ પણ સમજ. (નીવારણ નં અંતે ! રામાપુર ને રૂચ ળો રચાવમારૂઢવિ રરૂચ પુનવિ રામાપુવિ રરૂચ પુછા) હે ભદન્ત ! કઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમાં (પહેલી નરકમાં) નારકની પર્યાયે ઉત્પન્ન થયો હોય, ત્યાંથી મારીને તે નારકપર્યાય સિવાયની કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યાંથી મરીને ફરીથી તે રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, તે એવી સ્થિતિમાં એવા નારક જીવના વૈક્રિય શરીરકગના સર્વબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે ? (લોચના!) હે ગૌતમ ! એવા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ નારક જીવન ઐક્રિય શરીર પ્રગનું (વધું) સર્વબન્ધાન્તર (કgm) ઓછામાં ઓછું (રસંવાક્ષારૂં ઘરોમુદુત્તમ માિરું, વોરેન વારાફ વાસ્કો-વધતાં કomi સંતોકૂત્ત) દસ હજાર વર્ષ કરતાં એક અધિક અન્તર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે) વનસ્પ. તિકાળ પર્યન્તનું હોય છે. તથા દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું અને (કોળું) વધારેમાં વધારે (ii #ારું વળહરૂવાહો) અનંતકાળનું–વનસ્પતિકાળનું હોય છે. (ઘવ ગાવા બદ્દે સત્તા-નવાં કા કારણ દિ કજિયા ના સરવવંતર, ગળે બંતોમુદ્દત્તમ મહિયા ચઢવા હિં તે વેર) એજ પ્રમાણે નીચે સાતમી પૃથ્વી સુધીના વિષે સમજવું. પણ તેમાં એટલી જ વિશેષતા છે કે સર્વબંધનું જઘન્ય અંતર જે નારકની જેટલી જઘન્યસ્થિતિ હોય છે એટલી જઘન્યસ્થિતિ કરતાં અન્તમુહૂર્ત પ્રમાણ અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. पंचिंदिय तिरिक्खजोणिय मणुस्साण य जहा चाउकाइयाणं असुरकुमार नागकुमार जाव सहस्सार देवाणं एएसि जहा रयणप्पभापुढवि नेरइयाणं-नवरं सव्वपंधंतरं जस्स जा ठिई जहनिया सा अंतोमुहुत्तमभहिया कायव्वा, सेसं तं चेव) પંચેન્દ્રિય તિર્યચનિક અને મનુષ્યના સર્વબંધનું અંતર વાયુકાયિકના સર્વબજાન્તર પ્રમાણે સમજવું. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નારકના વિષયમાં કહ્યું છે. એ જ પ્રમાણે અસુરકુમાર, નાગકુમાર અને સહસાર દે પર્ય તના વિષયમાં સમજવું પરંતુ અહીં એટલી જ વિશેષતા છે કે તેમના સર્વ બંધનું અંતર જેમની જેટલી સ્થિતિ છે, તે સ્થિતિ કરતાં અન્તમુહૂર્ત પ્રમાણે અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન પહેલાની જેમ જ સમજવું. લીવર i મંતે ! શાળવ, ગો કાયવરે પુછા) હે ભદન્ત ! આનત દેવલેકમાં ઉત્પન્ન થયેલે કઈ દેવ ત્યાંથી ચ્યવીને આનત દેવલેક સિવાયના અન્ય માં ઉત્પનન થઈ જાય અને ત્યાંથી મરીને ફરીથી આનત દેવલોકમાં દેવ થઈ જાય, તે એવી સ્થિતિમાં તે આનત દેવના વૈક્રિય શરીરના પ્રયોગ બંધનું અંતકાળની અપેક્ષાએ કેટલું હોય છે? (લોચના!) હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ( सव्वबंधतरं जहण्णेणं अट्ठारससागरोवमाई वासपुहुत्तमभिहियाई, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, देसबंधंतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, एवं जाव अच्चुए, नवरं जा जस्स जहनिया ठिईसा सव्वबंधंतरं जहण्णेणं अट्ठारससागरोवमाइं वासपुहुत्तमब्भहिया कायव्या, सेसं तं चेव ) સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૮ સાગરોપમ કરતાં વર્ણપૃથકત્વ અધિક છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિકાળ પર્યન્તનું છે, તથા દેશબંધનું જઘન્ય અંતર વર્ષ પૃથકત્વનું અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જેટલું હોય છે. આ પ્રમાણેનું કથન અશ્રુત પર્યન્તના દેવકના દેવે વિષે પણ સમજવું. પણ વિશેષતા એટલી જ છે કે સર્વબંધનું જઘન્ય અંતર જેમની જેટલી સ્થિતિ હેય, તે સ્થિતિકાળ કરતાં વર્ષ પૃથકવ અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન આનત દેવના કથન પ્રમાણે જ સમજવું. (નેવે નવા ચપુછા) હે ભદન્ત ! સૈવેયક કપાતીત ક્રિય શરીર પ્રગબંધનું અંતરકાળની અપે. સાએ કેટલું છે? (સમાં!) ગૌતમ! (સવંvad' વાળ વાવીરૂં सागरोवमाई वासपुहत्तमभहियाई कायठवा, कोसेणं अणतं कालं वणस्सइकालो, देस. ધંધંતર = ળ વાનરૂદુ, કોઈ વળરૂટો) અહી સર્વબંધનું જઘન્ય અંતર ૨૨ બાવીસ સાગરોપમ કરતાં વર્ષપૃથકત્વ અધિક છે, અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું–વનસ્પતિકાળ જેટલું છે. તથા દેશબંધનું જઘન્ય અંતર વર્ષપૃથકત્વનું છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જેટલું છે. ( વરણ જો અંતે ! અનુત્તરવિવાર પુછા ) હે ભદન્ત ! અનુત્તરૌપપાતિક દેવના પૈક્રિયશરીપ્રયોગ બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ? (જો મા ) હે ગૌતમ ! ( सव्वबंध तर जहण्णेण एकतीसं सागरोवमाई वासपुहत्तमब्भहियाई, उक्कोसेण સંવેકારૂં સારવમારું) અહીં સર્વબંધનું જઘન્ય અંતર ૩૧ સાગરોપમ પ્રમાણ કાળ કરતાં વર્ષપૃથકત્વ અધિક છે અને ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે. ( જ્ઞાન લાયggi, sોન લેઝારું સાકારોમા) દેશબંધનું જ ઘન્ય અંતર વર્ષપૃથકત્વનું અને ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે. શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ (एए सिं ण भंते ! जीवाण वेउब्वियसरीरस्स देसबधगाण, सव्वबंधજાળ, ચંદન ૨ ચચરે તો નાવ વિનાદિયા વા?) હે ભદન્ત ! કિય શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જમાં કયા કયા છે કયા કયા જી કરતાં અલ્પ છે? ત્યાંથી લઈને કયા ક્યા છે કયા ક્યા જીવો કરતાં વિશેષાધિક છે, ત્યાં સુધીનું પ્રશ્ન સૂત્ર ગ્રહણ કરવું. (જોચમા !) હે ગૌતમ! (વલ્યોવા રીવા વેવિયર સવયંપા, રેસકંદરા અનં==ાળા, વંદના ગંતકુળા) વૈક્રિયશરીરના સર્વબંધક જીવ સૌથી ઓછા હોય છે, તેમના કરતાં દેશબંધક જીવ અસંખ્યાતગણી હેય છે. અને દેશબંધક કરતાં અબંધક જી અનંતગણું હોય છે. હવે સૂત્રકાર વૈક્રિયશરીરબંદાન્તરને જ પ્રકારાન્તરે (બીજી રીતે) પ્રદર્શિત કરે છે ટીકાર્ચ–ગૌતમસ્વામીને પ્રશ્ન-(ત્રીવર્ગ અંતે ! ઘાણા નોવાક્યો पुणरविवाकाइयत्ते, वाउक्काइयएगिदियवेउव्वियसरीरप्पओगबधतरपुच्छा " 3 ભદન્ત ! જે જીવ પહેલાં વાયુકાયિક હોય, પછી ત્યાંથી મરીને અવાયુકાયિકેમાં (પૃથ્વીકાય આદિકમાં) ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મરીને ફરીથી વાયુકાયિકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયશરીર પ્રગબંધનું અન્તર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! ” હે ગૌતમ “સરસfપંતર' ગgo વતોમુત્ત, ૩૪ોણે મri ૐ વરણા” કઈ જીવ પહેલાં વાયુકાય. કેમાં ઉત્પન્ન થયો હોય, ત્યાંથી મરીને ફરીથી વાયુકાયિકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિયના વૈયિશરીરપ્રયોગનો સર્વ બધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ અત્તમુહૂર્તને અને ઉકૃષ્ટની અપેક્ષાએ અનંત કાળને વનસ્પતિના કાળ જેટલું હોય છે. જેમ કે કઈ વાયુકારિક જીવે વૈક્રિયશરીરને સર્વબંધ કર્યો, પછી ત્યાંથી મરીને તે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે ક્ષુલ્લક ભવગ્રહણરૂપ કાળ પર્યન્ત રહ્યો અને ત્યાર બાદ ત્યાંથી મરીને પુનઃ વાયુકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયે, ત્યાં પણ કેટ લાક ક્ષુલ્લક ભવગ્રહણ કાળ સુધી રહીને તેણે વૈક્રિયશરીરની પ્રાપ્તિ કરી ત્યાં પ્રથમ સમયમાં તે તેને સર્વબંધક થયે-અહીં વૈકિયના સર્વબંધનું અંતર અનેક ક્ષુલ્લક ભવરૂપ રહ્યું, કારણ કે-એક અન્તર્મુહૂર્તમાં અનેક ક્ષુલ્લક ભવ કહ્યા છે. તેથી અનેકક્ષુલ્લક ભવે મળીને એક અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ થાય છે. આ રીતે આગલા અને આ સર્વબંધ વચ્ચેના જઘન્ય અંતર એક અંતમુંદૃર્તનું આવી જાય છે. હવે તેને ઉત્કૃષ્ટકાળ વનસ્પતિકાળરૂપ કેવી રીતે કહ્યો છે, તે સમજાવામાં આવે છે-વકિયશરીરવાળે કઈ એક વાયુકાયિક જીવ મરીને વનસ્પતિકાય આદિમાં ઉત્પન્ન થઈ ગયા. ત્યાં તે અનંતકાણ સુધી રહ્યો. હવે ત્યાંથી મરીને જ્યારે તે વાયુકાયિક થઈને વૈકિયશરીરને પ્રાપ્ત કરશે ત્યારે-એ પરિસ્થિતિમાં વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયશરીરપ્રયાગનું સર્વબંધાન્તર ઉત્કૃષ્ટની અપેક્ષાએ એટલું આવી જશે. આ રીતે દેશબંધનું જઘન્ય અંતર પણ એક અંતર્મુહૂર્તનું અને દેશબંધનું ઉત્કૃષ્ટ અખ્તર અનન્તકાળરૂપ–વનસ્પતિકાળ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ રૂપ થાય છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે " जीवस्स णं भंते ! रयणप्पभा पुढवि नेरइयत्ते, णो रयणप्पभा नेरइयत्ते, ” હે ભદન્ત ! કેઈ એક જીવ રત્નપ્રભાપૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થયો. હોય, ત્યાંથી મારીને તે રત્નપ્રભા પૃથ્વી સિવાયની કોઈ અન્ય જગ્યાએ ઉત્પન્ન થઈ જાય. અને ત્યાંથી મરીને ફરીથી તે નારક જીવના વક્રિયશરીરનું સર્વબંધાનર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા” હે ગૌતમ! “વધતાં જumi સવાસસારું તોમુહુરમમણિચારૂં, ૩wોળે વળા ” એવી સ્થિતિમાં પહેલી રત્નપ્રભા નામની પૃથ્વીના નારક જીવના વૈક્રિયશરીરને સર્વબંધાતરકાળ ઓછામાં ઓછો ૧૦ હજાર વર્ષ કરતા એક અધિક અન્તમુહૂર્ત પ્રમાણ હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ હોય છે, જઘન્ય સર્વબંધાન્તરકાળ ૧૦ હજાર વર્ષ અને એક અંતમુહૂર્તને શા માટે કહ્યો છે. તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે-રત્નપ્રભા નરકમાં નારકનું જન્ય આયુ ૧૦ હજાર વર્ષનું હોય છે. તે કારણે ત્યાં સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૦ હજાર વર્ષ પ્રમાણ સમજવું જોઈએ. પણ તેમાં એક અન્તર્મુહૂર્તને વધારે બતાવવાનું કારણ નીચે પ્રમાણે છે-જેમ કે કઈ જીવ પહેલાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયો, ત્યાં તે ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વબંધક થઈ ગયો. ત્યાર બાદ તે ત્યાં જઘન્યાયુ પ્રમાણ (૧૦ હજાર વર્ષ સુધી) રહ્યો. પછી ત્યાંથી નિકળીને ગર્ભજ પંચેન્દ્રિયતિર્યામાં જન્મ ધારણ કરીને એક અન્તર્મુહૂર્ત પર્યન્ત રહ્યો. ત્યાર બાદ ફરીથી રત્નપ્રભા પૃથ્વીમાં જ નારક રૂપે ઉત્પન્ન થઈ ગયે–ત્યાં ઉત્પત્તિને પ્રથમ સમયે વૈકિયશરીરને સર્વબંધક થઈ ગયે. આ રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ઓછામાં ઓછું ૧૦ વર્ષ અને એક અંતમુહૂર્તનું અતંરાલ (અંતર) પડી જાય છે. હવે ઉત્કૃષ્ટ સર્વગંધાન્તર વનસ્પતિકાળ પ્રમાણ કેવી રીતે થાય છે તે સમજાવવામાં આવે છે-કેઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયા અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વૈકિયશરીરનો સર્વબંધક થઈ ગયે, ત્યાંથી નીકળીને તે અનંત કાળ સુધી વનસ્પતિ આદિકમાં રહ્યો, પુનઃ મરીને જ્યારે તે વૈકિયશરીર પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ઉત્કૃષ્ટ સર્વબંધકાળ વનસ્પતિકાલરૂપ અનંતકાળને થઈ જાય છે. એજ પ્રમાણે પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈક્રિયશરીરના દેશબંધનું જઘન્ય અંતર અતંર્મદૂતં પ્રમાણ અને ઉત્કૃષ્ટ અંતર અનન્તકાળનું હોય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે “હે ભદન્ત ! શરામભાથી લઈને સાતમી તમસ્તમાં પ્રભા પૃથ્વી પર્યન્તના નારકેના વક્રિયશરીરને સર્વબંધાન્તર અને દેશબંધાન્તર કાળ કેટલો હોય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “વાર લદ્દે સરમાણ” પહેલી રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈકિયશરીરને સર્વગંધાન્તર તથા દેશબધાન્તર કાળ જેટલો કહેવામાં આવ્યો છે તેટલું જ સર્વબન્ધાન્તર અને દેશબંધાન્તર કાળ સાતમી પૃથ્વી પર્યન્તના નારકના વૈક્રિયશરીરને સમજવો. અહી સર્વબંધનું જઘન્ય અંતર ૧૦ હજાર વર્ષ કરતાં એક અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું કહ્યું છે, અને દેશબંધનું અંતર પણ એટલું જ કહ્યું છે. પરંતુ શર્કરા આદિ નરકમાં નીચે પ્રમાણે વિશેષતા છે"जरख जाठिई जहणिया सा सव्वबंध तर जहण्णणं अतोमुहुत्तमम्भहिया कायव्वाRાં તે રેવ” પહેલી નરકમાં જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમની છે, પહેલી નરકની જે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકમાં જઘન્ય સ્થિતિ સમજવી-બીજી નરકમાં જે ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે, તે ત્રીજી નરકના નારકેની જઘન્યસ્થિતિ રૂપ છે. ત્રીજી નરમ કમાં જે સાત સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળ પર્યન્તની ચાથી નરકના નારકેની જઘન્યસ્થિતિ હોય છે. એથી નરકમાં જે ૧૦ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોય છે, એટલા જ કાળની જઘન્યસ્થિતિ પાંચમી નરકમાં હોય છે. પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી છઠ્ઠી નરકમાં એટલી જ જઘન્ય સ્થિતિ સમજવી. છઠ્ઠી નરકમાં ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હોવાથી સાતમી નરકમાં ૨૨ સાગરોપમની જઘન્ય સ્થિતિ સમજવી. સાતમી નરકની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરેપમની છે. આ રીતે જે નરકમાં જેટલી જઘન્યસ્થિતિ કહી છે તેના કરતાં એક અન્તમુહૂર્ત વધારે તે નરકના નારકેન વકિય શરીરના સર્વબંધનું જઘન્ય અંતર સમજવું. જેમકે બીજી નરકના નારકની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. તેથી તેમના વૈકિય શરીરને સર્વબધાન્તર કાળ જઘન્યની અપે. ક્ષાએ એક સાગરોપમકાળ કરતાં એક અંતમુહૂર્ત પ્રમાણ અધિક સમજો, અને ઉત્કૃષ્ટ સર્વબધાન્તરકાળ વનસ્પતિકાળ રૂપ અનંતકાળને સમજ. દેશબંધાન્તર કાળ પણ એજ પ્રમાણે સમજવો. ત્રીજી નરકના નારકના ક્રિય શરીરને સર્વબધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ ત્રણ સાગરોપમ અને એક અન્તર્મુહૂતને છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિકાળ રૂપ અનંતકાળને છે. એ જ પ્રમાણે દેશબંધાન્તર કાળ પણ સમજ. એથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકના નારકોને સર્વબં ધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ અનુક્રમે સાગરોપમ અને અંતર્મુહૂર્તને, ૧૦ સાગરોપમ અને અંતર્મુહૂર્તાને ૧૭ સાગરોપમ અને અંતમુહૂર્તને, ૨૨ સાગરોપમ અને અંતમુહૂર્તને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ સમજ. તેમને ઉત્કૃષ્ટ સર્વબંધાન્તર કાળ વનસ્પતિ કાળરૂપ અનંતકાળને સમજ, અને તેમના વૈકિય શરીરને દેશબંધાન્તર કાળ પણ સર્વબંધાન્તર કાળ એટલે જ સમજ. fટ્રિતિકિવનનિય મજુરાગ ૨ ના વાવા ” જેમ વાયુકાયિકના ક્રિય શરીરને સર્વબંધાન્તર કાળ ઓછામાં ઓછે અંતર્મુહૂર્તને અને વધારેમાં વધારે અનંતકાળને કહ્યો છે, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યો અને મનના વૈકિય શરીર પ્રયોગને સર્વબંધાન્તર કાળ ઓછામાં ઓછા અતહ અને વધારેમાં વધારે અનંતકાળને સમજ. એ જ પ્રમાણે તેમના વકિય શરીર પ્રગનું દેશબંધાન્તર પણ સમજવું. ( असुरकुमार, नागकुमार जाव सहस्सारदेवाणं एएसि जहा रयणप्पभाવિ નેai ) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ દેવો વાનવ્યન્તર દેવે, તથા સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક અને સહસ્ત્રારના દેના વૈક્રિય શરીર પ્રગનું સર્વબંધાન્તર અને દેશ બધાન્તર રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈકિય શરીરના સર્વબંધાન્તરની જેમ ઓછામાં ઓછું ૧૦ હજાર વર્ષ કરતાં એક અંતમુહૂર્ત પ્રમાણ વધારે છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાળરૂપ અનંતકાળનું છે, હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–કઈ જીવ પૂર્વોક્ત અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્વતને દેવમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાંથી ચવીને કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, વળી ત્યાંથી મરીને ફરીથી ઉપરોકત દેવપર્યાયમાં જ ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થતિમાં પહેલાના વૈક્રિય શરીરના સર્વબંધ અને હવેના વૈકિય શરીરના સર્વબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ દસ હજાર વર્ષ અને એક અંતમુહૂર્ત પ્રમાણ પડી જાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનપતિ કાળરૂપ અનંતકાળનું અંતર પડી જાય છે. એજ પ્રમાણે તેમના વૈકિય શરીરના દેશબંધનું અંતરાલ (અંતર) પણ સમજવું. “ નવ” પરંતુ નારકે કરતાં અહીં નીચે પ્રમાણે વિશેષતા છે – (सव्वबंधंतरे जस्स जा ठिई जहन्निया सा अंतोमुहुत्तममहिया कायव्वाત્તેિણં તેવ) અહીં જેમની જેટલી જઘન્યસ્થિતિ હોય છે, તે જઘન્યસ્થિતિમાં એક અન્તર્મુહૂર્ત ઉમેરીને તેમના સર્વબંધનું જઘન્ય અંતર કહેવું જોઈએ. બાકીનું સમસ્ત કથન નારકના કથન પ્રમાણે જ સમજવું. જેમકે અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્યન્તને કઈ દેવ ઉત્પત્તિ સમયમાં સર્વબંધ કરીને અને પિતાની જઘન્ય આયુસ્થિતિને ભેળવીને પંચેન્દ્રિય તિર્યકરોમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી રહીને મરણ પામે. મરીને તે એજ પૂર્વોકત દેવેમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાં તે વિક્રિય શરીરને સર્વબંધક થાય, તે આ સ્થિતિમાં તેના વૈકિય શરીરનું જઘન્ય સર્વબંધાન્તર તેની જઘન્ય સ્થિતિ કરતાં એક અન્તમું પ્રમાણ વધારે આવી જાય છે. ઉત્કૃષ્ટ અંતર જે અનંતકાળનું કહેવામાં આવ્યું છે, તે રત્નપ્રભાના નારકની જેમ જ કહેવામાં આવ્યું છે. અસુરકુમારાદિકની અને વાનવ્યત્તની જઘન્યસ્થિતિ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ દસ હજાર વર્ષની છે અને જે તિષિકેની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ છે. તથા સૌધર્મ આદિ કપમાં જઘન્યસ્થિતિ “ઢિચમચિં છે વાર લાફિયા તત્તર ૨ વોર રરરર ” આ પ્રમાણે છે-પહેલા દેવલેકમાં એક પલ્યોપમની, બીજામાં એક પલ્યોપમથી વધારે, ત્રીજા દેવલેકમાં બે સાગરોપમની, ચેથામાં બે સાગરોપમ કરતાં થોડી વધારે, પાંચમાં દેવ લેકમાં સાત સાગરોપમની, છઠ્ઠામાં પણ સાત સાગરોપમની, સાતમાં દેવલોકમાં ૧૪ સાગરોપમની, આઠમામાં ૧૭ સાગરોપમની, નવમામાં ૧૮ સાગરોપમની, દસમામાં ૧૯ સાગરોપમની, અને અગિયારમાં દેવલોકમાં વીસ સાગરોપમની છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નીવ@ i મતે ! માળા રેવત્તે, જો શાળારે, કુળરવિ શાળવજો પુછા” હે ભદન્ત ! કેઈ જીવ આનત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થતો હોય, પછી ત્યાંથી ચ્યવને આનત સિવાયના અન્ય દેવકાદિમાં ઉત્પન્ન થઈ જાય, પછી ત્યાંથી મરીને ફરીથી આનત દેવલેકમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય તો એવી સ્થિતિમાં તે આનત દેવના વિકિય શરીર પ્રગનું બંધાન્તર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા ! ” હે ગૌતમ ! “સ વવવંતાં કહ્યુંण्णेणं अट्ठारससागरोवमाई वासपुहुत्तमब्भहियाई, उक्कासेणं अणतंकालं वणस्सइ wારો ?? કોઈ જીવ આનત દેવલોકમાં ઉત્પન્ન થઈને, ત્યાંથી ચીને અન્ય સ્થળે ઉત્પન્ન થાય અને ત્યાંથી મારીને ફરીથી આનત દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેના વિકિય શરીરનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ ૧૮ સાગરોપમ કરતાં અધિક વર્ષથકત્વ પ્રમાણ (બેથી લઈને નવ વર્ષ પર્યન્તના સમયને વર્ષપૃથકત્વ પ્રમાણકાળ કહે છે) અને ઉત્કૃષ્ણની અપેક્ષાએ વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે. જેમકે કઈ જીવ આનત કલ્પમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા. તે પ્રથમ સમયમાં વૈકિય શરીરને સવબંધક થઈને ત્યાં ૧૮ સાગરોપમ પર્યન્ત રહ્યો. પછી ત્યાંથી ચ્યવીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહીને ફરીથી આનત દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયે અને ત્યાં પ્રથમ સમયમાં વૈકિય શરીરને સર્વબંધક થયે. આ શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧૨૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ રીતે પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધની વચ્ચે ૧૮ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણકાળનું અંતર પડી જાય છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ એવા જીવના સર્વબંધનું અંતર જે વનસ્પતિકાળ રૂપ કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે––આનત દેવલોકમાંથી ચ્યવને તે જીવ અનંતકાળ સુધી વનસ્પતિ કાય આદિ કેમાં રહે છે અને ત્યાંથી મરીને ફરીથી આનત દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તેના વૈક્રિય શરીરને ઉત્કૃષ્ટ સર્વબંધાcર કાળ અનંતકાળને થઈ જાય છે. “રેવવંતર' નgo વાણgp ૩ોરે' વારું વળતર વાતો” આનત દેવલોકના દેવના વૈકિય શરીર પ્રગતું દેશબંધાન્તર ઓછામાં ઓછું વર્ષ પૃથકત્વ પ્રમાણુકાળનું અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનું હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–કેઈ આનત કઃપવાસદેવ દેશબંધક થઈને ત્યાંની સ્થિતિ સમાપ્ત કરીને વર્ષપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યા. યમાં રહે અને ત્યાંથી ભરીને આનત દેવલેકમાં જ ફરીથી ઉત્પન્ન થઈ જાય, ત્યાં પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વબંધ કરીને તે દ્વિતીયાદિ સમયમાં દેશબંધક બની જાય છે. આરીતે પૂર્વના દેશબંધ અને હવેના દેશબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ વર્ષ પૃથકત્વનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંત કાળનું અંતર પડી જાય છે. એ જ પ્રમાણે પ્રાણત, આરણ, અશ્રુત અને રૈવેયકવાસી દેવોના પણ વૈકિયશરીરનું સર્વબલ્પાન્તર અને દેશબન્ધાન્તર સમજવું. એજ વાત સૂત્રકારે “ઘઉં જાવ અનુર, નાર નરણ ના ળિયા ઉર્ફ સ સવધંધર નgom વાપુદુત્તમ મહિયા જાચવા, તેણે તે વેવ ” આ સૂત્રકાર દ્વારા પ્રકટ કરી છે. અહીં સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે આનત કરતાં અહીં આ પ્રમાણે વિશેષતા સમજવી જોઈએ-જે દેવની જેટલી જઘન્ય સ્થિતિ હોય. તે જઘન્ય સ્થિતિ કરતાં વર્ષપૃથકત્વ પ્રમાણ અધિક સર્વબંધાન્તર સમજવું. બાકીનું સમસ્ત કથન આનત દેવલોકના ભવના કથન પ્રમાણે સમ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ જવું. પ્રાણત, આરણ અને અચ્યુત, એ અનુક્રમે દશમાં, અગિયારમાં અને ખારમાં દેવલાક છે. તે દેવલેાકના દેવાની જઘન્ય સ્થિતિ અનુક્રમે ૧૯, ૨૦, અને ૨૧ સાગરાપમની કહી છે-તે દરેકની જઘન્યસ્થિતિમાં વપૃથકત્વ પ્રમાણ કાળ ઉમેરવાથી તે દરેકના સખંધનું જધન્ય અંતર આવી જાય છે. જેમ કે પ્રાણુતવાસી દેવ પ્રથમ સમયમાં વૈક્રિયશરીરનેા સબંધ કરીને ૧૯ સાગરોપમ પર્યન્ત ત્યાં રહ્યો. ત્યાંથી ચ્યવીને વપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહ્યો. ત્યાથી મરીને ફરીથી પ્રાણત દેવલેાકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા અને ત્યાં પ્રથમ સમયમાં સબંધક થઈ ગયા. તેા આ રીતે તેના પૂના સમધ અને હવેના સમધની વચ્ચે ૧૯ સાગરોપમ અને વ પૃથકત્વ પ્રમાણુ જઘન્ય કાળનું અંતર પડી જશે. આ રીતે જ ગણતરી કરતા આરણુ અને અચ્યુત દેવલાકના દેવાના વૈક્રિય શરીરનું જઘન્ય સર્વ બધાન્તર અનુક્રમે ૨૦ સાગરાપમ અને વર્ષપૃથક પ્રમાણ કાળનું તથા ૨૧ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણ કાળનું આવી જાય છે. બાકીનું સમસ્ત કથન આનત દેવલાકના દેવાના વૈક્રિયશરીર પ્રત્યેાગના કથન પ્રમાણે સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નેવે જવાય પુજ્જા ” હું ભદન્ત ! ત્રૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિય શરીર પ્રયાગનું અધાન્તર કાળની અપેક્ષાએ કેટલું હાય છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- નોચમા ” હે ગૌતમ ! “ સન્વય પતર जहृण्णेण' बावीसं सागरोवमाई वासपुहुत्तमन्महियाई, उकोसेण अनंतं कालं -वणરણદુજાજો ’’ચૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિયશરીર પ્રયાગનું સમધાન્તર ઓછામાં એછુ' ૨૨ સાગરોપમ અને વ પૃથકત્વ કાળ પ્રમાણ છે, અને વધારેમાં વધારે અંતર વનસ્પતિકાળરૂપ અન’તકાળનુ છે. देसब'ध'तर' जहછોળ વાસપુપુખ્ત, જોર્ડેન ઇળન્નારો '' તથા ત્રૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિય શરીર પ્રત્યેાગનું દેશમ ધાન્તર ઓછામાં એછું વપૃથક્ક્ત્વ પ્રમાણ કાળ રૂપ અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનુ છે. "" "L "" ગૌતમ સ્વામીને પ્રશ્ન- નીવલ્લ ળ... મને ! અનુસરો વાચનુંછા હે ભદ્દન્ત કોઈ એક જીવ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હાય. ત્યાંની સ્થિતિ સમાપ્ત કરીને તે અનુત્તર વિમાન સિવાયના કોઇ અન્ય સ્થાનમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મરીને ક્રીથી અનુત્તર વિમાનમાં જ જન્મ ધારણ કરે, તે એ પ્રકારની પરિસ્થિતિમાં તેના વૈક્રિયશરીરના બંધમાં કેટલા કાળનુ અન્તર પડી જાય છે ? મહાવીર પ્રભુને! ઉત્તર- નોયમાં ”હું ગૌતમ ! આવું અને ત્યારે તેના વૈક્રિયશરીરના સબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરોપમ અને વર્ષ પૃથક્ક્ત્વ પ્રમાણે થાય છે. “ उक्कोसेण संखेज्जाई सागरोवमाई ” અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સખ્યાત સાગરપનું થાય છે, “ ફેસર ધંતર' ગળે માલપુવ્રુત્ત જોયેળ સંઘેડનારૂં સારોથમારૂં ” અને તે દેવના વૈક્રિયશરીરપ્રયાગના દેશમધનુ' ઓછામાં એછું અન્તર વર્ષ પૃથકત્વ પ્રમાણ અને વધારેમાં વધારે અંતર સખ્યાત . સાગરોપમ પ્રમાણ થાય છે. જેમ કે કેાઈ જીવ અનુત્તર શ્રી ભગવતી સૂત્ર : ૭ 99 ૧૨૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેણે પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વધ કર્યાં, અને ત્યાર ખાદ દેશખધ કર્યાં. અને ત્યાંજ ૩૧ સાગરાપમ કાળ સુધી તે રહ્યો. પછી ત્યાંથી ચ્યવીને મનુષ્યપર્યાયમાં આવીને વ પૃથ′′ પન્ત રહ્યો. અને ત્યાર બાદ ત્યાંથી મરીને અનુત્તર વિમાનમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન થયું. ત્યાં પ્રથમ સમયમાં તે વૈક્રિયશરીરને સધક થયા. આ રીતે પૂર્વના અને અત્યારના સબંધ વચ્ચે જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરોપમ અને વટ્ટથત્ર પ્રમાણ કાળનુ' અન્તર પડે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ સખ્યાત સાગરાપમનુ' તે સબંધનું અંતર આવે છે, કારણ કે અનુત્તર વિમાનમાંથી ચવીને જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રહેતા નથી, હવે સૂત્રકાર વૈક્રિયશરીરના દેશખધક, સખ'ધક અને અષધકાના અલ્પ બહુત્વનું કથન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ સિળ અંતે ! નીવાળ' વેવિચસીલ ફેસપધાળ', સવ ધનાળ, અમષશાળ ચ ારે જ્યતિો જ્ઞાન વિષેન્નાાિ વા ? ” હે ભદન્ત ! વૈક્રિયશરીરના દેશબંધકામાં, સબધકામાં અને અખધકામાં કયા જીવા કયા જીવા કરતાં અલ્પ છે ? અધિક છે ? સમાન છે ? તથા વિશેષાધિક છે ? 19 ?? મહાવીર પ્રભુને ઉત્તર---“ સવોવા નવા વેન્દ્રિયસરસ્ત સવવધા, ફુલવ'ના અસંલેનનુળા, અધળા અળસમુળા ” વૈક્રિયશરીરના સબંધક જીવેા સૌથી ઓછાં છે, કારણ કે સબંધને કાળ અલ્પ છે. તેમના કરતાં દેશખ ધકે અસખ્યાત ગણાં છે, કારણ કે સબંધના કાળ કરતાં દેશમધના કાળ અસર ખ્યાત ગણે છે. તથા તેમના કરતાં પણ અખંધા અનત ગણાં છે, કારણ કે તેના અણધક સિદ્ધ જીવ અને વનસ્પતિકાયિક આદિ જીવ દેશળ ધક કરતાં અન'ત ગણુાં છે. ।। સૂ૬ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ આહારક શરીર પ્રયોગબન્ધ કા વર્ણન સૂત્રા -(બાહારાણી ઘ્વબોધે. અંતે ! વિષે વળત્તે ?) હે ભદન્ત ! આહારક શરીરપ્રયાગમ`ધ કેટલા પ્રકારના કહ્યો છે ? ( નોયમા !) હે ગૌતમ ! ( ITારે વળશે ) આહારક શરીરપ્રયાગ મધ એક પ્રકારને કહ્યો છે. ( જ્ઞ एगागारे पण्णत्ते किं मणुस्सा हारगवरीर पओगबधे, किं अमणुस्साहारगसरीरબોધ ?) હે ભદ્દન્ત ! જો આહારકશરીરપ્રયાગમધ એક જ પ્રકારના હાય, તે શુ' મનુષ્ય સંબધી આહારક શરીરપ્રયાગ અધ એક પ્રકારને કહ્યો છે કે અમનુષ્ય સંબધી આહારક શરીરપ્રયાગબંધ એક પ્રકારના કહ્યો છે? (નોયમાં ! ) હૈ ગૌતમ ! ( મનુલ્લાફાશસરિત્ત્વોય ધે-ખો મનુસ્કાનસીબો છે.) આહારક શરીરપ્રયાગમધ મનુષ્યાને જ હાય છે તેથી એજ એક પ્રકારના કહેવામાં આવ્યા છે, આહારક શરીર પ્રયોગબ ંધ મનુષ્ય સિવાયના અન્ય જીવાને તેા હાતા જ નથી, તેથી તે વિષે તેા કંઇ કહેવાનું જ નથી. ( एवं एए णं अभिलावेणं जहा ओगाहणसंठाणे जाव इडीपत्त, पमत्त संजय सम्मदिडि पज्जत संखेज्जवासा उवकम्म भूमिगगब्भवक्कंतिय मणुस्साहारगसरीरप्पओग बंधे - णो अणिडीपत्तपमत्त संजय जाव आहारगसरीरप्पओगबंधे ) આ રીતે આ અભિલાપ દ્વારા અવગાહના સંસ્થાન પદમાં કહ્યા પ્રમાણે (ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયંત સભ્યષ્ટિ પર્યાપ્ત સખ્યાત વષઁના આયુષ્યવાળા, ક ભૂમિજ મનુષ્ચામાં જ આહારક શરીરપ્રયાગ અધ થાય છે. અનુદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સયતને ( યાવત્ ) આહારક શરીર પ્રયાગ ધ થતા નથી. ) અહીં સુધીનું કથન ગ્રહણ કરવું (બ્રાનણીકોશ 'ધ ન મંતે ! દત્ત મણ રૂપની ) હે ભદન્ત ! આહારક શરીર પ્રયાગમ‘ધ કયા કર્મના ઉદયથી થાય છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વીચિલઝોળ સાર્ત્રાવ વિં ચ વતુવ આજ્ઞાચસીવો ગળામાર્મરસ ગુÇાં આાલીઓ છે.) સવીતા સયેાગતા અને સદ્રવ્યતાથી, યાવતુ લબ્ધિને આશ્રિત કરીને આહારક શરીર પ્રચાગ નામ કર્મના ઉદયથી આ આહારક શરીર પ્રયોગ અધ થાય છે. ( આહાનનીરવ્ઞો ધેન અંતે ! ફેસબંધે, સન્ત્રવધે ? ) હું ભદન્ત ! આહારક શરીર પ્રયોગધ શુ દેશખ'ધ રૂપ હોય છે, કે સબંધ રૂપ હોય છે ? ( રોયના ! ફેસરû નિ સવષેત્રિ) હે ગૌતમ ! આહારક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ શરીરપ્રયોગ બંધ દેશબંધરૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. (ગણાતાવરી ગોવધે ii મરે! વાઝનો નિશ્વર દૃોર ) ( ભદન્ત! આહારક શરીર પ્રયોગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? (જોયા सबबंधे एक समयं, देसबंधे जहण्णेणं अंतोमुहुत्तं उकोसेणं वि अंतोमुहत्तं) હે ગૌતમ! આહારક શરીર પ્રયોગને સર્વબંધ એક સમય સુધી રહે છે અને દેશબંધ ઓછામાં ઓછે અન્તર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ અન્તર્મુહર્ત સુધી રહે છે (ભાદાણી જોગવંવંતાં ગં અંતે ! જાગો રિવર રૂ?) હે ભદન્ત ! આહારક શરીરના પ્રયોગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? (નોરમા!) હે ગૌતમ! (સવઘત્તર ગm णं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ कालो, खेतओ अणंतालोया, अबडू पोग्गलपरियट देसणं-एवं देसबंधंतरं वि) સર્વબન્ધાસ્તરને જઘન્યકાળ એક અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટકાળ અનંત કાળ પતને હોય છે. આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલેક-અર્ધ પદુગલ પરાવર્તન કરતાં સહેજ ન્યૂન પ્રમાણ હોય છે. એ જ પ્રમાણે દેશ બંધાન્તર વિષે પણ સમજવું (guff i મતે ! નવાળે ફારણ રેવંધot सव्वधगाण, अबधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा १) ભદન્ત ! આહારક શરીરના દેશબંધ, સર્વબંધકો અને અબધકેમાં કયા કયા કયા કયા જીવો કરતાં અલ્પ છે “યાવત્' કયા કયા જીવે કયા યા કરતાં વિશેષાધિક છે? (જોયમાં!) હે ગૌતમ! (સવરથોસા जीवा आहारगसरीरस्म सव्वबंधगा, देसबंधगा संखेजगुणा, अबधगा अतगुणा) આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછા છે, તેમના કરતાં દેશબંધક જો સંખ્યાતગણુ છે, દેશબંધ કરતાં અખંધકે અનંતગણ છે. ટીકાર્થ–હવે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તરો દ્વારા આહારકશરીરપ્રયાગનું નિરૂપણ કરે છે–ગૌતમસ્વામીને પ્રશ્ન–“ માહારાણાળો છે જે મરે શિહે બન્ને ? હે ભદન્ત આહારકશરીરyગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા ! ” હે ગૌતમ! “TTTT Tumજો” આહારક શરીર પ્રગબંધ એક જ પ્રકારને કહ્યું છે. ઔદારિક આદિ પ્રગબંધની જેમ એકેન્દ્રિયાદિરૂપ અનેક પ્રકારને તે હેતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયથી લઈને સમસ્ત પંચેન્દ્રિય પર્યન્તના છોને ઔદારિકશરીર હોય છે. ભિન્ન ભિન્ન જાતિવાળાઓમાં હોવાથી તેમાં ભિન્નતા (અનેક પ્રકારતા) આવી જાય છે. પણ આ પ્રકારની અનેક પ્રકારતા આ આહારકશરીરપ્રયોગ બંધમાં હતી નથી કારણ કે તે બધાને મનુષ્યમાં જ સદૂભાવ હોય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે –“ગર પાસે જઇને જિં મgeતાણાહરીદાશોના છે, સમજુદાnિીર ? હે ભદન્ત ! જે તે આહારક શરીરમયોગબંધ એક જ પ્રકારના હોય, તે શું મનુષ્યને આહારક શરીરપ્રયોગબંધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ એક પ્રકારના કહ્યો છે, કે પ્રકારના રહ્યો છે ? અમનુષ્યાને આહારક શરીરપ્રચાગબધ એક મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ”હે ગૌતમ ! ' મનુલ્લાાનસરી”. ઓળવધે, નો શ્રમજુસ્સાાળસરીવ્પો વધે'' જે આહારકશરીરપ્રયાગ. ધ એક પ્રકારના કહ્યો છે, તેમનુષ્યના આહારકશરીરપ્રયેાગખ'ધ એક પ્રકારને સમજવામનુષ્યને આહરક શરીરપ્રયાગમધ એક પ્રકાર સમજવા જોઇએ નહી, કારણ કે મનુષ્ય સિવાયના અન્ય જીવામાં આહારક શરીરપ્રયાગમ ધ થતા નથી. આ કારણે મનુષ્યેામાં જ તેના સદ્ભાવ હાવાથી, અને એકેન્દ્રિયથી લઈને અસ'જ્ઞી પચેન્દ્રિય મનુષ્ય સુધીના જીવામાં તેને સદ્ભાવ નહીં હૈાવાથી-તેમાં એક વિધતા (એકજ પ્રકાર) પ્રકટ કરવામાં આવેલ છે. 4 ( " एवं एएणं अभिलावेणं जहा ओगाद्दणसंठाणे जाव इद्रीपत्त- पमत्तसंजयसम्माद्दिद्विपज्जत संखेज्जवा साउथ कम्म भूमिगगन भवतियमणुस्साहारगसरीरपओगबंधे, णो अणिडीपत्तपमत्त जात्र आहारगसरीरप्पओगबंधे " આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ માં અવગાહના સસ્થાન પદમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવું ત્યાં આ પ્રમાણે કહ્યું છે. આ આહરક શરીરપ્રયાગધ એવા માણસ દ્વારા થાય છે કે જે ઋદ્ધિ સપન્ન સયત હોય, સમ્યકૃષ્ટિ હોય છઠ્ઠા ગુણુસ્થાનમાં રહેનારા હાય, પર્યાપ્તક હાય, સંખ્યાતવના આયુષ્ય વાળા હાય, કમ ભૂમિજ હાય અને ગર્ભ વ્યુત્ક્રાન્તિક (ગર્ભ જન્મવાળા) હાય—આ પૂર્વોક્ત વિશેષણાવાળા હાવા છતાં ઋદ્ધિપ્રાપ્ત ન હેાય એવા મનુષ્ય દ્વારા આ બંધ થતા નથી, કારણ કે આ આહારક શરીર પ્રયાગમધ ઋદ્ધિપ્રાપ્ત છઠ્ઠા ગુણુસ્થાનવર્તી મુનિજન દ્વારા જ થાય છે. આ પ્રકારનું સમસ્ત Đન અહીં પણ તેના વિશે સ ંપૂર્ણ રૂપે ગ્રહણ થવું જોઇએ. ગૌતમ સ્વામીના પ્રશ્ન બાદની વગોવ ધનં અંતે ! સમ્બમ્સ સફળ' ” ? હે ભદન્ત ! કયા કર્મીના ઉદયથી આ આડુરકશરીરપ્રયાગમધ થાય છે? મહાવીર પ્રભુને! ઉત્તર-‘ચિલચોળસ ચાર્જ્ઞાવ દ્ધિ ૧ લુચ્ આપણીqોળામાÇક્ષ્મસજીવનું આદાલી પ્વો વધ” વીયથી યુક્ત હોવાથી, ચેગસહિત હાવાથી સદ્રવ્યરૂપ હેાવાથી, પ્રમાદરૂપ કારણવાળા થવાથી, ઋદ્ધિસૌંપન્ન સંયત-છઠ્ઠા ગુણુસ્થાનવી જીવના ક, ભવ ચેગ, આયુષ્ય અને આહરકશરીરપ્રયાગકરણ લબ્ધિની અપેક્ષાએ ઉદય પામેલા આહાંકશરીરનામ કર્માંના પ્રભાવથી આહરકશરીરપ્રયાગમધ થાય છે. . ગૌતમ સ્વામીના પ્રશ્ન—‘ બાવાસીqોધ ળ અંતે ! ત્નિ' ફેમ બે, સુવધે?” હે ભદન્ત આહરકશરીરપ્રયાગમધ દેશળ ધરૂપ હાય છે, કે સબંધરૂપ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર---- નોયમા ! ફેસવ ધ નિ સવવ છે. વિ ” હે ગૌતમ ! આહારકશરીરપ્રયાગબંધ દેશમ ધરૂપ પણ હાય છે અને સબધરૂપ પણ હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕ ૧૨૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન–(ભgracવંધે મેતે ! વાંચો જેવા હોદ્દ?) હે ભદન્ત ! આહારક શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નામ ! ” હે ગૌતમ ! (શ્વધે સમયે, રેસ નgumi બંતોદુત્ત, ૩૪ોલેન વિ તોri ) આહારક શરીર પ્રયોગને સર્વબંધ એક સમય હોય છે, તેને દેશબંધ ઓછામાં ઓછા એક અન્તર્મુહૂર્તને અને વધારેમાં વધારે પણ એક અન્તર્મુહૂર્તને હેય છે. કારણ કે પ્રથમ સમયમાં જ આહારક શરીર પ્રગના સર્વબંધને સદભાવ રહે છે, તેથી તેના સર્વબંધને કાળ એક સમયને કહ્યો છે. દેશબંધને જઘન્ય તથા ઉત્કૃષ્ટકાળ એક અન્તર્મુહૂર્તને જે કહેવામાં આવે છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ઋદ્ધિસંપન્ન છઠ્ઠા ગુણસ્થાનવત સંયત મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ એક અત્તમુહૂર્ત સુધી જ આહારક શરીરથી યુક્ત રહે છે, ત્યારબાદ તે ઔદારિક શરીરને અવશ્ય ગ્રહણ કરી લે છે. આહારક શરીરને અન્તમુહૂર્તના પ્રથમ સમયમાં સર્વબંધ થાય છે અને ઉત્તર સમયમાં દેશબંધ થાય છે. હવે સૂત્રકાર આહારક શરીર પ્રગબંધનું અંતર પ્રકટ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન કરે છે કે – ____आहारगसरीरप्पओगबधतरण भंते ! कालओ केवञ्चिर होइ ?" है ભદન્ત! આહારક શરીર પ્રગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર–“જો મા હે ગૌતમ ! (સદરવંવંત કડयो अंतोमहत्त, उक्कोसेण' अणतकालं अणताओ उस्सपिणी, ओसप्पिणीओ बालओ. खेतओ अणता लोगा अवडूढ़ पोग्गलपरियट्ट देसूण-एवं देसवंधतरवि ) આહારક શરીરના સર્વબંધનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્તનું હોય છે અને વધારેમાં વધારે અનંતકાળનું હોય છે-તે અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સર્વબંધનું અન્તર લેકપ્રમાણ હોય છે. તેમાં અર્ધ કરતાં થોડું ન્યૂન પુદ્ગલ પરાવર્તન થઈ જાય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–મનુષ્યાહારક શરીર પામેલે જીવ તેના પ્રથમ સમયમાં સર્વબંધક હોય છે, અન્તર્મુદ્ગત સુધી તે આહારક શરીરમાં રહીને તે ફરીથી ઔદારિક શરીરને ધારણ કરી લે છે, ત્યાં પણ તે અન્તર્મુદ્ર સુધી રહે છે–એટલામાં જે તેને સંશય આદિ દૂર કરવાના કારણભૂત આહારક શરીરની પુનઃ પ્રાપ્તિ થઈ જાય, તે તેને ગ્રહણ કરે છે. ત્યાં તે પ્રથમ સમયમાં તેને સર્વબંધક થાય છે. આ પૂર્વના અને અત્યારના સર્વબંધની વચ્ચે એક અન્તર્મુહૂર્તનું જ અંતર પડી જાય છે. અહીં બે અન્તર્મદને એક માનીને એક અન્તર્મુહૂર્ત કહી દેવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું અંતર પડે છે. દેશબંધના અન્તર વિષે પણ એજ પ્રમાણે સમજવું. એટલે કે આહારક શરીરનું દેશબંધાન્તર ઓછામાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઓછું એક અન્તર્મુહૂર્તનું અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કરતાં થે ન્યુન હોય છે. હવે સૂત્રકાર આહારક શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકોના અલ્પ બહુવનું પ્રતિપાદન કરવા નિમિત્તે નીચેના પ્રશ્નોત્તરે આપે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન – “g લિં વં મંતે ! બીજા કાનાણીरस्स देसबधगाण', सव्वबंधगाण, अवधाण य कयरे कयरे हिंतो जाव विसे. સાચા?” હે ભદન્ત ! આ આહારક શરીરના દેશબંધકો, સર્વબંધક અને અબંધમાંથી કયા જી કયા જીવ કરતાં અલ૫ છે? કયા જ્યા કરતાં અધિક છે ? કથા છ કયા જીવોની બરાબર છે? કયા જી કયા જી કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભને ઉતર–“ચમત ” હે ગૌતમ! નવોવા છતા, બાપા સીત્ત સારંધારેવંથTI, TIT, બધા સાંસાના આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે? દેશબંધક જીવે તેમના કરતાં સંખ્યાતગણી છે, અને અબંધક જીવે દેશબંધ કરતાં અનંતગણ છે. આહારક શરીરના સર્વબંધક જીવ સૌથી ઓછાં હોવાનું કારણ એ છે કે આહારક શરીરના સર્વબંધને કાળ સૌથી ઓછો છે. દેશબંધને કાળ ઘણે હોવાને કારણે દેશબંધકો સંખ્યાતગણું છે. અસંખ્યાતગણ એ કારણે નથી કે મનુષ્યરાશિ સંખ્યાતગણી જ છે. તેથી આહારક શરીરના દેશબંધક જીવો પણ સંખ્યાલગણાં જ છે–અસંખ્યાતગણ નથી. આહારક શરીરને અબંધક જ દેશબંધકે કરતાં અનંતગણું કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–સિદ્ધ, વનસ્પતિકાય આદિ જી આહારક શરીરના અબંધક હોય છે. આહારક શરીરને સદૂભાવ કેવળ મનુષ્યમાં જ હોય છે. એટલું જ નહી પણ બધાં મનુષ્યમાં તેને સદૂભાવ હોતો નથી. સંયત મનુષ્યમાં જ તેને સદ્દભાવ હોય છે. તેમાં પણ કઈ કઈમાં કયારેક કયારેક જ તેને સદૂભાવ હોય છે. શેષકાળમાં શેષ જીવે અબંધક જ હોય છે. એ સૂત્ર ૭ | શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ તેજસ શરીર પ્રયોગબન્ધ કા વર્ણન તૈજસશરીરપ્રયાગમ’ધ વક્તવ્યતા—— ( & “ તેચા પીવો છે.' મતે ! વિષે વળત્તે ? ' ઇત્યાદિ સૂત્રા—( તેયા સર્વબોધ અંતે ! વિષે વળત્તે ) હું ભદન્ત ! તેજસ શરીરપ્રયાગખંધ કેટલા પ્રકારના કહ્યો છે ! ( નોચમા-૫૬વિષે પળને સ ંજ્ઞા) હે ગૌતમ ! તેજસ શરીર પ્રયાગમધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે... ( પત્તિ'ચિ તૈયા લીવોય ધે, વચ તૈયા સરીર पओग घे, तेइ दिय तेया सरीरयओग बांधे, जाव पंचिदिय तेया सरीरप्पओगયધે ) (૧) એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયાગ અધ, (૨) દ્વીન્દ્રિય તેજસ શરીર પ્રયાગ અંધ, (૩) ત્રીન્દ્રિય તૈજસ શરીર પ્રયાગ ખ`ધ, (૪) ચતુરિન્દ્રિય તૈજસ શરીર પ્રત્યેાગ મધ અને (૫) પચેન્દ્રિય તૈજસ શરીર પ્રયાગ અધ. 'યિતેચાસણો 'ધ' અંતે ! વિષે વળત્તે ? ) ભદન્ત ! એકેન્દ્રિય તેજસ શરીર પ્રયાગ અંધ કેટલા પ્રકારના કહ્યો છે ? ( एवं एएण अभिलावेण भेदो जहा ओगाहणसंठाणे जाव पज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइयक पाईयवेमाणिय देवप चिंदिय तेया सरीरप्पओगबधे य, अपज्जत्त सव्व રુપ્તિદ્ધઅનુત્તરોવવાચ ગાવ વધે ય ) આ રીતે આ અભિલાપ દ્વારા પ્રજ્ઞાપનાના અવગાહના સસ્થાન પદમાં જે જે ભેદો કહેવામાં આવ્યા છે, તે તે ભેદનું કથન અહીં પણ કરવું જોઇએ-“ પર્યાપ્ત સર્વાસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પ ંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયાગ અંધ અને અપર્યાપ્ત સર્વાં સિદ્ધ અનુત્તીપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવપ‘ચેન્દ્રિય તૈજસ શરીર પ્રયાગ અધ, ઝ અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઇએ. ( તૈયારી વગોળ વેળ અંતે ! લક્ષ્મણ ઉત્કૃત્વાં ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગ બંધ કયા ક્રમના ઉયથી થાય છે? “ નોયના ! ” હું ગૌતમ ! ( વીયિ તનો સદ્व्यre जाव आउयं च पडुच्च तेयासरीरप्पओग नामाए कम्मस्स उदपण तेया સરીગોળ 'ધ સવીતા, સયેાગતા અને સદ્રવ્યતાથી, અને આયુષ્ય પન્તના પૂર્વોક્ત કારણેાને લીધે તથા તેજસ શરીર પ્રયાગ નામ કના ઉદયથી તૈજસ શરીર પ્રયેાગમ ધ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ (તેરા સારવો છે i મતે ! ( સેવ છે, ચશ્વ ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધ શું દેશબંધરૂપ હોય છે કે સર્વબંધરૂપ હોય છે? (mોચમા ) હે ગૌતમ! (રણ નો ) તૈજસ શરીર પ્રયોગ બંધ દેશબંધરૂપ જ હોય છે, સર્વબંધરૂપ હોતું નથી. (તેરારીરના ઘાં અંતે ! વાસ્કો દેવાિર ફો?) હે ભદન્ત ! તૈજસ શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? (જોયા!) હે ગૌતમ ! (સુવિ guળ ગg) કાળની અપેક્ષાએ તૈજસ શરીરપ્રયોગબંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે–પ્રારા વા અપનવgિ, ગળાફા વા યાજ્ઞવલg) (૧) અનાદિ અપર્યાવસિત, (૨) અનાદિ સર્યવસિત. (ચાર વોરાતર' જે મને ! જાણો શિર હોરૂ) હે ભદન્ત તૈજસ શરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? ( નવમા !) હે ગૌતમ ! ( ગણાયણ હિરણ નથિ તરં, અનારસ સપsઝવણચરણ નથિ અંતર') અનાદિ અપ. યવસિત અને અનાદિ સપર્યવસિત, આ બન્ને પ્રકારના તિજમ શરીર પ્રયોગ બંધનું અંતર હોતું નથી. (guf í મંતે ! નીવાર્થ સેવારણ સબંધ જા બધા જ રે વહિંતો નાવ વિશેષાદ્દિવ્યા? હે ભદન્ત ! એ તૈજસ શરીરના દેશબંધક અને અબંધકોમાંથી કેણ કેના કરતાં અલ્પ છે? (કાવત) કેણુ કેના કરતાં વિશેષાધિક છે ? (ચના!) હે ગૌતમ ! (સદવોરા જીવા તેથાણતારણ મધ અનંતકુબા) તેજસ શરીરના અબંધક છે સૌથી ઓછાં છે, અબંધકે કરતાં દેશબંધક અનંતગણું છે. ટીકાર્થ–વૈક્રિય તથા આહારક શરીરપ્રયાગબંધની પ્રરૂપણું કરીને હવે સત્રકાર નીચેના પ્રશ્નોત્તરે દ્વારા તેજસ શરીર પ્ર બંધની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (સેવાgિોન નં અંતે ! િgum ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા! વંથિ gumત્તિ ) હે ગૌતમ ! તેજસ શરીર પ્રગબંધના પાંચ પ્રકાર કહ્યાં છે. “ તંગ” તે પ્રકારે નીચે પ્રમાણે છે-(ત્રિય રેચારો જ છે) એકેન્દ્રિય તેજસ શરીર પ્રયોગબંધ, (વૈચિ તેવા પરીણમોraછે ) દ્વીન્દ્રિય તેજસ શરીર પ્રગબંધ, (તેડું વિચ તેવા સરીગા ) તેઈન્દ્રિય તૈજસ શરીર પ્રગ બંધ, (ાવ વંચિ તેવા કરી રજુમો ) ચતુરિન્દ્રિય તેજસ શરીર પ્રયાગબંધ અને પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ ગૌતમસ્વામીને પ્રશ્ન –( પરિચ તેવા પરીવાવ મેતે ! જીવ gum ?) હે ભદન્ત ! એકેન્દ્રિય તેજસશરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–(gવં પur fમાવે એવો શોgaam =ાવ) હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં ઉપર્યુક્ત એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ વિષયક આલાપક કમથી ૨૪ દંડક વ્યપદેશ્ય ભેદ બતાવવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર નીચે પ્રમાણે છે--( નિયિતૈયારીખો છે ) એકેન્દ્રિય તેજસ શરીર પ્રયાગમધ, ( વેષ તૈયારીઓ છે.) દ્વીન્દ્રિય તેજસ શરીર પ્રયાગમધ, ( તે ચિતેવા સરીતોળવષે ) તૈઇન્દ્રિય તેજસ શરીર પ્રયાગ અંધ, જ્ઞાવ વર્જિચિતૈયારી વો ંધ ) ચતુરિન્દ્રિય તૈજસ શરીર પ્રયાગબંધ અને પંચેન્દ્રિય તેજસ શરીર પ્રયેાગમ ધ ગૌતમસ્વામીના પ્રશ્ન-( fચિ તૈયા સરીરqોળવું છે ન મતે ! વિષે વળä ?) હે ભદન્ત ! એકેન્દ્રિય તૈજસશરીર પ્રયાગબ ધના કેટલા પ્રકાર કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર-( ëળ' મિસ્રાવેળ' મેવોના ોનાહળસંઠાળે જ્ઞાન) હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં ઉપર્યુક્ત એકેન્દ્રિય તૈજસ શરીર પ્રત્યેાગ વિષયક આલાપક ક્રમથી ૨૪ દંડક બ્યપદેશ્ય ભેદ બતાવવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે “ પૃથ્વીકાયિક, અસૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક રૂપ એકેન્દ્રિય તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, પચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, નેર યિક, ભવનપતિ, વાનભ્યન્તર, ચૈાતિષિક, વૈમાનિક, નવત્રૈવેયક, પર્યાપ્ત, અપર્યોમ, દેવપ`ચેન્દ્રિય, આ જીવાના તૈજસ શરીર પ્રયાગમધ, (પન્ના સનવ્રુદ્ધિદ્ધઅનુસરો નવાર્ ચરાડુંથા વેમાળિયરેવ'વિચિ તેચા ઘરૌરવગોળવષે ચ)પર્યાપ્તક, સર્વાસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાતિક દેવપ ચેન્દ્રિયના તૈજસ શરીરના પ્રયાગમધ, તથા ( પદ્મત્ત સનવ્રુદ્ધિ અનુત્તરોવવાદ્ય જ્ઞાવ વધે .) અપર્યાપ્તક સર્વાર્થં સિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવપ ંચેન્દ્રિયના તૈજસશરીરના પ્રયાગ'ધ' પ્રજ્ઞાપનના અવગાહન સંસ્થાન પટ્ટમાં આ પ્રમાણે જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું પ્રતિપાદન અહીં પણ કરવું જોઇએ, હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( તેવા સરીરગોમ ધ ળ મતે ! દાસ ના કળ` ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રત્યેાગ બંધ કયા કર્માંના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘· શોચમા ! '' હે ગૌતમ ! ( ચિસન્નોનसव्वा जाव आउयं च पडुच्च तेया सरीरप्पओग नामाए कमरस उदएण तेया પરીવબોળ છે ) સવીયતાથી, સયેાગતાથી, સદ્રવ્યતાથી, પ્રમાદરૂપ કારણથી, કમ, યાગ, ભવ અને આયુની અપેક્ષાએ અને તૈજસ શરીર નામ કર્મીના ઉદયથી આ તેજસ શરીર પ્રત્યેાગધ થાય છે ગૌતમ સ્વામીને પ્રશ્ના‘· તેચા સરીપોય છે ન મંતે ! ફ્રિ ફેલવવે, "ધે ” હે ભદન્ત ! તેજસ શરીર પ્રયાગખધ શું દેશખ ધરૂપ હાય છે, કે સબ ધરૂપ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘' શોચમા ! '' હે ગૌતમ ! તેજસ શરીર પ્રયાગ અધ “ ફેસવધે ” દેશખધરૂપ ઢાય છે, “ નો સન્ગય છે ” સબ ધરૂપ નથી, ,, ૧૦ ૨૭ શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕܐ ૧૩૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ કારણ કે “અનારિષદે જ” આ સૂત્રાનુસાર આ તૈજસ શરીર જીવની સાથે અનાદિ કાળથી સંબંધિત છે. પ્રથમ સમયમાં તે પુલ પાદાન રૂપ હોવાથી તેજસ શરીરમાં સર્વબંધને સદૂભાવ અસંભવિત છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તેરાસરો છે જે મરે! શાસ્ત્રનો દેવરિં મા?) હે ભદન્ત ! તૈજસ શરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયા” હે ગૌતમ ! “દુચિ પળજો ” તજસ શરીર પ્રગબ ધ બે પ્રકારને કહો છે–“” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે – ( ૩ જા જા જ્ઞાતિ, જાણ સા સાવતિg) (૧) અનાદિ અપયંવસિત (અનાદિ અનંત), (૨) અનાદિ સપર્યવસિત (અનાદિ સાન્ત). અભવ્ય જીવે અનાદિ અપર્યાવસિત તેજસ શરીર પ્રયોગબંધ કરે છે અને ભવ્ય જીવે અનાદિ સપર્યવસિત તેજસ શરીર પ્રગબંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સેવા સરીર વારંવંત મરેશાસ્ત્ર રિવર હો?” હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર –“ મા! ” હે ગૌતમ! (ગળાફચરણ 1 વસિયણ નથિ સંત, અરુચરણ સપનવસિરસ નધિ બંન) અનાદિ અપર્યવસિત રૂપ જે તેજસ શરીર પ્રગબંધ છે તેમાં અંતર (આંતરે) હોતો નથી, એજ પ્રમાણે અનાદિ સંપર્યવસિત રૂપ જે તેજસ શરીર પ્રયોગ બંધ છે તેમાં પણ અંતર (આંતરે) પડતું નથી. કારણ કે સંસારી જીવને તૈજસ શરીર પ્રગબંધ અનાદિ અપર્યવનિત રૂપે તથા અનાદિ સપર્યવસિત રૂપે સદા વિદ્યમાન (મેજૂદ) રહે છે. તેથી સમસ્ત સંસારી જવ તેમનાથી વિનિમુક્ત (રહિત ) નહીં રહેવાને કારણે તે બન્ને પ્રકારના તૈજસ શરીર પ્રયોગમાં કાળની અપેક્ષાએ વ્યવધાન ( અંતર) પડતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(g fસં' જે તે ! જવાનું તેવા સરીરણ સવંદvi TIT ચ ચેરે ચરિંતો રાવ વિસાફિર વા?) હે ભદન્ત! તેજસ શરીર પ્રયોગના દેશબંધકે અને અબંધકોમાંથી કેણ કોના કરતાં અધિક છે? કોણ કોની બરાબર છે, અને કોણ કોના કરતાં વિશેષાધિક છે ? મહાવીર પ્રભુને ઉત્તર—“ જો મા !” હે ગૌતમ ! (સક્વલ્યોવા રીવા તેયારી રક્ષ વાધા , રેવંધri afragn) તેજસ શરીર પ્રયોગના અબંધક છે સૌથી ઓછાં છે, કારણ કે તેના અબંધક સિદ્ધો જ હોય છે. દેશબંધક જ અબંધકો કરતાં અનંતગણુ છે, કારણ કે સકળ સંસારી જીવ દેશબંધક છે, અને તે સંસારી જ સિદ્ધ કરતાં અનંતગણ છે. સૂ. ૮ છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ કાર્મણશરીરમયોગબન્ધ કા નિરૂપણ કામર્ણ શરીરીરાગ વક્તવ્યતા“HI પરીવાજો જે તે ! વિશે પૂછળ ?” ઈત્યાદિ– સૂત્રાર્થ—(+માં રિપક્વમોni 9 M મંતે ! શવિદે ?િ) હે ભદન્ત ! કામણ શરીરપ્રયોગબંધ કેટલા પ્રકારને કહ્યો છે ? (નોમ) હે ગૌતમ ! (કવિ પvળ) કાશ્મણશરીરપ્રયાગના આઠ પ્રકાર કહ્યા છે, (i =gL) જે પ્રકારો નીચે પ્રમાણે છે- જાણવાના , કાર સંતાચવનારીરીનો ) જ્ઞાનાવરણીય કાર્માણ શરીરમગબંધથી લઈને અન્તરાય કામણુશરીરપ્રયાગબંધ સુધીના કામણુશરીરપ્રાગબધે અહીં ગ્રહણ કરવાના છે. (નાણાવરનિકાવારીરાજ નું મં? ! રસ સ્મરણ aur ?) હે ભદન્ત ! ક્યા કર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કાર્મણશરીરપ્રયોગબંધ થાય છે ? (નોરમા !) હે ગૌતમ! (નાગવાળીયાર, બાળળિoળવળચાણ, જાવંતराएण, णाणप्पओसेण', णाणच्चासायणाए, णाण विसवायणाजोगेण, णाणावरणिज्ज कम्मासरीरप्पओगनामाए कम्मस्स उदएण' णाणावरणिज्जकम्मासरीरप्पओगबंधे ) જ્ઞાન વિરૂદ્ધના આચરણથી, જ્ઞાનને અ૫લાપ કરવાથી, જ્ઞાનવર્ધક સાધનોમાં અંતરાય નાખવાથી, જ્ઞાનની સાથે પ્રદેષ કરવાથી જ્ઞાનની અશાતના કરવાથી. જ્ઞાની જેની સાથે વિસંવાદ કરવાથી અને જ્ઞાનાવરણીયનામ કર્મને ઉદય થવાથી જ્ઞાનાવરણીય કામણુશરીર પ્રયોગને બંધ થાય છે. ( दरिसणावरणिज्जकम्मासरीरप्पओगबधे ण भंते ! कस्स कम्मस्स उदएण १) હે ભદત ! દર્શનાવરણીય કાર્માણ શરીરપ્રયાગને બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (નોચમા !) હે ગૌતમ ! (હંસાપરિયાઇ gવ ના બાળવરજિs. नवर दंसणनामधेत्त जाव सण विप्नवायणाजोगेण दरिसणावरणिज्ज कम्मा. શરીરyગોળ નામાપ મૂરત ૩ કાવવોrs) દર્શન વિરૂદ્ધનું આચરણ કરવાથી, દર્શનને અપલાપ કરવાથી, દર્શન વર્ધક સાધનામાં અન્તરાય નાખ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ વાથી, દનની સાથે પ્રદ્વેષ કરવાથી, દનની અશાતના કરવાથી અને દશન ધારક જીવાની સાથે વિસંવાદ કરવાથી જન્ય દનાવરણીયકર્મના ઉદયથી દનાવરણીય કામ ણુશરીરપ્રયાગના અધ થાય છે. આ રીતે જેવાં જ્ઞાનાવરશીયનાં કારણેા કહેવામાં આવ્યાં છે, એવાં જ કારણેા દનાવરણીયમા સમજવાના છે. પરન્તુ જ્ઞાનાવરણીયના આલાપકમ જ્ઞાન ' પદને બદલે “ દર્શન ” પક મૂકવાથી દશનાવરણીયના આલાપક બની જાય છે. 6 (सायावेय णिज्ज कम्नासरीरप्प ओगबधे णं भंते कस्स कम्मस्स उदएणं १ ) હૈ ભદન્ત ! સાતાવેદનીય કામ ણુશરીરપ્રયાગમધ કયા કના ઉદ્રયથી થાય છે ? ( નોચમાં ! ) હું ગોતમ ! ( પાળા વચાર, મૂયાનુ ંવચાર, ત્રં ના સત્તમસદ્ दमोहेसए जात्र अपरियावणयाए, सायावेयणिज्जकम्मा सरीरप ओग नामाए कम्मल સરળ સાવેયનિમ્માનાય વધે) “ પ્રાણીઓ ઉપર દયા કરવાથી, ભૂતા ઉપર દયા કરવાથી ” ઈત્યાદિ સાતમાં શતકના દુઃખમા ઉદ્દેશકમાં પરિતાપના નહીં કરવા ” પર્યન્તના જે જે કારણેા કહ્યાં છે તે કારણેાથી જન્ય સાતાવેદ. નીયનામ કર્મના ઉદ્દયથી સાતાવેદનીય કામણુ શરીરપ્રયાગબંધ થાય છે. * , 6: , (સાચાનેનિગ વુધ્ધા ) હે ભદન્ત ! અસાતાવેદનીય કાણુશરીરપ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? ( નવમા !) હે ગૌતમ ! ( વસ્તુવળયાણ, परसोयणयाए जहा सत्तमसए दुसमोद्देसए जाव परियावणयाए असायवेयणिज्ज कम्मा० ) અન્યને દુઃખ દેવાથી, અન્યને શેકયુક્ત કરવાથી, ” ઇત્યાદિ કારણેાથી લઈને “ અન્યને પરિતાપિત કરવા ” પન્તના જેજે કારણે સાતમાં શતકના દુઃખમ નામના છઠ્ઠા ઉદ્દેશકમાં આપવામાં આવ્યાં છે તે કારાથી જન્ય અસાતાવેદ. નીયનામ કર્મના ઉદયથી અસાતાવેદનીય કાણુશરીરપ્રયાગમધ થાય છે. (મોગ્નિમ્માસરીર પુછા) હે ભદન્ત ! મેહનીય કામ ણુશરીરપ્રયાગબધ કયા ક્રમના ઉદયથી થાય છે ? ( તિત્વો ચાણ્ તિત્રમાળચાળુ, તિન્નમાયા, ત્તિ-વ્હોમા૬, तिब्वदंसणमोहणिज्जयाए, तिव्वचारितमोहणिज्जयाए, मोहणिज्जकम्मासरीर जाव ગોળ'થૅ ) હૈ ગૌતમ ! તીવ્ર ક્રોધ કરવાથી, તીત્ર માન કરવાથી, તીવ્ર માયા કરવાથી, તીવ્ર લાભ કરવાથી, તીવ્ર દર્શનમેહનીયના સઢુંમાવથી, તીવ્ર ચારિત્ર શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ મહનીયના સદુભાવથી, તથા મોહનીય કાર્મ શરીરપ્રયાગના કર્મના ઉદયથી મોમનીય કાર્મણશરીર પ્રગબંધ થાય છે. (ને ચાલચ માતરીપ્ટવ છે [ મા પુછા) હે ભદન્ત ! નારકાયુષ્કકાર્મશરીરપ્રયાગબંધ કયા કર્મમા ઉદયથી થાય છે ? (જોયા!) હે ગૌતમ! (महारं भयाए, महापरिग्गयाए, कुणिमाहारेण, पंचिंदियवहेण नेरइयाउयकम्मा શરીરનામા Hણ કor' ને ચાવવાની કાર જોવે છે ) ઘણો વધારે આરંભ કરવાથી, ઘણે જ વધારે પરિગ્રહ રાખવાથી, માંસનો આહાર કરવાથી, પંચેન્દ્રિય જીને વધ કરવાથી તથા નારકયુષકાણશરીરપ્રયાગનામ કર્મનો ઉદય થવાથી નારકયુષકામણશરીરપ્રાગબંધ થાય છે. (તિરિવોનિ ચાર વારસામો પુછા) હે ભદન્ત ! તિર્યચનિકાયુષકાણશરીરyગબંધ કયા કમના ઉદયથી થાય છે ? (જોયા !) હે ગૌતમ! (નાઝિરાણ, नियडिल्लयाए, अलियवयणेणं, कूडतुलकूडमाणेणं, तिरिक्खजोणियकम्मासरीर जाव cqોગવશે ) માયાચારીમાં લીન રહેવાથી, કપટ કરવાથી, અસત્ય બોલવાથી, ઓછું તળવાથી અને ઓછું માપવાથી, તથા તિર્યચનિકાયુષકર્મશરીર. પ્રયોગનામ કર્મના ઉદયથી તિર્યંચનિકાયુષ કાર્મણશરીર બંધ થાય છે. (મgers માતરીપુછી) હે ભદન્ત ! મનુષ્પાયુ કાશ્મણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (ગોરમા !) હે ગૌતમ! (Gizમાણ, પાળિયચા, સાસુવાણ મgિ , મgaiષક જ વાર = શે) પ્રકતિભદ્ર હોવાથી, વિનીત સ્વભાવ વાળા હોવાથી, દયાળુ હોવાથી, નિરાભિમાની લેવાથી તથા મનુષ્પાયુષ કામણ શરીરપ્રયોગના કર્મના ઉદયથી મનુષ્યાયુષ કામણશરીરપ્રયોગબંધ થાય છે. ( લેવા ચાર પુછા) હે ભદન્ત ! દેવાયુષ કામણશરીરપ્રયાગબંધ યા કર્મના ઉદયથી થાય છે ? (રોયમા !) હે ગૌતમ! (સાણંઝમે, संजमासजमेण, बालतवोकम्मेण', अकामनिज्जराए, देवाउयकम्मासरीरजावप्पओगबधे) સરાગસંયમથી, સંયમસંયમથી, બાલતપથી, અકામનિર્જ રાથી તથા દેવાયુષ કામણુશરીરપ્રયાગનામ કર્મના ઉદયથી દેવાયુષ કાર્મરણશરીર પ્રગબંધ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ (ામનામમાતરીપુછા) હે ભદન્ત! શુભનામ કાર્મણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે? (જોયા!) હે ગૌતમ ! (ાચકgયાણ, માવુજુવાર, માકુનુયા, વિવંતાથrsો, ગુમનામાવરીર કાવgો) કાયની સરલતાથી, ભાવની સરલતાથી, ભાષાની સરલતાથી, યેગના અવિસંવાદથી તથા શુભનામ કામણુશરીરનામ કર્મના ઉદયથી શુભનામકર્મણશરીર પ્રગબંધ થાય છે. ( અમુમનામ મરી પુર) હે ભદન્ત ! અશુભનામ કામણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (લોમા !) હે ગૌતમ ! (વાય अणुज्जुययाए, भावअणुज्जुययाए, भासाणुज्जुययाए, विसवायणाजोगेण असुभनाम ક્યા જાવ જોવે) કાયની વકતા ( અસરલતા) થી ભાવની વક્રતાથી, ભાષાની વક્રતાથી, ગોની કુટિલતાથી તથા અશુભનામ કાર્મણ શરીર પ્રગ નામ કર્મના ઉદયથી અશુભનામ કાર્પણ શરીર પ્રયોગબંધ થાય છે. (વાળોચ Higઝા) હે ભદન્ત ! ઉચ્ચગેત્ર કાર્મ શરીર પ્રગબંધ કયા કમના ઉદયથી થાય છે ? (tતમા, ૩૪ અમgoi, વઢવામg, વનમgT. તવામg, સુરअमएण, लाभअमएण, इस्सरियअमएण, उच्चागोमकम्माचरीरप्पओगधे ) ગૌતમ ! જાતિને મદ નહીં કરવાથી, કુળને મદ નહીં કરવાથી, બળને મદ નહીં કરવાથી, રૂપને મદ નહીં કરવાથી, તપને મેદ નહીં કરવાથી, શ્રતને મદ નહીં કરવાથી, એશ્વર્યને મદ નહીં કરવાથી, અને ઉચ્ચત્ર કાર્મણ શરીર પ્રાગ નામ કર્મના ઉદયથી ઉચ્ચત્ર કામ શરીર પ્રગબંધ થાય છે (નીચાળોયાણપુર) હે ભદન્ત ! નીચગાત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? (લોચમા ) હે ગૌતમ ! (જ્ઞાત્તિમg. कुलमएण', बलमएण, जाव इस्सरियमएण' णीयागोयकम्माखरीर जाव पओगषधे) જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ અને એશ્વર્યને મદ કરવાથી અને નીચગોત્ર કામણ શરીર પ્રયોગનામ કર્મના ઉદયથી નીચગોત્ર કામણ શરીર પ્રયોગ બંધ થાય છે. (૩૪તરાચારીપુછા) હે ભદન્ત ! અન્તરાય કામેણું શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી થાય છે ? ( નવમા !) હે ગૌતમ! (હાળતરા, રામંતરા, મોસંતરાઘળું કામોતરાણ, વરિચંતાન तराइयकम्मा सरीरप्पओग नामाए कम्मस्स उदएण अंतराइयकम्मासरीरप्पओगबंधे) દાનમાં અંતરાય કરવાથી, લાભમાં અંતરાય કરવાથી, ભેગમાં અંતરાય કરવાથી, ઉપગમાં અંતરાય કરવાથી વીર્યમાં અંતરાય કરવાથી અને અન્તરાય કામણુશરીરપ્રયાગનામ કર્મના ઉદયથી અંતરાયકાશ્મણશરીર પ્રગબંધ થાય છે, (જાળવળિજન્માક્ષરતા નું મં! જિં રેaછે, સવારે ?) ભદન્ત! જ્ઞાનાવરણીય શરીરપ્રબંધ દેશબંધરૂપ હેય છે, કે સર્વ બંધરૂપ હોય છે ? (જોયા ! રેસર ળો વાં) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કામણશરીરપ્રયાગબંધ બંધરૂપ છે, સબંધરૂપ નથી. (gવ કાવતરા વા નદીનોn વિ) એજ પ્રમાણે દર્શનાવરણીય કામણશરીરપ્રયોગબંધથી લઈને અન્તરાય કામણ શરીરપ્રાગબધપર્યન્તના બધે પણ દેશબંધરૂપ છે, સર્વબંધરૂપ નથી (Triાળઝwiqમોરા મતે ! શાસ્ત્રનો જિર હો ). શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણુશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? (જોયમા ) હે ગૌતમ ! (જાનવરબિઝHIણવીરzગોળ દુવિધે Tઇત્તે ) જ્ઞાનાવરણીય કાર્માણશરીરગબંધ બે પ્રકારને કહ્યું છે, (સંજ્ઞg) જે પ્રકારે નીચે પ્રમાણે છે-(બના સપઝવસિહ, કળારૂ માનવણ) (૧) અનાદિ સપર્યવસિત (૨) અનાદિ અપર્યવસિત. ( સેચર વિઠ્ઠા, તવ, ઇવં જ્ઞાવ સંતવાચક્ષપ્ત) તૈજસ શરીરને જેવો સ્થિતિકાળ કહ્યો છે, અને સ્થિતિકાળ અહીં પણ કહેવું જોઈએ. એજ પ્રમાણે અંતરાય પર્વતના કામણશરીરપ્રયાગબંધને સ્થિતિકાળ સમજવો. (બાવળિગં મારીeોળવંતરે મંતે ! શાસ્ત્રો વરિષર હો?). હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કાર્મણશરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું કહ્યું છે? (ચમા !) હે ગોતમ ! મurણ પર્વ =ા તેવાસી રણ બંર તા, વં નાવ સંતરારૂારણ ) જ્ઞાનાવરણીયકર્મણશરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ અનાદિ અનંત અને અનાદિ સાન્તા કહ્યું છે. જે પ્રમાણે તૈજસશરીરપ્રયાગબંધનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ કહેવું. જોઈએ. એ જ પ્રમાણે અંતરાય પર્યન્તના કાર્માણશરીરપ્રાગ મંધનું અંતર સમજવું. (gudi મરેarot જાળવણઝાર રેવંધાણં ગચંધના ૨ કરે ચંદ્ધિ કાવ) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મનાં દેશબંધક અને અબંધકેમાં કોણ કેના કરતાં અ૯૫ છે ? અધિક છે ? સમાન છે ? અને વિશેષાધિક છે ? (મging =ા તેરાસ ચંગારીવશંકા વ્રતરૂવરણ ) હે ગૌતમ ? તેજસ શરીરના અલ્પ બહુવનું જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું કથન આયુકર્મ સિવાયના અન્તરાય પર્વતના કર્મો વિષે સમજવું ( કારણ પુછા) હે ભદન્ત ! આયુકર્મના દેશબંધક અને અબંધક છવામાં કોણ કેના કરતાં અલ્પ છે ? અધિક છે ? સમાન છે ? વિશેષાધિક છે ? (લોચના !) હે ગૌતમ ! (કદાથવા લીલા વાકચાર #મરણ રેલવંધા, વંધમા ફેરાળા) આયુકર્મના દેશબંધક છે સૌથી ઓછાં છે, અને આયુકર્મના અબંધક જીવે દેશબંધકે કરતાં સંખ્યાત ભણું છે, ટીકાથ– આ સૂત્ર દ્વારા સૂત્રકારે કાશ્મણ શરીર પ્રયોગબંધની પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(ક્રમાનાર છે જે માટે ! વિદેom ?) હે ભદન્ત! કાર્મણ શરીર પ્રગબંધ કેટલા પ્રકારને કહ્યો છે? મહાવીર પ્રભુનો ઉત્તર– ગોચમા ! કવિ vom-હે ગૌતમ! કાર્પણ શરીર પ્રગબંધના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(નાનાળિ મારીuો તારી મારી પત્રો રંપૈ ) (૧) જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધ, (૨) દર્શનાવરણીય કામણ શરીર પ્રગબંધ (૩) વેદનીય કામણ શરીર પ્રયોગબંધ, (૪) મેહનીય કાર્પણ શરીર પ્રગબંધ (૫) આયુષ્ક કામણુ શરીર પ્રગબંધ, (૬) નામ કામણું શરીર પ્રગબંધ, (૭) ગોત્ર કાર્માણ શરીર પ્રયોગબંધ અને (૮) અંતરાય કાશ્મણ શરીર પ્રગબંધ, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન-નાળાવળિકનમાસીવલો 'ધે ળ' અંતે ! રા कम्मर उइएणं ? હું ભઇન્ત ! જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગમ ધ કયા "" કર્મના ઉદયથી થાય છે ? 46 59 ,, મહાવીર પ્રભુના ઉત્તર—( નાળદિનીયચાત્ બાળિયાર, નાળ તરાળ, णाणपओसेणं, णाणच्चा सायणाए હે ગૌતમ ! જ્ઞાનપ્રત્યેનીકતાથી ( એટલે કે શ્રુતજ્ઞાનાદિકના વિષયમાં અથવા ધધર્મીના અભેદની અપેક્ષાએ શ્રુતજ્ઞાનાદિ વાળાઓના વિષયમાં પ્રતિકૂલ આચરણથી-એટલે કે શ્રુતજ્ઞાનાદિકની વિરૂદ્ધના આચરણથી અથવા શ્રુતજ્ઞાનાદિવાળાએ પ્રત્યે વિરૂદ્ધ આચરણ કરવાથી ), જ્ઞાનનેા નિદ્ભવ કરવાથી ( કાઈ કાઇને પૂછે, અથવા શ્રુતજ્ઞાનાદિના સાધન માગે, ત્યારે જ્ઞાન અથવા જ્ઞાનનાં સાધને પોતાની પાસે હાવા છતાં કલુષિત ભાવથી એમ કહેવું કે હું જાણતા નથી, અથવા મારી પાસે તે વસ્તુ જ નથી, તેનું નામ જ જ્ઞાનનિભવ છે), અથવા શ્રુતપ્રદાતા ગુરુજનેાના નિર્દેવથી—અપલાપથી, જ્ઞાનાન્તરાયથી, ( કલુષિત ભાવથી કેાઈની જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાય ઊભે કરવાથી ) જ્ઞાનદ્વેષથી, શ્રુતજ્ઞાનમાં અથવા શ્રુતાદિજ્ઞાનવાળા ગુરુજનમાં અપ્રીતિ રાખવાથી, તથા શ્રુતાદિજ્ઞાનની અથવા શ્રુતાદિજ્ઞાનવાળા લેાકેાની અવહેલના કરવાથી, તથા “ બાળવિસંયાચના નોમેળ જ્ઞાન અને જ્ઞાનીજનાને નિષ્ફળ બતાવવાની ચેષ્ટા કરતા રહેવાથી, આ માહ્ય કારણેાથી તથા અતરંગ કારણરૂપ ( બાળાળલગ્ન ન્નાલીqબોનામા,મ્મસ ગુરૂપ્નું ” જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગ નામ કર્મના ઉદયથી “ જ્ઞાનાવરનિષ્ન જન્માક્ષરીરોગ છે જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગમધ થાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે જીવ જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રયાગના જે બંધ કરે છે, તે જ્ઞાનપ્રત્યનીકતા આદિ પાંચ ખાદ્ઘ કારણેાથી તથા જ્ઞાનાવરણીય શરીર પ્રયાગરૂપ કના ઉદયથી કરેછે. હવે ગૌતમસ્વામી દર્શનાવરણીય કર્માંના વિષયમાં પણ એવેાજ પ્રશ્ન પૂછે છે-(સિળાવળિ જન્મ સૌરવોય છે નં અંતે ! લમ્પસ ઇફળ ? ) હે ભદન્ત! દશનાવરણીય કાણુશરીરપ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! (લળદિનીચચાણ્ ) દર્શન પ્રત્યેનીકતાથી એટલે કે ચક્ષુદનાદિ અથવા ચક્ષુદશનાદિવાળાજના પ્રત્યે પ્રતિકૂલ આચરણ કરવાથી, “ હૂં હ્રદા નાળાવનિનું ” તથા જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રત્યેાગમધમાં જે કારણેા કહેવામાં આવ્યાં છે તે કારણે। દશનના વિષયમાં કરવાથી દશનાવરણીય કામણુ શરીર પ્રયાગના મધ થાય છે. આ કથનના ભાવાર્થ એવા છે કે-જેમ જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રયાગ ખંધમાં જ્ઞાનપ્રત્યેનીકતા, જ્ઞાનનિહ્નવતા, જ્ઞાનાન્તરાય, જ્ઞાનપ્રદ્વેષ, જ્ઞાનાત્યાશાતના અને જ્ઞાનિવસ’વાદન ચેાગ, એ છ બાહ્ય કારણે કહેવામાં આવ્યાં છે. એજ પ્રમાણે દનાવરણીય કાણુ શરીર પ્રયાગબંધમાં પણ દનપ્રત્યેનીકતા, દર્શનનિવતા, દનાન્તરણ્ય, દનપ્રદ્વેષ, દનાટ્યાશતના, તથા દવિસ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ વાદન ચૈત્ર, એ છ બાહ્ય કારણેા છે અને અંતરંગ કારણુ દશનાવરણીય કાર્માંશુ શરીર પ્રયાગ છે. આ માહ્ય અને અતરંગ કારણેાથી, હે ગૌતમ ! જીવ દશનાવરણીય કાણુ શરીર પ્રયાગના ખધ કરે છે. દર્શન પ્રત્યેનીકતા અથવા જ્ઞાન પ્રત્યેનીકતામાં દનના વિષયમાં અથવા જ્ઞાનના વિષયમાં સામાન્ય રૂપે પ્રતિકૂલતા પ્રકટ કરવામાં આવી છે, પરંતુ નિદ્ભવ, અન્તરાય આદિ દ્વારા દન અને જ્ઞાન પ્રત્યે વિશેષ રૂપે પ્રતિકૂલતા પ્રકટ કરવામાં આવી છે. જ્યારે જીવ જ્ઞાનના વિષયમાં કે જ્ઞાનીજનાના વિષયમાં પ્રત્યેનીકતા, નિહ્નવ આદિનું આચરણ કરે છે, ત્યારે તે જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રયાગને બંધ કરે છે. અને જ્યારે તે દન અથવા દનધારીએના વિષયમાં તેમને ઉપયોગ કરે છે, ત્યારે તે દનાવરણીય કામણુ શરીર પ્રયાગના અધ કરે છે. એજ વાત “ નવર અળવેત્તત્રં ગાય "સળ-વિસંવાચળનોમેળ ’ આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. તથા દનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગબંધમાં જે અ'તરંગ કારણ છે. ( કૃત્તિળાવળિજ્ઞમાં સરીત્રો નામાવÇÇ ઉર્ पण जाव पओगब वे ) સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. જ્ઞાનજ્ઞોળ છે.” પદમાં જે जोव પદ્મ મૂકવામાં આવ્યું છે. તેના દ્વારા દુર્રાનાવરણીયામેળ શરીર ” આટલા પાઠ ગ્રહણ કરવામાં આન્યા છે. તે » 6 ,, ** આ .. ગૌતમ સ્વામીને પ્રશ્ન--( સાચાવેળિકન મા સીપોળ થયે નમતે ! ′′ માત્ર હળ' ? હે ભદન્ત ! સાતાવેદનીય કામણુ શરીર પ્રયેાગમ ધ કયા કર્મીના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ ગોયમા ! ” હે ગૌતમ ! ( વાળાનુ ંવચાર, મૂત્રાળુચા, વૅ ના સત્તમપ સુષમો૨ેમ જ્ઞા અયિાવળચાળ ) પ્રાણાનુકપાથી એટલે કે પ્રાણીએ ઉપર અનુકંપા રાખવાથી, ભૂત ( વનસ્પતિકાયિકા ) ઉપર દયા રાખવાથી અને સાતમાં શતકના દુઃખમ નામના છઠ્ઠા ઉદ્દેશકમાં *હેલાં અપરિતાપના પન્તના ખાહ્ય કારણાથી તથા ( સાચાલેળિકન જન્મા ચીત્ત્વો નામાર્ગમલ પળ) અતરંગ કારણરૂપ સાતાવેદનીય કાણુ શરીર પ્રયાગ નામક કર્મના ઉદયથી “ આયાયેયનિઝ મા નાવ વધે ” જીવને સાતાવેદનીય કાર્માંણુ શરર પ્રયાગના બધ થાય છે. ઉપર્યુક્ત સાતમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાંથી નીચેના પાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે એમ સમજવું. ( નીવાનુવચા, સવાનુ ંવચા, વજૂનાં ત્રાળામાં, મૂતાનાં, લીયાનાં, સધ્યાનામ્, અનુ:ચનાચા, અશોષનતચા, નૂરળતયા, અત્રેપનતયા, અપિતૃનતયા, અપરિતાપનત્તયા ) આ પઢ્ઢાને અર્થે જિજ્ઞાસુઓએ તે ઉદ્દેશકમાંથી જાણી લેવું. હવે ગોતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-( અસાચા વેનિન પુજ્જા) હું બદન્ત ! અસાતા વેદનીય કાણુશરીરને ખંધ કયા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર—( વસ્તુલળચાણ, પરસોયળયા, ના સત્તમ વર્ दुस्समोर जाव परियावणयाए असायवेयणिज्ज कम्मा जाव प्पओगब वे ) હું ગૌતમ ! સાતાવેદનીય કધના જે કારણેા કહ્યાં છે, તેના કરતાં વિરૂદ્ધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ કારણથી અસાતા વેદનીય કામણ શરીર પ્રયોગને બંધ થાય છે. આ કારણે સાતમાં શતકના છઠ્ઠા દુઃષમ નામના ઉદ્દેશકમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. જેવાં કે પરને દુઃખ દેવાથી, અન્ય જીવમાં શોક ઉત્પન્ન કરવાથી, યાવત્ “જ્ઞાનરવા, તેપનરચા, વદનતા, પિતાનતા” તેમને રિબાવવાથી, લાકડી આદિ વડે મારવાથી, અને પીડાદિ બાહા કારણથી તથા અંતરંગ કારણરૂપ અસાતા વેદનીય કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ અસાતા વેદનીય કામણ શરીર પ્રગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“મોખિન્ન માં શરીરqકો પુછા” હે ભદન્ત ! મોહનીય કાર્માણ શરીર પ્રયોગને બંધ જીવ ક્યા કારણે કરે છે? ઉત્તર-( તિવોચા, તિવમાચાર; તિવમાચાપ, તિવ્યોમાણ, તિવ હિંસામોનિન્ના) હે ગૌતમ ! તીવ્ર કોધથી (કષાય ચારિત્ર મોહનીયથી) અતિશય અભિમાનથી, અતિશય મેહથી, અત્યન્ત લેભથી, તીવ્ર દર્શન મોહનીયથી (અત્યન્ત મિથ્યાત્વથી), (વિવારિત્તમોનિથાઇ ) તીવ્ર ચારિત્ર મેહનીયથી અને (રોળિકા મા સરીર જ્ઞાવવોri) મેહનીય કાર્મણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ મેહનીય કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે. અહીં “તિ વારિત્તરોળિકના” તીવ્ર ચાત્રિ મોહનીયરૂપ જે કષાય મેહનીય છે તેના કરતાં ભિન્ન કષાયરૂપ ચારિત્ર મેહનીય ગ્રહણ કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચારિત્ર મોહનીયન કષાય ચારિત્ર મોહનીય અને અકષાય ચારિત્ર મોહનીય, આ બે ભેદ છે. તેમાંના પહેલા ભેદનું કથન તે સૂત્રકારે તિવો ” આદિ પદ દ્વારા પ્રકટ કરી જ દીધું છે. હવે રહ્યું અકષાય ચારિત્ર મેહનીય. “તિવારિત મોહળિ નાણ” આ પદ દ્વારા તેનું કથન પણ કરવામાં આવ્યું છે. આ રીતે તીવ્ર ક્રોધાદિકથી, તીવ્ર મિથ્યાત્વથી અને અકષાય ચારિત્ર મોહનીયથી અને મેહનીય કાર્માણ શરીર પ્રયાગરૂપ કર્મના ઉદયથી આ જીવ મોહનીય કામણ શરીર પ્રયોગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(નૈયાવચHigોનપે મંતે ! પુછા) હે ભદન્ત! નરયિક આયુષ્ક કર્મણ શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા!” હે ગૌતમ ! (કામયાણ, માઉરિયા, કુણિમાળ, ifપંચિળ) અપરિમિત કૃષિ આદિ આરંભ કરવાથી, મહાપરિગ્રહ યુક્ત થવાથી–પરિગ્રહની મર્યાદા નહીં રાખવાથી, માંસાહાર કરવાથી, પંચેન્દ્રિય જેની હિંસા કરવાથી અને નૈરયિકાયુષ્ક કાર્મણશરીર પ્રયાગરૂપ કર્મના ઉદયથી જીવ નૈરયિકાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તિથિનોળિયાચ% agોનપુછા) હે ભદન્ત ! તિર્યચનિકાયુષ્ક કામણ શરીર પ્રગને બંધ કયા કર્મના ઉદયથી થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪) Page #153 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમ” હે ગૌતમ! (માછિયા, નિ. डिल्लियाए, अलियवयणेण, कूडतुलकूडमाणेण', तिरिक्खजोणियकम्मा सरीर जाव જયોગ ) પરવચનરૂપ બુદ્ધિમત્તાથી, પરની પંચના કરવાની ચેષ્ટાથી એક માયા (કપટ) ને છુપાવવા માટે અને બીજી માયા (કપટ) ના આચરણરૂપ ગૂઢ માયાચારીથી, અસત્ય વચનથી, ખેટાં તેલ માપ કરવાથી અને તિર્યચનિકાયુષ્ક કાર્પણ શરીર પ્રેગ નામક કર્મના ઉદયથી જીવ તિર્યચનિકાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન “મજુતા૩માં પુછા” હે ભદન્ત ! મનુષ્યાયુષ્ક કાર્મણ શરીર પ્રગબંધ કયા કમના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (પારૂમચાણ, પશુविणीययाए, साणुकोसयाए, अमच्छरियाए मणुस्साउय कम्मा जाव पोगबधे) સરળ સવભાવવાળા હોવાથી–અન્ય જીને સંતાપ નહીં આપવાના સ્વભાવથી. વિનીત સ્વભાવના હેવાથી, દયાળુ હોવાથી, મત્સરભાવથી રહિત હોવાથી (બીજાના ગુણોને સહન ન કરવા તેનું નામ મત્સરતા છે અને મત્સરતાથી રહિત હોવું તેનું નામ અમસૂરતા છે), અને મનુષ્યાયુષ્ક કામણ શરીર પ્રયોગ રૂપ કર્મના ઉદયથી જીવ મનુષ્યાયુષ્ક કામણ શરીર પ્રયોગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રેવાર્થ સરદgો પુછા) હે ભદન્ત ! દેવાયુષ્ક કામણ શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ મા!” હે ગૌતમ! (arat, संजमा जमेणं पालतवोकम्मेणं, भकामनिरजराए, देवाउयकन्मा सरीर जावं cuો ) રાગ (આસક્તિ) યુક્ત સંયમને સરાગ સંયમ કહે છે. એવા સરાગ સંયમથી (કષાયયુક્ત સંયમથી), સંયમ સંયમથી (દેશવિરતિ રૂપ ચારિત્રથી), બાલતપથી (અજ્ઞાનમૂલ તપથી), અકામ નિજેરાથી (ઈચ્છા વિના સુધાદિકે સહન કરવાથી) અને દેવાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગ નામક ઉદયથી જીવ દેવાયુષ્ક કામણ શરીર પ્રગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—(કુમનામ વર્મા પુછા) હે ભદન્ત! દેવગત્યાદિરૂપ શુભનામ કામણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ ! (શાયરનુચચાણ, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवायणजोगेणं सुभनाम कम्मा सरीर जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ wાવશે ) કાયની આજુતાથી ( સરલતાથી ) અન્યને નહીં છેતરવા રૂપ કાયની ચેષ્ટાથી, ભાવની સરળતાથી, પરિણામેની સરલતાથી, ભાષાની સરલતાથી (પ્રિય વચનથી), અન્યને ઠગવાને માટે ભ્રમત્પાદન રૂપ પ્રવૃત્તિ નહીં કરવાથી, અને શુભનામ રૂપ દેવગત્યાદિ રૂપ કામણ શરીર પ્રગ નામક કર્મના ઉદયથી જીવ શુભનામ કામણ શરીર પ્રગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(અમુમનામ માતરપુછા) હે ભદન્ત ! અશુભ નામરૂપ નરકગત્યાદિ કામણ શરીર પ્રગબંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જોય! ” હે ગૌતમ ! (કાચબggવચાપ, भाषअणुज्जययाए, भासणुज्जुययाए, विसंवायजोगेणं असुभनाम कम्मा जाव पभोग૪) કાયની અસરલતાથી (અન્યની વાંચના કરવા રૂપ કાય ચેષ્ટાથી), ભાવની અસરલતાથી (પરવંચના કરવા રૂપ માનસિક પ્રવૃત્તિથી), અત્યન્ત અતિય ભાષણ રૂપ કઠેર વચનથી, અન્યને ઠગવાને માટે બ્રમોત્પાદક વચનરૂપ પ્રવૃત્તિથી તથા અશુભ નામ કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ અશુમ નામ કામણ શરીર પ્રગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન “કુરાયજમાનાર પુછા” હે ભદન્ત ! ઉત્તમ કુલ, વંશાદિ રૂપ ઉચ્ચ ગોત્ર કાર્માણ શરીર પ્રયોગ બંધ કયા કને ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(જ્ઞાતિ સમM, ૪ મg, ૪ માળ, रूप अमएण', तव अमएण, सुय अमएण, लाभ अमएण, ईस्सरिय अमएण વરવાળોચમાર રાવ જોnછે) હે ગૌતમ ! જાતિનું અભિમાન નહીં કરવાથી, વંશરૂપ કુળનું અભિમાન નહીં કરવાથી, શક્તિનું અભિમાન भ० ५१ નહીં કરવાથી, સૌંદર્યનું અભિમાન નહીં કરવાથી, તપસ્યાને ગર્વ નહીં કરવાથી, શ્રતજ્ઞાનને ગર્વ નહીં કરવાથી, ઐશ્વર્ય (સમૃદ્ધિ) ને ગર્વ નહીં કરવાથી અને ઉચ્ચગોત્ર કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ ઉચ્ચત્ર કાર્મણ શરીર પ્રગબંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નીવાળોચજન્મીરપુછા) હે ભદન્ત ! નીચત્ર કામણ શરીર પ્રગ બંધ કયા કમના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જ્ઞાતિમ, કુરમા, પરમgi sta સ્થિ. રિયમg ળીયાનો મારી જાય તો વંદે ) “હું સર્વોત્તમ જાતિને છું. ” આ પ્રકારે જાતિનું અભિમાન કરવાથી, “મારું કુળ સર્વોત્તમ છે,” આ પ્રમાણે કુળનું અભિમાન કરવાથી, “હું સૌથી વધારે બળવાન છું,” આ પ્રમાણે શક્તિને અહંકાર કરવાથી, “હું સૌથી વધારે સુંદર છું,” આ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે સૌંદર્યનું અભિમાન કરવાથી, “હું ઘણું જ ઉગ્ર તપસ્યા કરનાર છું,” આ પ્રમાણે તપનું અભિમાન કરવાથી, “હું શ્રત સિદ્ધાંતને ઘણે જ જાણકાર છું,” આ પ્રમાણે યુતનું અભિમાન કરવાથી, લાભનું અભિમાન કરવાથી, મારી પાસે ઘણી જ ધન-ધાન્યાદિ રૂપ સંપત્તિ છે,” આ પ્રમાણે ઐશ્વર્યને ઘમંડ કરવાથી અને નીચત્ર કાર્મણ શરીર પ્રગ નામક કર્મના ઉદયથી જીવ નીચત્ર કામણ શરીર પ્રગને બંધ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તિરાફા મારી પુછા) હે ભદન્ત ! આન્તરાયિક કાર્મણ શરીર પ્રગબંધ કર્યા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (incluળ, लाभतराएण', भोगतराएण', उवभोगतराएणं, वीरियतराएण' अंतराइय कम्मा વાહનોનામાd we રા તારૂથારીવાળોગવે ) દાનાનારાયથી (દાનમાં વિન નાખવાથી ), લાભાન્તરાયથી (ઈને ધનાદિકની પ્રાપ્તિ થવામાં વિઠન નાખવાથી), જોગાન્તરાયથી (એક વખત કામમાં આવે એવાં અન્નાદિના ભેગમાં હરકત ઊભી કરવાથી ), ઉપભોગાન્તરાયથી (ઉપભોગની વસ્તુઓ-વસ્ત્રાદિકની પ્રાપ્તિમાં હરકત ઊભી કરવાથી), વીર્યાન્તરાયથી ( શક્તિની પ્રકટતામાં હરકત ઊભી કરવાથી) અને અન્તરાય કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ આન્તરાયિક કાર્પણ શરીર પ્રયોગને બંધ કરે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(જાનારનિવર જન્મ લીઘો છે ઈ મેતે ! તિ , સન્ન છે) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ શું દેશબંધ રૂપ હોય છે? કે સર્વબંધ રૂપ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર—(નોરમા ! હેપે, જો સવ) હે ગૌતમ નાનાવરણીય કામણ શરીર પ્રગબંધ દેશબંધ રૂ૫ જ હોય છે–સર્વબંધ રૂ૫ હેત નથી. ( ઘઉં જાવ તારા માં સારી ક્વો વિ રિવંધે, નો સવ) એજ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, શેત્ર અને અન્તરાય, એ બધાં કામણ શરીર પ્રગ બંધ પણ દેશબંધ રૂપ જ હોય છે–સર્વબંધ રૂપ હોતા નથી. કારણ કે જ્ઞાનાવરણીય આદિ કર્મો અનાદિ છે. તેથી પ્રથમ સમયમાં જ અનાદિ રૂપ તેમના યોગ્ય પુદ્ગલેનું ગ્રહણ થઈ જાય છે, તેથી અનાદિરૂપ તેમના સર્વબંધનો અભાવ છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-( જાનાવર णिज्जकम्मासरीरप्पओगव'घे ण भंते ! कालओ केवच्चिर' होइ ? ) ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે કે “જોયા ! ” હે ગૌતમ ! (બાબાવળિકનારી જમાવશે સુવિ ) જ્ઞાનાવરણીય કાર્માણ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ શરીર પ્રગબંધ બે પ્રકારને કહ્યું છે. “સંજ્ઞા” જે પ્રકારે નીચે પ્રમાણે છે-( શorg સંપન્નવણા અizય અપનાવuિg) (૧) અનાદિ સપર્યવસિત (અનાદિ સાન્ત) અને (૨) અનાદિ અપર્યાવસિત (અનાદિ અનંત) (gવં કા સેવારણ વિના રહેત, પર્વ નાવ અંતરરૂચ ) પૂર્વોક્ત રીતે જેવી તૈજસ શરીર પ્રગબંધની વક્તવ્યતાનું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધની વક્તવ્યતા પણ સમ. જવી. એ જ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય, આ કર્મણ શરીર પ્રગબંધની પણ વક્તવ્યતા સમજવી. આ વિષયમાં જે વિશેષતા છે તે આગળ પ્રકટ કરવામાં આવશે. હવે સૂત્રકાર કામણ શરીર પ્રયોગબંધના અન્તરની પ્રરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સવામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( णाणावरणिज्ज कम्मा सरीरप्पओगबधंतरेण भते ! कालओ केवच्चिर होइ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે? ન મહાવીર પ્રભને ઉત્તર–“ોમા ! ” હે ગૌતમ! જણાચક્ષુ ના તેવાણી સ્ત્ર સંત દેવ, gવં જાવ તરાઇ ) અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યાવસિત તેજસ શરીર પ્રયોગબંધનું અંતર જેમ કહેવામાં આવ્યું નથી, એ જ પ્રમાણે અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યાવસિત જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધનું પણ અંતર કહ્યું નથી. એ જ પ્રમાણે અનાદિ સપર્યાવસિત અને અનાદિ અપર્યાવસિત દર્શનાવરણીય કામણ શરીર પ્રગબંધનું, વેદનીય કામણ શરીર પ્રયોગબંધનું મોહનીય કાર્મણ શરીર પ્રગબંધનું, આયુષ્ક કામણ શરીર પ્રગબંધનું, નામકામણ શરીર પ્રગ બંધનું, ગોત્રકામણ શરીર પ્રગબંધનું અને અન્તરાય કામણ શરીર પ્રયોગ બંધનું અન્ડર પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી - હવે સૂત્રકાર તૈજસ પ્રગબંધ કરતાં કાર્માણ શરીર પ્રગબંધમાં જે વિશેષતા છે તેનું પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન– ggf અંતે નીવાન ર જ કળિss करमस देसबंधाण , अबधगाण य कयरे कयरेहितो जाव अप्पा बहुग जहा तेय Tw gવું આવઝ રૂચ ) ઈત્યાદિ. હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગના દેશબંધક જેમાં અને આ બંધકેમ કથા છ કયા જી કરતાં અલ્પ છે? કયા જ ક્યા જ કરતાં અધિક છે? કયા જ કયા જીની બરાબર છે? કયા કયા જ કરતા વિશેષાધિક છે મહાવીર પ્રભુને જવાબ–“ચમા ! હે ગૌતમ જેમ તે સ શરીર પ્રગના અબંધકે સૌથી ઓછાં કહ્યાં છે અને દેશબંધકે અબ ધકે કરતાં અનંતગણુ કહ્યાં છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય કામણ શરીર બાગના અબંધક છે સૌથી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઓછાં છે, અને દેશબંધક અબંધકે કરતાં અનંતગણું છે, એમ સમજવું. એજ પ્રમાણે આયુષ્ક કામણ શરીર પ્રગબંધ સિવાયના બાકીના દર્શના વરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અન્તરાય કાર્માણ શરીર પ્રયોગના અબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધ કે અનંતગણું છે એમ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ભાષચરણ પુછા' હે ભદન્ત ! આયુષ્ક કામણ શરીર પ્રગના દેશબંધક અને અબંધમાં કોણ કોના કરતાં અ૯૫ છે? કેણ કેના કરતાં અધિક છે? કોણ કોની બરાબર છે? કેણ કેનાં કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મ” હે ગૌતમ ! “સવાળોવા નવા શાયરણ જાણક્ષ રેવંધા, અજંપા સરકgr” આયુષ્ક કામણ પ્રયાગના भ० ५२ દેશબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધકે કરતાં અબંધ કે સંખ્યાતગણ છે, કારણ કે આયુષ્ક બંધને અદ્ધાકાળ એછે છે તે કારણે તેમાં અલ્પતા દર્શાવવામાં આવી છે. અને આયુષ્કબંધને અબદ્ધાકાળ બહુગણે હોવાથી આયુષ્કના અબંધકે દેશબંધ કરતાં સંખ્યાતગણું બતાવ્યા છે. શંકા-આયુષ્કના અબંધક જીવોને અસંખ્યાતગણાં કહેવા જોઇતા હતા. કારણ કે અસંખ્યાત જીવ આયુષ્કના અબંધક છે. તેથી આયુષ્કના અબંધક અસંખ્યાત છની અપેક્ષાએ આયુષ્યને અબંદ્ધાકાળ અસંખ્યાતગણે થઈ જાય છે. છતાં આયુષ્કના અબંધક જીવને શા કારણે અસંખ્યાતગણ કહ્યાં નથી ? સમાધાન–અહીં આયુષ્કના અબંધક જીને જે સંખ્યાતગણ કહેવામાં આવ્યા છે, તે અનંતકાયિક જીની અપેક્ષાએ કહેવામાં આવેલ છે, કારણ કે અનંતકાયિક જીવ સંખ્યાતાદ્ધાકાળ પર્યન્ત જીવિત રહે છે. તેથી આયુષ્ક કાર્મણ શરીર પ્રગના દેશબંધ કરતાં અસંધકે સંખ્યાતગણ કહ્યાં છે. જે આયુષ્ક કાર્મણ શરીર પ્રગના અબંધક જીવોમાં સિદ્ધાદિકેની પણ ગણતરી કરવામાં આવે, તો પણ તેના અબંધક દેશબંધક છો કરતાં સંખ્યાતગણું જ રહે છે, કારણ કે અનંત સિદ્ધાદિક અબંધકેમાં પણ અનંત કાયિકાયુ બંધની અપેક્ષાએ અનંત ભાગતા જ રહેલી છે. જે અહીં એ પ્રશ્ન ઉઠાવવામાં આવે કે આયુના અબંધક થઈને પણ જીવ તેના બંધક હોય છે, તે પછી તેમનામાં શા માટે સર્વબંધનો સદુભાવ ન હોઈ શકે? તે તેનું સમાધાન એવું છે કે જેટલી આયુકર્મની પ્રકૃતિ તે જીવમાં અસતી–અબદ્ધ-દશાવાળી હોય છે, તે બધી અબદ્ધ–દશાવાળી આયુકર્મની પ્રકૃતિને દારિક આદિ શરીરની જેમ તે બંધ કરતા નથી–તેથી તેમના સર્વબંધને સંભવ હેત નથી. સૂત્ર ૯ છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકાદિ બન્ધોં કે પરસ્પર મેં સમ્બન્ધ કાનિરૂપણ ઔદ્યારિક આદિ બધાના પરસ્પરના સંબંધનું નિરૂપણુ—— નવુ ાં મંતે ! ઓહિયસીઘ્ર સજ્જ ધે ” ઇત્યાદિ 66 સૂત્રા—( નસ ન મંતે !ોહિયરીÆપ્રપે તે ન મરે ! શૈક્વિંય સરલ =િ"q, અષર્ ?) હૈ ભદન્ત ! જે જીવ ઔદારિક શરીરના સબધ કરે છે, તે જીવ શું વૈક્રિય શરીરના અંધક હાય છે, કે અબધક હાય છે ? ( નોયમા !) હે ગૌતમ ! (નોંધણ, અષણ ) ઔદારિક શરીરના સબંધક જીવ વૈક્રિય શરીરના ખધક હોતા નથી, પણુ અખ’ક જ હાય છે. ( બારાસીસ વિધર્વ પણ્ ? ) હે ભદન્ત ? ઔદારિક શરીરના સબંધક જીવ શું આહારક શરીરના ખધક હાય છે, કે અખ *ક હાય છે ? ( નોયમા !) હે ગૌતમ ! (નોથલ, લયષદ્ ઔદારિક શરીરના સબધક જીવ આહારક શરીરના ખધક હાતા નથી, અખ'ધક હાય છે. ( તેચાલીસ િચ્ષણ, ગાંધર્વ્ ?) હે ભદન્ત ! ઔદારિક શરીરને સઅધક જીવ શું તેજસ શરીરના બંધક હાય છે, કે અષધક હોય છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વષર્, નો અષણ ) ઔારિક શરીરનેા સ`ખ ધક જીવ તેજસ શરીરને અધક હાય છે, અમધક હેાતા નથી. (જ્ઞફ ધ િ ફેલ'ષણ, સન ધણ ? ) હૈ ભદન્ત ! ઔદ્યારિક શરીરનેા સબંધક જીવ જો તેજસ શરીરના અધક હોય છે, તે શું તે તૈજસ શરીરના દેશધક હાય છે, કે સબધક હાય છે ? ( પોયમા !) હે ગૌતમ ! (ફ્લપ, તો સજ્જ 'CC) આદારિક શરીરના સ॰બધક જીવ તૈજસ શરીરના સબંધક હાતા નથી, પણુ દેશમ ધક જ હોય છે. ( માચીસ વધ, વધર! !) હૈ ભદન્ત ! ઔદારિક શરીરના સબંધક જીવ શું કાણુ શરીરના બાંધક હાય છે, કે અખધક રાય છે ? (ઽત્ર તેયાસ, નામ ફેરવ`ધક્ મો સચ ધC) હું ગૌતમ ! ઔદારિક શરીરના સબંધક જીવ તેજસ શરીરના બંધક જીવ પ્રમાણે જ કામ ણુ શરારા દેશધક ાય છે, સાધક હાતા નથી. ( जस्स्र णं भते ! ओरालियसरीरस्स देसबधे से णं भरते ! वेडव्वियसरीग्स्स किं 'પર, 'ષડ્ ?) હે ભદન્ત ! ઔદારિક શરીરના દેશબાંધક જીવ શું વૈક્રિય શરિરને અધક હોય છે, કે અખધક ડાય છે ? ( નોચમાં !) હે ગૌતમ! (નો થ ́ષ, 'પણ ) ઔદારિક શરીરને દેશબંધક જીવ વૈક્રિય રારીરના અધક હાતા નથી પણ અત્રક હાય છે. एवं जहेब सव्वबंधे णं भणियं तद्देव ચય મેળવિ માળિયન્ત્ર'.) આ રીતે ઔદારિક શરીરના સર્વાંગધના વિષયમાં જે પ્રમાણે પ્રતિપાદન આગળ કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે ઔદારિક શરીરના દેશબધના વિષયમાં પણ પ્રતિપાદન કરવું જોઇએ. (જ્ઞાન જન્મસ્ટ્સ ) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ આ રીતે “ઔદારિક શરીરને દેશબંધક જીવ, કામણ શરીરને સર્વબંધક હિતે નથી, પણ દેશબંધક હોય છે, ” ત્યાં સુધીનું કથન કરવું જોઇએ. (जस्स ण भंते ! वे उब्विय सरीरस्ससव्वबंधे से ण भंते ! ओरालिय gીરા ફ્રિ વંધા, અવંg ) હે ભદન્ત ! વૈક્રિય શરીરને સર્વબંધ કરનાર જીવ શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? (ચમા !) હે ગૌતમ! (નો ધંધણ, સાંધા) વૈક્રિયશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હોતો નથી પણ અબંધક હોય છે (આણારરરી. रस्स एवं चेत्र, तेयगस्स कम्मगरस य जहेव ओरालिएणं समं भणिय तहेव भाणिચર નાર રેવંધણ, નો સંદરjug) એજ પ્રમાણે આહારક શરીરના વિષયમાં પણ સમજવું. જેવી રીતે દારિક શરીરને સર્વબંધક જીવ તેજસ અને કાશ્મણ શરીરને દેશબંધક હોય છે, એ જ પ્રમાણે વૈક્રિય શરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે એમ સમજવું. એ જીવ તેમને સર્વબંધક હોતું નથી, એમ સમજવું. (ગળું મં! वेउब्वियसरीरस्स देसबधे, से णं भंते ! ओरालियसरीरस्स किवधए, अबंधए ) ભદન્તા જે જીવ વૈકિય શરીરને દેશબંધક હોય છે, તે શું ઔદારિક શરીરનો બંધક હોય છે કે બંધક હોય છે ? (નોમા !) હે ગૌતમ ! (નો રંg, લવંષg-gi કહા હa i મણિચં, તવ રે ઘેન વિ માળિચરવું, નાવ મરા) વક્રિય શરીરને દેશબંધક જીવ દારિક શરીરને બંધક હોતું નથી પણ અબંધક હોય છે. આ પ્રમાણે જેવું કથન વૈકિય શરીરના સર્વબંધના વિષયમાં કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન વૈક્રિય શરીરના દેશબંધના વિષયમાં પણ કામણ શરીર પર્યન્તના વિષયને અનુલક્ષીને કરવું જોઈએ. ( નાણાં મંતે ! મારા સરી પણ કદાવે છે, તે મરે! ગોરિચરરીર વિ રંધા, લકંg?) હે ભદન્ત ! જે જીવ આહારક શરીરને સર્વબંધક છે, તે શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? (વોચમા ! ) હે ગૌતમ! આહારક શરીરને સર્વબંધક જીવ ( નો રંધા, અવંધણ) દારિક શરીરને બંધક હેતો નથી પણ અબંધક જ હોય છે. (ઘર્ષ વેદવાર વિ, તેવાદમા કહેર શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ગોહિાં સમ યિં તવ માળિયવું) એજ પ્રમાણે આહારક શરીરને સર્વાંબધક જીવ વૈક્રિય શરીરના ખધક હોતા નથી પણ અષધક જ હોય છે. જેવી રીતે ઔદારિક શરીરના સ`ખધક જીવને તૈજસ અને કાણુ શરીરના દેશધક કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે આહારક શરીરને સ ખ ધક જીવ પણ તૈજસ અને કાણુ શરીરને દેશખ ધક જ હાય છે—સ બધક હોતા નથી, એમ સમજવું. ( जस्स णं भंते ! आहारगसरीरस्स देसबधे, से णं भंते ! ओरालि यसरीરસ જિ' વષર્, અવધ ?) હે ભદન્ત ! જે જીવ આહારકશરીરના દેશમ ધક હાય છે ? તે શું ઔદારિક શરીરના બંધક હોય છે, કે અખધક હોય છે ? ( एवं जहा आहारगसरीरस्स सव्वबधे णं भणियं तहा देसब घेण वि માનિયન્ત્ર ગાય જમ્મH ) હૈ ગૌતમ ! આહારક શરીરના સ`ખ'ધને વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું કથન દેશમધના વિષયમાં પણુ સમજવુ' એટલે કે આહારક શરીરના દેશખધક જીવ ઔદારિક શરીરના અત્રષક હાય છે—ખ ધક હાતા નથી. એજ પ્રમાણે આહારક શરીરના દેશખંધક જીવ વૈક્રિય શરીરના અધક હાતા નથી. આહારક શરીરના દેશખ ધક જીવ તૈજસ અને કાણુ શરીરના દેશબંધક હાય છે-સ`ખધક હાÔા નથી. ( जस्सणं भंते ! तेयासरीरस्स देसबधे, से णं भंते! ओरालियसरीरस्स f' વધવું, અવ'ધર ? ) હું ભઇન્ત ! જે જીવ તૈજસ શરીરના દેશમ*ધક હાય છે, તે શું ઔઢારિક શરીરના ખંધક હોય છે, કે અષધક હોય છે ? ( ગોચના ! ) હે ગૌતમ ! તેજસ શરીરના દેશબંધક જીવ (પર્વ ધવા ) ઔદારિક શરીરના અંધક પણ હોય છે અને અમધક પણ હોય છે. (નર્ વધતુ 'િ ફેલવધર્સનવષર્ ?) હે ભઇન્ત ! તૈજસ શરીરના દેશખ ધક જીવ જો ઔદારિક શરીરના મધક હાય છે, તે શું તે તેના દેશખધક હાય છે, કે સખંધક હોય છે ? ( નોયમા ! ) હે ગૌતમ ! તે ઔદારિક શરીરને દેશ અધક પણ હાય છે અને સબધક પણ હાય છે.( વેવિચરણ જિ 'ષણ, ગ ગર્ ? ડે ભદન્ત ! તૈજસ શરીરના દેશમધક જીવ શું વૈક્રિય શરીના ખધક હોય છે, કે અખધક હાય છે ? ( નોયમા !) હે ગૌતમ ! (વં ચેક, ત્રં ગાળલીલૢ વિ) તૈજસ શરીરના દેશખ ધક જીવ વૈક્રિયા શરી. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ રને દેશબંધક પણ હોય છે અને સર્વબંધક પણ હોય છે. એ જ પ્રમાણે જિસ શરીરને દેશબંધક જીવ આહારક શરીરને દેશબંધક પણ હોય છે સર્વબંધક પણ હોય છે. (HTણ %િ ગંધા, બાંધ?) હે ભદન્ત ! તૈજસ શરીરનો દેશબંધક જીવ શું કામણ શરીરને બંધક હેય છે કે અધિક હોય છે? (જોના!) હે ગૌતમ! (વંધાનો બાંધણ) તૈજસશરીરને દેશબંધક જીવ કામશરીરને બંધક હોય છે, અબંધક હોતો નથી. (ઘર વઘર વિ વિંધા સાવ g) હે ભદન્ત ! જે તે કામણ શરીરને બંધક હેય તે શું છે તેને દેશબંધક હોય છે, કે સર્વબંધક હોય છે ? (જોયા !) હે ગતમ! (aug નો સરવવંધ) તે તેને દેશબંધક જ હોય છે, સર્વબંધક હોતું નથી. (કરણ મંતે ! Wાસરી છે મરે! ગોઢિચારણ) હે ભદન્ત! કાશ્મણ શરીરને દેશબંધક જીવ શું દારિક શરીરને બંધક હેય છે, કે અબંધક હોય છે ? (તેરસ વત્તવયા મળિયા, તë mगस्स वि भाणियबा, जाव तेयासरीरस्स जाव देसबधए नो सबबधए ) 3 ગૌતમ! તૈજસ શરીરનું જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન કામણ શરીરના વિષયમાં પણ કરવું જોઈએ. “ કામણ શરીરને દેશબંધક જીવ તેજસ શરીરને દેશબંધક જ હોય છે, સર્વબંધક હેતે નથી.” ત્યાં સુધીનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય–આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઔદારિક આદિ શરીરના પરસ્પરના સંબંધની પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “se i મંતે! ઘોડાયિ નીરણ વધે, જે મતે ! વિચારી ર વં, ?” હે ભદન્ત ! જે જીવે દારિક શરીરને સર્વબંધ કર્યો હોય છે, તે જીવ શું વૈકિય શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! દારિક શરીરને સર્વબંધક જીવ “તો રંધા, બધા” વૈકિય શરીરને બંધક હેતે નથી. પણ તે તેને અબંધક હોય છે. કારણ કે એક સમયમાં દારિક અને વૈક્રિય, આ બનને શરીરને બંધ જીવ કરતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(બારાક્ષરી વિધ, ગંધ?) હિ ભદન્ત ! જે જીવ દારિક શરીરનો સર્વબંધક છે, તે શું આહારક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયમા! ” દારિક શરીરને સર્વબંધક જીવ આહારક શરીરને “નો વંધા, અવંધા” બંધક હોતું નથી પણ તે તેને અબંધક હોય છે, તેનું કારણ પણ એ જ છે કે સાથે દારિક અને આહારક આ શરીરને બંધ જીવ કરતું નથી. તૈજસ શરીરને બંધ જીવને સંસાર દશા સુધી કાયમ રહે છે, તે કારણે ઔદ્યારિક શરીરને સર્વબંધક જીવ તેને દેશબંધક થાય છે. તૈજસ શરીરને સબંધ હોતે જ નથી. એજ વાત નીચેના પ્રશ્નોત્તરમાં સૂત્રકારે સ્પષ્ટ કરી છે– શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૪૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ચારણ વિજ વંધા, કૉંઘા ? હે ભદન્ત ! જે જીવ દારિક શરીરને સર્વબંધક છે, તે શું તેજસ શરીરને બધક હોય છે, કે અબંધક હોય છે ? મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે-“ોચના ! રંધા, નો બાઘg” હે ગૌતમ દારિક શરીરને સર્વબંધક જીવ તૈજસ શરીરને બંધક હોય છે, આબંધક હેતું નથી. તે પ્રશ્નના અનુસંધાનમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે જે તે જીવ તેને બંધક હોય છે, તો શું તે તેને “રેવં પણ સરવવંધા? ” દેશબંધક હોય છે, કે સર્વબંધક હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! ( ધા, નો સદવા ) તે તેને સર્વબંધક હોતો નથી પણ દેશબંધક જ હોય છે. એ જ પ્રમાણે ઔદારિક શરીરને સર્વબંધક જીવ કાર્માણશરીરને પણ દેશબંધક જ હોય છે, સવબંધક હોતો નથી, એજ વાત સૂત્રકારે-( માનવીર વિંધપ, ઘug) ઈત્યાદિ પ્રશ્નોત્તરરૂપ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. આ પ્રમાણે દારિકશરીરના સબંધને અનુલક્ષીને બાકીના વૈક્રિયાદિ શરીરના બંધની પ્રરૂપણ કરવામાં આવી છે. હવે સૂત્રકાર ઔદારિક શરીરના દેશબંધની અપેક્ષાએ વૈક્રિય આદિ શરીરના બંધની નીચેના પ્રશ્નોત્તરો દ્વારા પ્રરૂપણ કરે છે– ગૌતમસ્વામીને પ્રશ્ન- ૪ મતે ! ગોર્જિયસી રેલવે જે મને ! વિચારીણ વિ વંધા, અવધા?) હે ભદન્ત ! જે જીવ ઔદારિકશરીરને દેશબંધ છે, તે શું વૈક્રિયશરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર-(ચમા!) ગૌતમ ! (નો પંપ, જયg) ઔદ કિશરીરને દેશબંધક જીવ વૈક્રિયશરીરને બ ધક હેતે નથી પણ અબંધક જ હોય છે. (ફેવ Hદવા મળિય તહેવ સિઘન વિ માળ પર્વ લાલ મરણ ) જેમ ઔદારિક શરીરના સર્વબંધવિષયક આલાપક દ્વારા વૈકિય આદિની બંધતા અને અબંધકતા પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે ઔદારિક શરીરના દેશબંધની સાથે વક્રિય આદિ શરીરની બંધતા અને અબંધકતા સમજવી જેમ કે-દારિકશરીરને દેશબંધક જીવ આહારકશરીરનો બંધક હેતે નથી પણ અબંધક જ હોય છે. એ જ પ્રમાણે એવો જીવ તેજસશરીરનો દેશબંધક જ હોય છે–અબંધક હોતો નથી. એ જ પ્રમાણે દારિક શરીરને દેશબંધક જીવ કાર્મભુશરીરને પણ દેશબંધક જ હોય છેતે તેને અબંધક અને સર્વબંધક હેતે નથી. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ હવે સૂત્રકાર વિદિયશરીરબંધ સાથે અન્ય શરીરબધાના સંબંધનું નિરૂપણ કરવા નિમિત્તે નીચેના પ્રશ્નોત્તરો આપે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-( ર ળ મ ! રેડિશચારણ સાથg, છે મરે! વોરારિચરણ વિંધણ, અષણ?) હે ભદન્ત ! વૈછિયશરીરને સર્વબંધક જીવ શું દાઝિશરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(ચમા ! નો કંપા, વંથg) હે ગૌતમ ! દિયશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હેત નથી, પણ તે તેનો અખંધક જ હોય છે. (હાજીર ક ) એજ પ્રમાણે છે ગૌતમ! વૈક્રિયશરીરને સર્વબંધક જીવ આહાકશરીરનો બંધક હેતે નથી. પણ તે તેને અબંધક જ હોય છે. પરંતુ થHTFણ જ કહેલ તમં મનિચે તદેવ માળિયદર્ઘ કવિ દેaષણ નો સદરપu) ઓદારિક શરીરને સવ બંધક જીવ જેવી રીતે તૈજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે એવું કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ક્રિયશરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કામણુશરીરને દેશબંધક જ હોય છે, તે તેમને અબંધક કે સર્વબંધક હેતે નથી, એમ સમજવું. ગૌતમસ્વામીને પ્રશ્ન-(ારણ જો અંતે ! વેરિસરીeણ વિષે, તે ! મોરાઢિચરીર૪ વિંધ, અપંપણી) હે ભદન્ત ! જે જીવ ક્રિયશરીરનો દેશબંધક હોય છે, તે શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ? મહાવીર પ્રભુનો ઉત્તર-( જોયા!) હે ગૌતમ ! (નો રંધ, - થર) વૈક્રિયશરીરને દેશબંધક જીવ ઔદારિક શરીરને બંધક હોતું નથી. પણ તે તેને અબપક જ હોય છે. ( મણિચં રદેવ શિયન રિ માનવું જાવ જa) વૈક્રિયશરીરના સર્વબંધ વિષયક અભિલાપમાં અન્ય શરીરની બંધકતા અને અબંધકતા જે રીતે પ્રકટ કરવામાં આવી છે, એ જ પ્રમાણે વૈક્રિય દેશબંધની સાથે પણ અન્ય શરીરની બંધકતા અને અખંધકતા સમજવી. જેમકે વિક્રિયશરીરને દેશબંધક જીવ આહાર શરીરને બંધક હોતું નથી–પણ અબંધકજ હોય છે. વૈક્રિયશરીરને દેશબંધક જીવ કામણ અને તૈજસશરીરનો દેશબંધકજ હોય છેસર્વબંધક હોતો નથી. - હવે સૂત્રકાર આહારક શરીરબંધની સાથે અન્ય શરીરની બંધતા, અબંધકતા પ્રકટ કરવા માટે નીચેના પ્રશ્નોત્તર આપે છે– ગૌતમસ્વામીને પ્રશ્ન-(૪a મહે! બાપાસરી વારે તે of અરે! ગોઢિયારી જિં રંધા, વંધ?) હે ભદન્ત ! જે જીવ આહારકશરીરને સર્વબંધક હોય છે તે જીવ શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(વા) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ! (નો વંધણ, ગાંધc ) આહારકશરીરને સર્વબંધક જીવ ઔદારિક શરીરને બંધક હેતે પથી, પણ તે તેને અળધક જ હોય છે. ( પર્વ દિવઘણ વિ) એજ પ્રમાણે આહારકશરીરને સર્વબંધનંજીવ વક્રિયશરીરને પણ બંધક હોતો નથી, પણ અબંધક જ હોય છે. (તેવામા ગધેર શોરવિણં ણમં મળિય, તહેવ માળિચળં) જેવી રીતે દારિક શરીરને સર્વ બંધક જીવ તૈજસ અને કામણ શરીરને દેશબંધક હોય છે, એ જ પ્રમાણે આહારકશરીરને સર્વબંધક જીવ પણ તેજસ અને કાર્મણ શરીરને દેશ. બંધક જ હોય છે-સર્વબંધક હેતે નથી. હવે સૂત્રકાર આહારક શરીરના દેશબંધની સાથે અન્ય શરીરના બંધની પ્રરૂપણ કરે છે-ગૌતમસ્વામીને પ્રશ્ન-(ગg of મને ! માણારાસરી રે , છે ને અંતે! ગોચિતરી રણ ધ, શાં પણ ?) હે ભદન્ત ! જે જીવ આહારક શરીરને દેશબંધક હોય છે તે જીવ શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર– ઘર્ષ કાણાવાણીયણ સંય મળશે તદ વિ માળિચર જ્ઞાવ જાહeહે ગૌતમ ! જે પ્રમાણે આહા. રકશરીરના સર્વબંધ વિષયક આલાપકે દ્વારા બંધકતા અને અખંધતાનું પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે આ આહારકશરીર સંબંધી દેશબંધ વિષયક આલાપ દ્વારા બાકીનાં શરીરની બંધકતા અને અબંધકતાનું પ્રતિપાદન કામણ શરીરના દેશબંધ સુધી કરવું જોઈએ. જેમ કે–આહારક શરીરને દેશબંધક જીવ દારિક શરીરને બંધક હિત નથી, પણ તેને અબધા જ હોય છે. એ જ પ્રમાણે તે વૈક્રિયશરીરને પણ બંધક હેતે નથી પણ અબંધક જ રહે છે. પરંતુ આહારક શરીરને દેશબંધક જીવ તેજસ અને કામણ શરીરને સર્વબંધક હોતું નથી, પણ ફકત દેશબંધક જ હોય છે. આ રીતે તે કાર્ય અને રૌજસશરીરોના અબંધક હોતા નથી. હવે સૂત્રકાર તૈજસ શરીરના દેશબંધની સાથે અન્ય શરીરની બંધકતા કે અબંધકતાનું નીચેના પ્રશ્નોત્તરો દ્વારા પ્રતિપાદન કરે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન-(se " મતે ! તેયારી જ છે, તે જં મરેગોરારિહરી જિં ગંધ, રંધણ) હે ભદન્ત ! જે જીવ તેજસ શરીરને દેશબંધક હોય છે, તે શું દારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“રોચમા !” હે ગૌતમ! “જિંદg , - va aતૈજસ શરીરને દેશબંધક જીવ ઔદારિક શરીરને બંધક પણ હોય છે અને અબંધક પણ હેય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે વિગ્રહગતિમાં રહેલો છવ તેજસ શરીરથી યુક્ત તે રહે છે, પણ તે જીવ તે સમયે - શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫ર Page #165 -------------------------------------------------------------------------- ________________ રિક શરીરને ખધક હૈ.તે નથી-બબંધક હોય છે અને જે આવગ્રહુ ગતિમાં રહેલા જીવ છે, તે તેના અધક હાય છે . આ રીતે તેજમ શરીરને દેશમ ધક જીવ અમુક પરિસ્થિતિમાં ઔદારિક શરીરના બાંધક હાય છે અને અમુક પરિસ્થિતિમાં અબંધક પણ હાય છે. ** ગોતમ સ્વામીના પ્રશ્ન — હ્રદ્ધ, જિ મયણા, સવ ધQ ? ” ૩ ભદન્ત ! જો તેજસ શરીરને દેશખધક છત્ર ઔદ્યારિક શરીરના બંધક થતા હાય, તા શું તે તેના દેશબંધક થાય છે, કે સંબંધક થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- શૌચમા ! ” હે ગૌતમ ! (ફ્રેન્ચ ધક્ થા, સમ્' વા ) તેજસ શરીરને દેશથક જીવ ઔાકિ શરીરના દેશમધક પણ હાય છે અને સર્વ અંધક પણ હાય છે. ઉત્પત્તિપન્ને-ત્યાં પ્રાપ્તિને પ્રથમ સમયે તે સ`બંધક હોય છે અને દ્વિતીયાદિ સનામાં તે દેશબંધક હાય છે. ઐતમ સ્વામીના પ્રશ્ન - ( વેદિલચસીસ્સન્ન વધ, અત્ર ૪૫ ? ) હે ભદ્દન્ત ! તેજસ શરીરના દેશબંધક જીવ શું વૈક્રિય શરીરને બંધક હૈય છે, કે અબંધક હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( વં ચેવ, આંબાાવસરીન્ન fq ) હું ગૌતમ ! તેજસ શરીરના દેશબંધક જીવ ઔદારિક શરીરના ખધકની જેમ વૈક્રિય શરીરને પણ દેશબંધક, સખધક અને અંધક હાય છે. એજ પ્રમાણે તેજસ શરીરને દેશબંધક જીવ આહારક શરીરના પશુ દેશખંધક, સખધક અને અખધક હાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન— જન્માવીસ řિ પપ, UC ? ' હે ભદન્ત ! જે જીવતેજસ શરીરને દેશમ"ધક હોય છે, તે શું કામણુ શરીરને ખધક હાય છે, કે અબધક હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ વોચમા ! ” હું ગોતમ ! તજસ શરીરના દેશખ ધક જીવ “ દૂષણ નો પણ ” કામ ણુશરીરને અધક હોય છે, અખધક હોતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-૬ ષ, જિ ફુલકર, સવ્વ ધÇ " હું ભઇન્ત ! એ તૈજસશરીરના દેશખધક જીવ કાણુશરીરના અંધક હોય છે, તે શું તે કામણુ શરીરના દેશમધક હાય છે, કે સ`ખ'ધક હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- નોચમાં ! હૈલ પર્નો સવધ ” હું ગૌતમ ! તે કાણુ શરીરને દેશમધ જ હાય છે—સખધક હાતા નથી. હવે સૂત્રકાર કામણુ શરીરબંધની સાથે અન્ય શરીરાના ખાની નીચે પ્રમાણે પ્રરૂપણા કરે છે— આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે( નન્ન મંતે ! મારી રસ છે, તે અંતે ! ઓરાનિય શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ afiq રંધા, બાંધણ?) હે ભદન્ત ! જે જીવ કાર્પણ શરીરને દેશબંધક હોય છે, તે શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નહીં તેયારણ વાવવા મળિયા, તા - गस्स वि भाणियव्वा, जाव तेयासरीरस्स जाव देसबधए, नो सव्वबंधए ". ગૌતમ! જે પ્રમાણે તૈજસ શરીરની વક્તવ્યતા “ઔદારિક શરીરને તે દેશ બંધક પણ હોય છે, સર્વબંધક પણ હોય છે, અને અબંધક પણ હોય છે.” આ આલાપકમથી કહેવામાં આવી છે, એ જ પ્રમાણે કાર્માણશરીરને બંધક જીવ પણ ઔદારિક શરીરને દેશબંધક પણ હોય છે, સર્વબંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે, એવું કથન સમજવું. એજ પ્રમાણે કામણ શરીરને દેશબંધક જીવ વૈક્રિય શરીરને અને આહારક શરીરનો દેશબંધક, સર્વબંધક અને અમંધર હોય છે. પરંતુ કામણ શરીરને દેશબંધક જીવ તેજસ શરીરને બંધક હોય છે-અબંધક હોતું નથી. વળી બંધક હોવા છતાં તે તેને દેશબંધક જ હેય છે પણ સર્વબંધક હેતે નથી. તે સૂ. ૧૦ || ઔરદારિક આદિ શરીરોં કે દેશબન્ધક, સર્વબન્ધક ઔર અબધૂક કે અલ્પબદુત્વ કા કથન દારિક આદિ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકના અલ્પબહત્વની વક્તવ્યતા– gué i મંતે ! શ્વગીવા થોરારિદ, વેરરિવા, બાપા” ઈત્યાદિ. સૂત્રાર્થ–(હિં જ તે ! પદવીરા ગોરાઝિય, વેટિવર મહાન तेया कम्मा सरीरमाण देखबंधगाण, सव्वबंधगाण', अबंधगाण य, कयरे कयरेહિંતો વાવ વિરેસાણિયા વા?) હે ભદન્ત ! આ ઔદારિક, વૈકિય, આહારક, સંજસ અને કામણ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકે માંથી કયા જી ક્યા કરતાં અપ છે? અધિક છે ? બરાબર છે? વિશેષાધિક છે? ( જોગમા !) હે ગૌતમ! (સવથોણા નવા સાસરીરાણ સવ ધrn ૧,) (૧) સૌથી ઓછાં આહારક શરીરના સર્વબંધક જ છે, (तस्सचेव देसबधगा संखेज्जगुणा २, वेउव्वियसरीरस्स सव्वबंधगा असंखेज्जा गुणा ३, तस्सचेव देसबंधगा असंखेज्जगुणा ४, तेयाकम्मगाणं अबधगा अणतगुणा સુજ્ઞ રિ તુ ૧) તેના દેશબંધક છે તેના કરતાં સંખ્યાતગણું છે, તેના કરતાં વયિ શરીરના સર્વબંધક છ અસંખ્યાતગણું છે. વૈકિય શરીરના શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ સબંધક છ કરતાં તેના દેશબંધક છ અસંખ્યાતગણું છે, તેજસ અને કામણ શરીરના અબંધક જી વૈકિયના દેશબંધ કરતાં અનંતગણું છે, પરસ્ત તૈજસ અને કાશ્મણ શરીરના અબંધની સંખ્યા સરખી છે. (લોરારાવણ સરવાળા અનંતનુ ફ) ઔદારિક શરીરના અબંધક જીવે તેમના કરતાં (તેજસ અને કામણ શરીરના અબંધકો કરતાં) અનંતગણુ છે. । तसचेव अवधगा विसेसाहिया ७, तस्सवेव देसबंधगा असंखेज्जगुणा ८, तेया कमगाणं देसबंधगा, विसेवाहिया ९, वेउब्वियसरीरस्स अबंधगा विसेसाहिया १० આEnી ગવંધn વિવાણિયા ૨૨) ઔદારિક શરીરના અબંધક જી તેમના કરતાં વિશેષાધિક છે, તથા ઔદારિક શરીરના દેશબંધક છે અને ધ્યાતગણી છે. તેજસ અને કાર્મણશરીરના દેશમંધક જી વિશેષાધિક છે. વસ્થિશરીરના અબંધક જી વિશેષાધિક છે અને આહારકશરીરના અબંધક વિશેષાધિક છે તેણે મને ! સેવં મતે !) હે ભદન્ત ! આ વિષયને આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે કહેલી વાત સર્વથા સત્ય જ છે. ટીકાઈ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઔદારિક આદિ શરીરના દેશબંધક આદિકની અલ્પ બહુતાની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે– આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(pdf એરે! પદવીવાનું રાઢિય, વૈદિવા, માણા, તેયા कम्मा सरीग्गाणं देसबंधगाणं, सबबधगाणं, अबधगाण य, कयरे कयरेहितो જાર વિરેલાફિયા) હે ભદન્ત ! આ બધાં ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કામણ શરીરના દેશબંધક, સર્વબંધકો અને અબંધકોમાંથી કયા જ ક્યા જ કરતાં ઓછાં છે? કયા છે જ્યા જ કરતાં વધારે છે? કયા ક્યા જીની બરાબર છે? અને ક્યા જી કયા જ કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોરમા!” હે ગૌતમ ! (asafથવા કીધા કાણાવીણ વણવપw) આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ તેનું કારણ એ છે કે આહારક શરીરના સબંધક એવાં જીવે જ થઈ શકે છે કે જેઓ ચૌદપૂર્વ ધારી હૈય છે અને તથાવિધ (તે પ્રકારના ) આહારક શરીરનું નિર્માણ કરવાના પ્રયેજનવાળા હોય છે. આ કથનથી એવું સમજવું જોઇએ કે આહારક શરીરનું નિર્માણ જે કેાઈ કરી શકતું હોય તે તે ચૌદ પૂર્વધારી જ કરી શકે છે પણ તે ચૌદ પૂર્વધારી ત્યારે જ તેનું નિર્માણ કરે છે કે જ્યારે તેનું નિર્માણુ કરવાની તેને આવશ્યકતા પડે છે. આ શરીર વિશિષ્ટ લબ્ધિજન્ય હાય છે. તથા તે લબ્ધિના પ્રયોગ ચૌદ પૂર્વ ધારી ત્યારે જ કરે છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિષયમાં સ ંદેહ ઉદ્દભવે છે, અને તે પે તે જ તે સ ંદેહનું નિવારણ કરી શકતા નથી તથા સમીપમાં કેાઈ સજ્ઞ પશુ હતા નથી. આવી પરિસ્થિતિમાં ઔદરિક શરીરની મદદથી ક્ષેત્રાન્તરમાં રહેલા સ જ્ઞની પાસે જવાનું અશક્ય માનીને તે શિષ્ટ લબ્ધિના તે સમયે તે પ્રયાત્ર કરે છે, અને એક હસ્તપ્રમાણુ નાનકડું શરીર બનાવે છે, તે ઉત્તમા‡ ( મસ્તક ) થી પ્રકર થાય છે, તે પુદ્ગલજન્ય હાય છે, સુ ંદર હૈાય છે, પ્રશસ્ત ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલું હોવાથી નિવદ્ય હાય છે, તથા અત્યન્ત સૂક્ષ્મ ડાવાને લીધે અવ્યાઘ્રાતિ હાય છે. એવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં રહેલા સર્વજ્ઞ ભગવાનની પાસે પહેાંચી જાય છે, અને તેમની પાસે પેતાના સદેહાદ્વિનું નિવારણ કરીને પેાતાને સ્થાને પાછાં ફરી જાય છે. આ પ્રમાણેના કામાં માત્ર એક અન્તમુહૂર્ત ને! સમય જ લાગે છે. આહારક શરીરના સ`બંધના કાળ એક સમય પ્રમાણ જ છે. (તસવેલ ફેસર ધજા સંવેદ્મકુળ) આહારક શરીરના સવધા કરતાં આહારક શરીરના દેશબંધકે! સખ્યાતગણુાં છે, કારણ કે દેશબંધના કાળ વધારે છે. ( વેત્રિયસરીન્ન સ~ધા અસંવેગ્નમુળા) આહારક શરીરના દેશબંધક જીવા કરતાં વૈક્રિય શરીરના સબંધક જીવા અસ`ખ્યાતગણાં છે. તથા (તક્ષચેત્ર ફેટ્સ ધ સંઘે નુળા ) વૈક્રિય શરીરના દેશખકો તેના ( વૈક્રિય શરીરના ) સવ બધા કરતાં અસખ્યાતગણાં છે, કારણ કે સબધના અદ્ધા કાળ કરતાં દેશખ ધના અદ્ધાકાળ અસખ્યાતગણી હોય છે. અથવા જે પ્રતિપદ્યમાનક છે—વત માનમાં તે શરીરને ગ્રહણ કરી રહ્યા હાય છે—તે સબધક છે, અને જેમણે તેને પહેલાં ધારણ કરી લીધું છે તેઓ દેશખ ધક છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રતિપદ્યમાનક જ કરતાં પૂર્વ પ્રતિપન્નક જ વધારે છે, તેથી વૈકિય શરીરના સર્વબંધક કરતાં તેના દેશબંધક છે અસંખ્યાતગણુ છે, એવું કહેવામાં આવ્યું છે. ( તેવામાં મધ મળતા દુહૂ વિ તુષા) વૈક્રિય શરીરના દેશબંધક કરતાં તજસ અને કામણ શરીરના અબંધક જીવો અનંતગણું છે. તેમના અબંધક તે સિદ્ધ જ છે. તે સિદ્ધ છે વૈક્રિય દેશબંધક જ કરતાં અનંતગણું છે. તેનું કારણ એ છે કે વનસ્પતિ છ સિવાયના સમસ્ત જીવે કરતાં સિદ્ધ જીવો અનંતગણાં કહ્યું છે. તજસ અને કાર્પણું, આ બન્નેના બંધકે એકબીજાની બરાબર છે. “ ગોરઢિચરસ સંદર્વગંધા અનંતના” દારિક શરીરના સર્વબંધક છે અનંતગણુ છે, એવું જે કહેવામાં આવ્યું છે તે વનસ્પતિ આદિ જીવોની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. (તરવ સર્વધ વિયા ) દારિક શરીરના સબંધક કરતાં અબંધક વિશેવાધિક છે. તેમાં સિદ્ધ આદિ જીવ તથા વિગ્રહગતિના જ આવી જાય છે. તેમાં સિદ્ધ આદિ જી અત્યન્ત અપ હોવાથી અહીં તેમની વાત કરવામાં આવી નથી. તથા નીચે બતાવ્યા અનુસાર વિગ્રહગતિવાળાં સર્વબંધક કરતાં વધારે છે-આ રીતે સર્વબંધકે કરતાં ઔદારિક શરીરના અબંધક જીવને વિશેષાધિક કહ્યા છે. ( તવ રેલવેંધા કલેક7T) દારિક શરીરના દેશબંધક જી અબંધકો કરતાં અસંખ્યાતગણું છે, કારણ કે વિગ્રહાદ્ધાકાળ કરતાં દેશબંધને અદ્ધાકાળ અસંખ્યાતગણે છે. “સેવા સેવાધા વિચિ ” તૈજસ અને કાર્પણ એ બે શરીરના દેશબંધક છે તેમના કરતાં વિશેષાધિક છે, કારણ કે સમસ્ત સંસારી જીવ તેજસ અને કામણશરીરના દેશબંધક હોય છે. તેમાંથી જે વિગ્રહગતિના જીવે છે, તેઓ તથા જે ઔદારિકના સર્વબંધક જીવે છે, તેઓ અને વૈક્રિયાદિના બંધક ઔદારિક દેશબંધકે કરતાં અધિક છે. આ રીતે તૈજસ અને કામણના દેશબંધક જી વિશેષાધિક કહ્યા છે. (દિવાસીરરસ અજંપા વિસાહિત) વૈક્રિય શરીરના અબંધક જ તેમના કરતાં વિશેષાધિક છે. કારણ કે વૈકિયના બંધક સામાન્ય રીતે દે અને નારકે જ હોય છે. બાકીના જીવે વૈકિયના અબંધક હોય છે. એવાં જીવમાં દેવે અને નારકે સિવાયના જીવો અને સિદ્ધ જીવોને ગણવામાં આવે છે. તેમાંથી સિદ્ધ ને તેજસ આદિન દેશબંધકે કરતાં અધિક માનવામાં આવ્યાં છે–તેથી વૈક્રિય શરીરના અબંધકેમાં તેઓ વિશેષાધિક થઈ જાય છે. (માણારરરીસ રંધા વિવાદિયા ) આહારક શરીરના અબંધકે તેમના કરતાં વિશેષાધિક –કારણ કે આ આહારક શરીરને સ૬ - ભાવ કેવળ મનુષ્યમાં જ હોય છે, તથા વૈકિય શરીરને સદુભાવ મનુષ્ય કરતાં ભિન્ન જીવોમાં પણ હોય છે. આ કારણે વિક્રિય બંધકે કરતાં આહારક શરીરના બંધક અલ્પ હોવાથી, વિક્રિયના અબંધક કરતાં આહારકના બંધક વિશેષાધિક કહ્યાં છે. હવે આ ઉદ્દેશકને ઉપસંહાર કરતા ગૌતમસ્વામી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના વચનાને પ્રમાણભૂત ગણીને કહે કે સેવં મતે ! ક્ષેત્ર અંતે ! હે ભદ્દન્ત ! આપે જે કહ્યુ' તે સથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું" તે યથાર્થ જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને 'દણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા. ॥ સૂ. ૧૧ ॥ જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના આઠમાં શતકના નવમે ઉદ્દેશક સમાસ ૫૮–૯॥ દશમેં ઉદ્દેશે કા સંક્ષિક્ષ વિવરણ ~~શતક ૮ ઉદ્દેશક ૧૦— આઠમાં શતકના ૧૦ માં ઉદ્દેશકના વિષયનું સ`ક્ષિપ્ત વિવરણુ શીલ જ કલ્યાણરૂપ છે, ઇત્યાદિ અન્યતીથિંકાની માન્યતા, ચાર વિકલ્પે દ્વારા સ્થસિદ્ધાન્તની માન્યતાનું પ્રકશન, તથા તે દ્વારા દેશારાષક, દેશિવરાધક, સરાધક અને સર્વવરાધકનું પ્રતિપાદન. જ્ઞાનારાધના, દર્શનારાધના આદિ આરાધનાના પ્રકારનું કથન. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના ઉત્કૃષ્ટ દેનારાધના સાથેના અને ઉત્કૃષ્ટ દેનારાધનાના ઉત્કૃષ્ટ ચારિત્રારાધના સાથેના સંબંધનું કથન. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધક જીવ કેટલા ભત્ર કરીને મેક્ષ કરશે ? એજ પ્રમાણે ઉત્કૃષ્ટ દનારાધક જીવ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધક છત્રકારે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ જ્ઞાનારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? મધ્યમ દેનારાધક જીવ અને મધ્યમ ચારિત્રારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? જઘન્ય જ્ઞાનારાધક જીવ, જઘન્ય દર્શનારાધક જીવ અને જઘન્ય ચારિત્રારાધક જીવ કયારે મેક્ષ પ્રાપ્ત કરશે ? આ પ્રશ્નો અને તેના ઉત્તરાનું કથન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. પુદ્ગલ પરિણામના પ્રકારા-વહુ પરિણામ, ગધપરિણામ, રસપરિણામ, પશુ પરિણામ અને સંસ્થાનપરિણામ-નું તથા તેમના ભેદેનું કથન. પુદ્ગલાસ્તિકાયના એક પ્રદેશ, પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશ અને અનંત પર્યંન્તના પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે ? કે દ્રવ્યના દેશરૂપ છે ? ઇત્યાદિ આઠે પ્રશ્ન અને તેના ઉત્તરાનું પ્રતિપાદન. લેાકાકાશના અને એક જીવના કેટલા પ્રદેશ છે? આ પ્રશ્ન અને તેના ઉત્તરનું કથન. નારકેાથી લઇને વૈમાનિક દેવા પન્તના જીવાની ક પ્રકૃતિયાનું કથન. જ્ઞાનાવરણીય કર્મીના અવિભાગી પરિચ્છેદ્ય અન’ત છે, એવું કથન. નયિક જીવના પ્રત્યેક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા અવિભાગી પરિચ્છેદોથી આવેષ્ટિત પરિવેષ્ટિત છે એવા પ્રશ્ન અને તેને ઉત્તર, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક જીવને પ્રત્યેક જીવ પ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિ દેથી આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો છે? એ પ્રશ્ન અને તેને ઉત્તર જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના પરસ્પરના સંબંધનું કથન. જ્ઞાનાવરણયના વેદનીય સાથેના સંબંધનું કથન, જ્ઞાનાવરણીય અને મેહનીયના પરસ્પરના સંબંધનું કથન, જ્ઞાનાવરણીય અને આયુકમને પરસ્પરના સંબંધનું કથન એજ પ્રમાણે દર્શનાવરણીય આદિની સાથેના વેદનીયાદિકના સંબંધનું કથન. જીવ પુદ્ગલી છે કે પુલ છે? નરયિક પુતલી છે કે પુદ્ગલ છે? એવા પ્રશ્નો અને તેમના ઉત્તરોનું કથન. સિદ્ધપુલી નથી પણ પુલ છે, એવું કથન. શીલશ્રુતાદિ કા નિરૂપણઆરા શીલથુતાદિ વક્તવ્યતા– રાજિદે ન જાવ gવં વાણી” ઈત્યાદિ– સૂત્રાર્થ–સાનિ નચરે જાવ વચાતી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, યાવતુ ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું–(અન્નવરિયા મતે ! ઘવારવવંતિ જ્ઞાવ નં પતિ-વં રજુ નીરું ચંશ, સુર્થ સેન્ચર, સુયં સેવં જીરું શેયંરૂ,) હે ભદન્ત ! અન્ય તીર્થિક (અન્ય મતવાદીઓ) એવું કહે છે, “યાવત્ ” એવી પ્રરૂપણ કરે છે કે (૧) શીલ જ શ્રેયસ્કર છે. (૨) શ્રત જ શ્રેયસ્કર છે, (૩) શીલ નિરપેક્ષ શ્રત શ્રેયસ્કર છે અને શ્રુત નિરપેક્ષ શીલ શ્રેયસ્કર છે, (સે મે મતે ! gવં) તે હે ભદન્ત ! એમની એ માન્યતા શું ખરી છે ? (શોચમા !) હે ગૌતમ! (કન્ન તે અન્ન સ્થિત વરિયંતિ, જાવ તે ઘવમrËમિઝા તે ઘરમાણું) તે અન્યતીથિ કે એવું જે કહે છે, તે તેમનું સમસ્ત કથન મિથ્યા-ખોટું છે. ( પુખ જોય! ઘવાઘાનિ, વાવ, કમિ, પરં રારિ પુલ નાથા પત્તા) હે ગૌતમ! હું તે એવું કહું છું, “યાવત્ ” એવી પ્રરૂપણ કરું છું કે ચાર પુરુષે એવાં હોય છે, ( તંg) કે જેમના નીચે પ્રમાણે પ્રકાર પડે છે–( સીજાને णाम, एगे णो सुयसंपन्ने१, सुयसंपन्ने णामं एगे नो सीलसंपन्ने२, एगे सोलसंपन्ने શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ વિ સુચનને જ જે નો રઢતાને, નો સુપરંપને૪,) (૧) શીલયુક્ત હોય છે પણ જ્ઞાનયુક્ત હેતે નથી, જ્ઞાનયુક્ત હોય છે પણ શીલયુક્ત હેતે નથી, (૩) શીલયુક્ત પણ હોય છે અને જ્ઞાનયુક્ત પણ હોય છે, (૪) શીલયુક્ત પણ હોતું નથી અને જ્ઞાનયુક્ત પણ હોતો નથી. (તય સે પઢને जाए, से णं पुरिसे सीलवं असुयवं, उवरए, अविनायधम्मे, एस णं गोयमा ! મા પુતિને કારણે ઉત્તે) તે ચાર પ્રકારના પુરુષમાંથી જે પહેલા પ્રકારને પુરુષ છે તે શીલવાળે તે હોય છે પણ શ્રતવાળે હેતે નથી. એ તે પુરુષ પાપારિકથી નિવૃત્ત રહેવા છતાં પણ ધર્મને જાણતા નથી. હે ગૌતમ ! એવા પુરુષને મેં દેશ (અંશતઃ) આરાધક કહ્યો છે. (તસ્થ માં છે તે તો કુરિजाए, से णं पुरिसे अखीलवं सुयवं, अणुवरए विनायधम्मे-रस गं गोयमा ! Hણ પુરિને રેતવિયાણ ) બીજા પ્રકારને જે પુરુષ છે તે શી લવાળે હોતું નથી પણ શ્રતવાળા હોય છે. એ તે પુરુષ પાપાદિકથી અનિવૃત્ત હોય છે, પણ ધર્મને જ્ઞાતા હોય છે. હે ગૌતમ! એવા પુરુષને મેં દેશવિરાધક કહો છે. (તરથi ને છે તો પુરિઝાપ, સે gણે લીસ્ટ સુચવું, સવાર વિજાપ-gણ જોયમા! મણ પુરિસે સવારr voળ) ત્રીજા પ્રકારને જે પુરુષ છે, તે શીલવાન પણ હોય છે અને શ્રતવાન પણ હોય છે. એ તે પુરુષ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત હોય છે અને ધર્મને જ્ઞાતા હોય છે. ગૌતમ ! એવા પુરુષને મેં સર્વારાધક કહ્યો છે. (તત્વ જાથે पुरिस जाए-से णं पुरिसे असीलव असुयव-अणुवरए, अविण्णायधम्मे-एसणं જોચમા! મણ પુષેિ રવિ પv ) ચેથા પ્રકારને જે પુરુષ છે તે શીલ વિનાને અને શ્રત વિનાને છે. એ તે પુરુષ પાપાદિકેથી નિવૃત્ત પણ હોતું નથી અને ધર્મને જ્ઞાતા પણ હેતે નથી. હે ગૌતમ ! એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે. ટીકાઈ–નવમાં ઉદ્દેશકમાં બંધાદિક પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બન્ધાદિકને વિચાર કૃત શીલ સંપન્ન મનુષ્ય જ કરે છે. તેથી એજ શ્રતાદિ સંપન્ન મનુષ્યાદિકેને વિચાર કસ્વાને માટે સૂત્રકારે આ દસમાં ઉદે. શકનો પ્રારંભ કર્યો છે. “સાનિ નરે દુરં વાર” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. યાવત્ ગૌતમે આ પ્રમાણે પૂછ્યું-( અહીં “યાવત્ ” પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે–મહાવીર પ્રભુનાં દર્શન કરવા માટે તથા ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી. તેમને વંદણા નમસ્કારાદિ કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યારબાદ ધર્મતત્વને સમજવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીએ ઘણુ વિનયપૂર્વક બંને હાથ જોડીને નમસ્કાર કરીને મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ– “સાથિયા ને અંતે ! વમાજવંતિ ” હે ભદન્ત ! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાખે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણું કરે છે (ા રdજુ સીરું રેવંશ, તુ નેચં૨, સુર્થ સેન્ચે સીરું ચંરૂ) (૧) શીલ જ શ્રેયસ્કર છે–લેકસિદ્ધ ન્યાયાનુસાર એ વાત નિશ્ચિત છે કે પ્રાણાતિપાતાદિ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ વિરમણરૂપ અને દયાન, અધ્યયનરૂપ જે શીલ છે, એ જ અત્યન્ત પ્રશસ્યસ્લાધ્ય છે. કારણ કે એ જ પુરુષાર્થનું સાધક છે. અથવા “શે” નો અર્થ પુરુષાર્થ વિશેષના અભિલા પી દ્વારા સમાશ્રયણીય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલાક અન્યતીથિકે એવું માને છે કે ક્રિયામાત્રથી જ અભીષ્ટ અર્થની સિદ્ધિ થાય છે. અને સાથે એવું પણ કહે છે કે જ્ઞાનનું કઈ પ્રજન નથી જ્ઞાન દ્વારા અભીષ્ટ અર્થની સિદ્ધિ થતી નથી. કારણ કે જ્ઞાન નિચેષ્ટ રૂપ હોય છે. કહ્યું પણ છે કે-( શિવ શ૪રા ફુવાં, જ્ઞાનં ૭૬ મતન્ ! ચતઃ સ્ત્રી મા મોજજ્ઞો 7 જ્ઞાનાર્ સુuિતો ) “ક્રિયા જ માણસોને ફળદાયક થાય છે, જ્ઞાન ફલદાયક થતું નથી. કારણ કે સ્ત્રી, ભક્ષ્ય અને ભેજનના જ્ઞાનવાળાને તેનું જ્ઞાન માત્ર જ સુખી કરતું નથી. ” તથા-- (जहा खरो चंदण भारवाही भारस्स भागी, न हु चंदणस्स । ___ एवं खु नाणी चरणेण हीणो नाणस्स भागी न हु सोगईए) જેમ ચન્દનને ભારવાહી ગધેડે ચદનના ભારને જ ભાગી થાય છે, ચન્દનને ભાગી થતું નથી, એ જ પ્રમાણે ચારિત્ર-ક્રિયાથી રહિત જ્ઞાની જ્ઞાનનો જ ભાગી થાય છે, સુગતિને ભાગી થતું નથી. આ પ્રકારની માન્યતાને આધારે તેઓ એવી પ્રરૂપણ કરે છે કે શીલ જ શ્રેયસ્કર છે. તથા બીજા અન્યતીથિકે એવું કહે છે કે જ્ઞાન માત્રથી જ ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થાય છે. ક્રિયાથી થતી નથી–પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ ચારિત્ર વડે અભીષ્ટ અર્થની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જ્ઞાનરહિત જીવ કિયાશાળી હોય તે પણ તેને ફલસિદ્ધિની પ્રાપ્તિ થતી જોવામાં આવતી નથી કહ્યું પણ છે કે – विज्ञाप्तः फलदा पुसां इत्यादि ।। વિજ્ઞપ્તિ (વિશિષ્ટ જ્ઞાન–મમ્યજ્ઞાન ) જ પુરુષોને ફલદાયી નીવડે છે. જ્ઞાનશૂન્ય ( જ્ઞાનરહિત) ક્રિયા ફલપ્રદ નીવડતી નથી. જે વ્યક્તિ મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરે છે તેને તે ફલમાં વિસંવાદ જ જોવામાં આવે છે, તેથી એવું જ્ઞાન (મિથ્યાજ્ઞાન) ફલપ્રદ નીવડતું નથી. તથા-( પઢમં નાળ તો ચા પર્વ નિp સદવર્તન, અન્ના જ શી ? વા નાહી પાવચં) આ બધાં કથનને લક્ષ્યમાં રાખીને કૃત (શ્રુતજ્ઞાન) ને અન્યતીથિકેએ અત્યન્ત પ્રશસ્ય માન્યું છે. અથવા પુરુષાર્થના હેતુ (કારણ) રૂપ હોવાથી તેને જ આશ્રણય ગયું છે-શીલને નહીં. ત્યારે કેટલાક અન્યતીર્થિકે પરસ્પર નિરપેક્ષ જ્ઞાન અને ક્રિયાને જ અભીષ્ટ અર્થનું સંપાદક ગણે છે. તેમની એવી માન્યતા છે કે ક્રિયા રહિત અથવા ૨માં કિયા ગૌણરૂપ છે એવું જ્ઞાન ફલદાયી નીવડે છે. તથા જે જ્ઞાનરહિત હોય છે અથવા જેમાં જ્ઞાનનું મહત્વ ગૌણ હોય છે એવી ક્રિયા ફલદાયી નીવડે છે. કહ્યું પણ છે કે–વિદ્ધિ નાં પાડ્યું ત્યાર ! શ્રી ભગવતી સૂત્ર : ૭ १९१ Page #174 -------------------------------------------------------------------------- ________________ “ કાઇ પાત્ર વેઢમય-કેવળ વેદશાસ્ત્રના જ્ઞાતારૂપ પાત્ર–આવશે, કેઇ પાત્ર કેવળ તામય–તપશ્ચરણ કરનાર આવશે, તે મને આ સસાર સાગરમાંથી પાર કરી દેશે. ” આ Àાક દ્વારા પરસ્પર નિરક્ષેપ જ્ઞાન અને ક્રિયાઓમાં સ'સારતારકતા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અન્ય મતવાદીઓએ કેવળ શ્રુત (જ્ઞાન) માં, કેવળ શીલમાં અને પરસ્પર નિરપેક્ષ શ્રુત અને શીલમાં શ્રેયસ્કરતા પ્રકટ કરી છે. ત્યારે કેટલાક અન્ય મતવાદીએ એવું પણ કહે છે કે શીલમાં જે શ્રેયસ્કરતા છે તે મુખ્ય રૂપે છે અને શ્રુતમાં જે શ્રેયસ્કરતા છે તે ગૌણુરૂપે છે, કારણ કે શ્રુત શીલનું ઉપકારી હાય છે. ત્યારે કેટલાક અન્ય તીથિકા શ્રુતમાં મુખ્યરૂપે શ્રેયસ્કરતા માને છે અને શીલમાં ગૌણુરૂપે શ્રેયસ્કરતા માને છે, કારણ કે શીલ શ્રુતનું ઉપકારક હાય છે. આ બધી માન્યતાઓને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે‘ હૈ ભદન્ત ! તે અન્યતીથિંકાની તે માન્યતા શું સત્ય છે ? ” મહાવીર પ્રભુ તે ત્રણ માન્યતાઓમાં મિથ્યાત્વ પ્રકટ કરવા નિમિત્તે અને તેમના સમુદાય પક્ષે સમ્યક્ત્વ પ્રકટ કરવાને માટે ગૌતમસ્વામીને કહે છે “ ોચના ! ” હે ગૌતમ ! " जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति, जाव जे તે મા’મુ મિચ્છા તે વમા 'પુ ” અન્યતીથિકાએ એવી જે પૂર્વોક્ત માન્યતા કહી છે, પ્રજ્ઞાપિત કરી છે (યાવ) અને પ્રરૂપિત કરી છે—તે તેમની માન્યતા મિથ્યા ( અસત્ય ખેાટી ) છે. કારણ કે માત્ર શીલથી, કે માત્ર જ્ઞાનથી, કે પરસ્પર નિરપેક્ષ શીલશ્રુતથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થઇ શકતી નથી. તે ત્રણે સમુદાય પક્ષમાં જ ત્રણેના સાથે ઉપયેગ કરવાથી ) ફલસિદ્ધિના કારણુરૂપ ખને છે. તેથી હું ગૌતમ ! ( થમાવામિ નાવ નવેમિ) હું તે એવું કહું છું, એવી પ્રજ્ઞાપના કરૂં છું. ( યાવત્ ) એવી પ્રરૂપણા કરૂ છુ' કે શ્રુતયુક્ત શીલજ શ્રેષ્ઠ છે. અહીં પૂવૅટૅક્ત ‘ યાવત’ પદથી ‘‘ મવન્તે, प्रज्ञापयन्ति " ક્રિયાપદાને તથા જ્ઞાન પવૅમિ ” માં આવેલા ‘ યાવત્ ' પદથી “ મળે, प्रज्ञापयामि આ ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવેલ છે. હવે મહાવીર પ્રભુ પરસિદ્ધાન્તાનું ખ’ડન કરીને સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે નીચેનાં દૃષ્ટાન્ત આપે છે-( ણં રવજી મણ્ ચત્તારિ પુલિનાચા પન્ના-તજ્ઞા) હે ગૌતમ ! આ વિષયનું પ્રતિપાદન કરવા માટે નીચેના ચાર પ્રકારના પુરુષાની મારા દ્વારા પ્રરૂપણા કરવામાં આવી છે-“ સીજીલન્ને ગામો, નો સુયસંન્ને, ” તે ચાર પ્રકારના પુરુષોમાંથી એક પ્રકાર એવા હાય છે કે જે શીલસ’પન્ન તે હોય છે પણ શ્રુતસંપન્ન હેાતા નથી. “ सुय संपन्ने णामं एगे, नो सील संपन्ने " બીજો પ્રકાર એવા હાય છે કે જે શ્રુતસ'પન્ન હેાય છે પણ શીલસ`પન્ન હાતા નથી. ( પો સીહલ વન્દે વ, સુચત્તવને વિ) ત્રીજો પ્રકાર એવા હાય છે કે જે શીલસ'પન્ન પણ હેાય છે અને શ્રુતસ'પન્ન પણ હોય છે. (ì નો સ્ત્રીજી 66 , ને નો યુયલને) તથા ચેાથા પ્રકાર એવા હાય છે કે જે શીલસ...પન્ન પણ હાતા નથી અને શ્રુતસપન્ન પણ હોતા નથી. ( સત્યનું À àવમે પુલ્લિ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ બાપ સે ન પુરિલે સીવ' અમુલ', વર વિન્નાચધમે ) આ ચાર પ્રકારના પુરુષામાંથી જે પહેલા પ્રકારના પુરુષા છે, તેઓ શીલવાન હેાય છે પણ શ્રુતવાન હાતા નથી. આ પ્રકારના પુરુષા બુદ્ધિપૂર્ણાંક પાપથી નિવૃત્ત ડેાય છે, પણ તે ભાવ શ્રુતજ્ઞાનથી અવિજ્ઞાત ( અનભિજ્ઞ ) રહે છે. એવાં જીવાને ખાલતપસ્વી ( જ્ઞાનરહિત તપશ્ચરણ કરનાર ) ગણવામાં આવે છે. ધર્મતત્વથી રહિત અનિશ્ચિત તપશ્ચરણમાં તેએ લીન રહે છે. અથવા તેએ પેાતે જ અગીતા છેદ સૂત્રથી અનભિજ્ઞ હાય છે. તે કારણે સ્ † શોચમા ! મર્ પુરિને ફેલાવC વળત્તે ” હે ગૌતમ ! આ પહેલા પ્રકારના પુરુષોને મેં દેશારાધક કહ્યા છે. ( વેશ સ્તોઈ અવું મોક્ષમાના ચારાથં બાયીતિ કેશારાપરું: '' આ વ્યુત્પત્તિ અનુસાર તે મેાક્ષમાના આશયની પૂર્ણરૂપે આરાધના કરતા નથી, પણ અલ્પ ( દેશ) રૂપે આરાધના કરે છે. દેશરૂપે આરાધના કરવાનું તાત્પય એવું છે કે તે સભ્યજ્ઞાનથી રહિત હાય છે અને ક્રિયામાં તત્પર રહે છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષ્ઃ ” મેાક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાન અને ક્રિયા, આ બન્નેની આરાધનાથી થાય છે. પરન્તુ આ પહેલા પ્રકારના પુરુષ તે જ્ઞાનથી અનભિજ્ઞ રહીને કેવલ ક્રિયા કરવામાં જ લીન રહે છે, તેથી તેને મોક્ષમાગ ના આશયને અપરૂપે—( અંશતઃ ) આરાધક કહ્યો છે. '' ( तत्थ णं जे से दोचे पुरिस जाए, सेणं पुरिसे असीलव' सुयव अणुवरए વિન્નાયણમ્બે ) પૂર્વોક્ત ચાર પુરુષામાંથી જે ખીજો પુરુષ કહ્યો છે તે શ્રુતવાન હાય છે પણ શીલરહિત હાય છે. આ પ્રકારના પુરુષ પાપથી અનિવ્રુત્ત હોય છે, પણ ધર્મતત્ત્વના જ્ઞાતા હોય છે. આ પ્રકારના પુરુષ ચેાથા ગુણુસ્થાનવી અવિરત સમ્યગ્દષ્ટિ હાય છે. તેનું જ્ઞાન સમ્યજ્ઞાનરૂપ હાય છે. તેથી ( સળં ગોચમાં ! મણ્ પુરિલે ફેલવિર વળત્તે ) હૈ ગૌતમ ! એવા પુરુષને મે” દેશવિરાધક કહ્યો છે. ( વેશતો; સભ્યજ્ઞાનાનિ ત્રય જય મોક્ષમાર્ચય તૃતીયમાન અંશ વિરાણયતીતિ ) આ વ્યુત્પત્તિ અનુસાર સભ્યજ્ઞાન આદિ ત્રણરૂપ મેાક્ષમાના તૃતીય ભાગરૂપ ચારિત્રની તેમાં વિરાધના થાય છે, ચારિત્રની અપ્રાપ્તિને અહીં વિરાધનારૂપ ગણવામાં આવેલ છે. ( તહ્ય બંને સે વચે પુત્તિ નાર, કે નં પુલ્લેિ સીવ' સુચવ' ત્રવિન્નાચધમ્મૂ ) ઉપરીક્ત ચાર પુરુષોમાંથી જે ત્રીજો પુરુષ કહ્યો છે તે શીલવાન અને શ્રુતવાન છે. તેને શીલવાન અને શ્રુતવાન કહેવાનું કારણ એ છે કે તે સાવદ્ય પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત રહે છે અને ભાવશ્રુત જ્ઞાનરૂપ ધર્મથી યુક્ત હોય છે. તે કારણે (લગ ગોચના ! મંત્રને સત્રાદ્દિવ્મનિર્)હું ગૌતમ ! એવા પુરુષને મે સર્વોરાધક કહ્યો છે. સર્વારાધક જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ મેાક્ષમાગ ના આરાધક હોય છે. એવા જીવ છઠ્ઠા ગુણસ્થાનવર્તી હાય છે અને તેના કરતાં પણ આગળના ગુણુસ્થાનવી હાય છે. અહીં ‘શ્રુત’ શબ્દથી જ્ઞાન અને દન, એ બન્નેને ગણવામાં આવેલ છે. તેથી એવા જીવને સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ ત્રણે મેાક્ષમાના આરાધક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ કહ્યો છે મિથ્યાષ્ટિ જીવ વાસ્તવિક રૂપે વિજ્ઞાતધર્મા (ધર્મને જ્ઞાતા) હોતે નથી. આ રીતે સમુદિત (સમુદાય રૂ૫) શીલ અને શ્રુત એ બનેની આરાધના દ્વારા જ શ્રેયસ્વની સિદ્ધિ થાય છે. હવે આ બન્નેથી રહિત જે પક્ષ છે તેની વાત કરવામાં આવે છે— " तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलव असुयव આgવરણ અવિનાશવમે ” તે ચાર પ્રકારના પુરુષમાંથી જે ચોથા પ્રકારને પુરુષ છે તે શીલવાન પણ હોતા નથી અને કૃતવાન પણ હોતું નથી. તેથી તે પુરુષ પ્રાણાતિપાતાદિ પાપથી નિવૃત્ત પણ થતો નથી અને ધર્મજ્ઞાનથી યુક્ત પણ હોતા નથી. તે કારણે (gg of mોચમા ! પુરિસે સદવિ gg gum) હે ગૌતમ! એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે, કારણ કે તે સંપૂર્ણ રીતે મેક્ષ માત્રયને વિરાધક હોય છે. સૂ ૧ છે આરધના કા નિરૂપણ આરાધના વક્તવ્યતાજા વિજ્ઞાનું મને ! સાહૂણા પvળા?” ઈત્યાદિ – સૂત્રાર્થ– વિફા મેતે ! મારા your ?) હે ભદન્ત ! આર. भ ५९ ધના કેટલા પ્રકારની કહી છે? (જયમા!) હે ગૌતમ ! (સિવિણ મારાળા TUર-રંગé) આરાધનાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(નાળrg, ટૂંકાગાળા, પિત્તાવાળા) (૧) જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. (બાળrrivi મતે ! રવિદા પvar ?) હે ભદત ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે? (તોય! તિવિ પvoriા-રંગા) હે ગૌતમ! જ્ઞાનારાધનાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે -(કોરિયા, મરિન ગળિયા) (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્ય ( ISTહi[ oi અરે ! રવિ guત્તા ?) હે ભદન્ત ! દર્શનારાધના કેટલા પ્રકારની કહી છે ? ( gવ નિવિદા ા ારિત્તાતા વિ) હે ગૌતમ ! દર્શનારાધના પણ એજ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે, અને ચારિત્રારાધના પણ એજ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે. (जस्स णं भंते ! उक्कोसिया जाणाराहणा तस्स उक्कोसिया दसणाराहणा) હે ભદન્ત ! જે જીવ વડે ઉત્કૃષ્ટ રૂપે જ્ઞાનારાધના થાય છે, એ જીવ વડે શું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ રૂપે દર્શનારાધના થાય છે ખરી? (૩૬ વોરિયા સંસળારાજા તરત વોરિયા નાબારzMT ?) અને જે જીવ વડે ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે, એ જીવ વડે શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે ખરી? (જોયા!) હે ગૌતમ ! (કોવિયા ગાનારાની તરસ રંકળાદળા ૩ોહિયા યા ન જ કોરિયા વ) જે જીવ વડે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે, તે જીવ વડે ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના થાય છે. (કરણ પુખ રસિયા રંગરાળ તક્ષ નાળાવાળા કોસા વા નન્ના નન્નમg ના વા) જે જીવ દ્વારા ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે, તેના દ્વારા જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ પણ થાય છે, જઘન્ય પણ થાય છે અને મધ્યમ પણ થાય છે. (जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्सु. હોસિયા રિજ્ઞાળા તકસુચિત જાનારાઇr?) હે ભદન્ત ! જે જીવમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય છે ખરી? અને જે જીવમાં ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય છે ખરી ? (जहा उक्कोसिया णाणाराहणा य दसणाराहणा य भणिया तहा उक्कोसिया નાણાવાળા જ ાિરાણા ૨ માળિયા) હે ગૌતમ ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને દર્શનારાધનાના વિષયમાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ચારિત્રારાધનાના વિષયમાં પણ કહેવું જોઈએ. ( जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्सुक्कोसिया चरित्ताराहणा ? સુશોરિચા ચરિત્તરાળા, તખુwણયા વંશનારg?) હે ભદન્ત ! જે જીવમાં ઉત્કૃષ્ટ દર્શનારાધનાને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને સદ્ભાવ હોય છે ખરે ? અને જે જીવમાં ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ દર્શનારાધનાને સદ્ભાવ હોય છે ખરે? (गोयमा ! जस्ख उक्कोसिया दंसणाराहणा, तस्स चरित्ताराहणा उक्कोसा वा जहण्णा वा, अजहण्णमणुक्कोसा वा, जस्स पुण उक्कोसिया चरित्ताराहणा तस्स શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૧૬૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ હંસળાના નિયમ ૩ોણા) હે ગૌતમ! જે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ હોય છે. તથા જે જીવની ચારિત્રારાધાને ઉત્કૃષ્ટ હોય છે, તે જીવન દર્શનારાધના નિયમથી જ (અવશ્ય) ઉત્કૃષ્ટ હોય છે. ( उक्कोसियं णं भंते ! णाणाराहणं आराहेत्ता, कइहिं भवग्गहणेहि सिज्झइ, વાવ અંત ?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે પછી સિદ્ધપદ પામે છે યાવતુ સમસ્ત દુઃખને અંત કરે છે? | (mોમા ) હે ગૌતમ ! (બરથng ઑળેવ મવાળે ઇ સિક્ષ, જ્ઞાન अंत करेइ, अत्थेगइए दोच्चेणं भवगहणेणं सिज्झइ जाव अंत करेइ, अत्थेજરૂણ જોવહુ વા વાતાનું વા વવવફ) કેટલાક જીવે એક ભવ કરીને સિદ્ધ થાય છે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે, કેટલાક જીવે બે ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુખેને અંત કરે છે. અને કેટલાક જીવે સૌધર્મ આદિ ક૯પપન્નક દેવલોકમાં અથવા કલ્પાતીત દેવકેમાં ઉત્પન્ન થઈ જાય છે. (उकोसियं णं भंते ! दंसणाराहण' आराहेत्ता कइहिं भवग्गहणे हिं?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ દર્શનારાધનાની આરાધના કરતો જીવ કેટલા ભ કરીને સિદ્ધ થાય છે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે? (gવું રે ) હે ગૌતમ ! આ વિષયમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધક જેવું જ કથન સમજવું. (૩ોરિયovi મંતે ! વરિત્તારા વગાડાતા?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાની આરાધના કરતે જીવ કેટલા ભ કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખાને અંત કરે છે? ( જેવ) હે ગૌતમ ! આ વિષયમાં પણ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધકના કથન પ્રમાણેનું કથન સમજવું. (નવર ૩જા તીણુ વવવ ) પણ અહીં એટલી જ વિશેષતા છે કે કેટલાક જ કાતીત દેવોમાં ઉત્પન્ન થાય છે. સૌધર્મ આદિ કપિમાં ઉત્પન્ન થતા નથી એમ અહીં કહેવું જોઈએ. ( मज्झिमियं णं भंते ! णाणाराहण आराहे ता कह हिं भवग्गहणेहि सिज्झइ, ગાર અંત ?) હે ભદન્ત ! મધ્યમ જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે ? (mોચમા ) હે ગૌતમ ! ( અરૂણ જે મ ળે છi બ્રિફ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ વાવ સંત જેરુ, તને પુળ મવા નાથામરૂ) કેઈક જીવ બે ભવ કરીને સિદ્ધ થાય છે, અને સમસ્ત દુઃખને અંત કરે છે, મધ્યમ જ્ઞાનારા નાની આરાધના કરનારે જીવ ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી. (મકિમચં ! રંણખારા બાપાત્તા ?) હે ભદન્ત ! મધ્યમ દર્શનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવો કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે? (ા જેવ) હે ગૌતમ ! આ વિષયનું સમસ્ત કથન પહેલાના કથન પ્રમાણે સમજવું. (vi કિશમિયં રિસારgi જિ) અને મધ્યમ ચારિત્રારાધનાના વિષયમાં પણ એમ જ સમજવું. (૪for our મતે ! જાનારા સાહિત્તા શરૂ fહું મવાળે શિરૂ જાવ નં ર ) હે ભદન્ત ! જઘન્ય જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે? (જામા !) હે ગૌતમ! (સત્યેના તન મવાળ , જ્ઞાન अंत करेइ, सत्तढ भवग्गहणाई पुण नाइक्कमइ, एव' दंसणाराहण पि, एव ત્તિigi વિ) કેઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત એનો અંત કરે છે તે જીવ સાત આઠ ભવથી વધારે ભવ કરતાં નથી. એજ પ્રમાણે જઘન્ય દર્શનારાધના અને જઘન્ય ચારિત્રારાધનાના વિષયમાં પણ સમજવું. ટીકાર્થ-આરાધનાનું નિરૂપણ ચાલી રહેલું હોવાથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકાર સહિત આરાધનાની પ્રરૂપણ કરે છે – ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“# વિદi મતે ! શાળા guળા?” હે ભદન્ત ! આરાધના કેટલા પ્રકારની કહી છે? જ્ઞાનાદિ ગુણેનું અતિચાર રહિત પાલન કરવું, તેનું નામ આરાધના છે. મહાવીર પ્રભુને ઉત્તર–“ તિષિા મારા ” હે ગૌતમ! આરાઘના ત્રણ પ્રકારની કહી છે. “સંગ” જે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ નાળારાળા, સ્`સળાવાળા, ત્તારાના ” (૧) જ્ઞાનારાધના, (ર) દનારાધના અને (૩) ચારિત્રારાધના, જ્ઞાનારાધનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે— 66 જ્ઞાનની–ચેાગ્યકાળમાં અધ્યયન, વિનય આદિ તેના આઠ અંગેાસહિત આરાધના કરવી અથવા પાંચ પ્રકારના શ્રુતની આરાધના કરવી, અતિચાર રહિત થઇને તેનું પાલન કરવું, એટલે કે ચેાગ્યકાળે શ્રુતનું અધ્યયન કરવું, તેના વિનય કરવા, તેનું બહુમાન કરવુ, આદિ જે જ્ઞાનના આઠ અંગ કહ્યાં છે તે અંગેાથી યુક્ત થઈને તેની આરાધના કરવી, તેનું નામ જ્ઞાનારાધના છે. સમ્યકત્વના જે નિઃશ'કિત ( શકા રહિતતા ) આદિ આઠ અ`ગ કહેવામાં આવ્યાં છે, તે અંગેાથી યુક્ત થઈને દનની ( સમ્યકત્વની આરાધના કરવી તેનું નામ દર્શનારાધના છે. સામાયિક આદિ ચારિત્રનું અતિચાર રહિત થઇને પાલન કરવું, પાંચ સમિતિ, ત્રઝુ શુપ્તિ આરૂિપ ચારિત્રની સદા સભાળ રાખવી તેનું નામ ચારિત્રારાધના છે. भ ६० 66 66 "" હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( બાળારાળાન મંત્તે ! વિા વત્તા ? ) હે ભદન્ત ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર---“ પોયમાં ! હે ગૌતમ ! तिविधी पण्णत्ता " तंजा જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહી છે, જે પ્રકાર નીચે પ્રમાણે છે. ( ૩ોરિયા, માિમા, નન્ના) (૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, (૨) મધ્યમ જ્ઞાનારાધના, (૩) જઘન્ય જ્ઞાનારાધના. જ્ઞાન દ્વારા સાધ્ય અનુષ્ઠાનેામાં પ્રકૃષ્ટ ( પ્રમળ ) યત્ન કરતાં રહેવુ. તેનું નામ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના છે. એજ જ્ઞાનદ્વારા સાધ્ય અનુષ્ઠાનામાં મધ્યમ પ્રયત્ન કરતા રહેવું તેનું નામ મધ્યમ જ્ઞાનારાધના છે. અને એજ જ્ઞાનદ્વારા સાધ્ય અનુષ્ઠાનામાં ન્યૂનતમ (એ.છામાં એછા ) પ્રયત્ન કરતા રહેવું તેનું નામ જઘન્ય જ્ઞાનારાધના છે . એજ પ્રમાણે દર્શાનારાધના અને ચારિત્રારાધનાના વિષયમાં પશુ સમજવુ. એજ વાત ગૌતમ સ્વામીના નીચેના પ્રશ્ન દ્વારા પ્રકટ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ સુન્નારાĚાળ અંતે ! રવિા પદ્મત્તા ? ” હે ભદ્દન્ત ! દનારાધના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-—“ વ' નૈવ તિવિદ્દા વિ” હૈ ગૌતમ ! જ્ઞાના રાધનાની જેમ દનારાધના પણ ત્રણ પ્રકારની કહી છે–(૧) ઉત્કૃષ્ટ દેશનારાધના, (૨) મધ્યમ દર્શનારાધના અને (૩) જઘન્ય દનારાધના. “ જ્વ પરિત્તારાળા વિ” એજ પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્રારાધના, મધ્યમ ચારિત્રારાધના અને જઘન્ય ચારિત્રારાધનાના ભેદથી ચારિત્રારાધના પણ ત્રણ પ્રકારની કહી છે. હવે એજ વાતના વધુ સ્પષ્ટીકરણ માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ( નસ્લના મતે ! ગુજ્રોલિયા નાગારાના તરણ उक्कोसिया दंसणाराहणा, जस्स उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया બાબરાના ? ) હે ભદન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હાય છે, તે જીવ શુ' ઉત્કૃષ્ટ દર્શોનારાધનાવાળા ડાય છે ખરા ? અથવા-જે છત્ર ઉત્કૃષ્ટ દશ નારાધનાવાળા હોય છે, તે જીવ શુ' ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હોય છે ખરા ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! (૩૬g ૩૪ોલિયા णाणाराहणा तस्स दसणाराहणा उक्कोसिया वा अजहन्न उक्कोसिया वा) २ જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હોય છે, તે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે અને મધ્યમ પણ હોય છે. એ જીવ જઘન્યરૂપે દર્શનારાધના કરતા નથી, કારણ કે તેને એ જ કે સ્વભાવ હોય છે, પરન્તુ (કરણ got उनकोसिया दंसणाराहणा तस्स नाणाराहणा उक्कोसा वा जहन्ना वा अजहन्नમgોણા યા) જે જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાને આરાધક હોય છે, તે જીવની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે, જઘન્ય પણ હોય છે અને મધ્યમ પણ હોય છે, કારણ કે ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળા જીવમાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ પ્રયત્નની સંભાવના રહે છે. તે કારણે એવા જીવની જ્ઞાનારાધના ત્રણ પ્રકારના વિકલ્પવાળી કહેવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ગર નં મંતે ! વોલિયા ભાનારા તારણ उक्कोसिया चरिताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्सुक्कोसिया णाणाરા ?” હે ભદન્ત ! ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવની ચારિત્રારાધના પણ શું ઉત્કૃષ્ટ જ હોય છે ? તથા ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળા જીવની જ્ઞાનારાધના પણ શું ઉત્કૃષ્ટ જ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(કોરિયા ખાનાળા , રંantagory મળિયા તા ૩ોરિયા નાખોrgif વરિરાજા ચ માળિયાવા) હે ગૌતમ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને દર્શનારાધનાના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ચારિત્રારાધના વિશે પણ કહેવું જોઈએ. એટલે કે જે જીવની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ પણ હોય છે અને મધ્યમ પણ હોય છે, કારણ કે ઉકષ્ટ જ્ઞાનારાધનાવાળા જીવમાં ચારિત્રારાધના પ્રત્યે ન્યૂનતમ પ્રયત્નશીલતા કહી હોતી નથી. તેનું કારણ એ છે કે તેને સ્વભાવ જ એવો હોય છે. પરંતુ ૨ જીવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળો હોય છે તેની જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય હોય છે, કારણ કે તે જીવમાં જ્ઞાન પ્રત્યે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ ત્રણે પ્રકારની પ્રયત્નશીલતાને દુભાવ જોવામાં આવે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કારણ ન મરે ! ઉન્નલિયા વંawવહુ તकोसिया चरिताराहणा, जस्सुकोनिया चरित्ताराहगा तस्सुक्कोसिया दलणाराहणा ?) છે ભદન્ત ! જે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના પણ શું ઉત્કૃષ્ટ હોય છે? તથા જે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવન દર્શનારાધના પણ શું ઉત્કૃષ્ટ હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ "" મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! ” હે ગૌતમ! “ जर कोसिया 'सणाराहणा तरस परित्ताराहणा उनकोसा वा जहन्ना वा अजहण्णमणुक्कोसा वा જે જીવની દશનારાધના ઉત્કૃષ્ટ હાય છે, તે જીવની ચારિત્રરાધના ઉત્કૃષ્ટ પણ હાય છે, મધ્યમ પણ હોય છે અને જઘન્ય પણ હોય છે. તથા “ જો સિયા ચરિત્તારાળા, તક્ષ્ણ સંસળાવાળા નિયમા જોલા' જે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ હાય છે, તે જીવની દશનારાધના નિયમથી જ ઉત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટ દેનારાધનાવાળા જીવની ચારિત્રારાધના ત્રણે પ્રકારની હાઈ શકે છે કારણ કે એવા જીવમાં ચારિત્રપાલનની દિશામાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય પ્રયત્નાના સદ્ભાવ જોવામાં આવે છે. પરન્તુ જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્ર:રાધનાવાળા હોય છે, તે ઉત્કૃષ્ટ દેનારાધનાવાળા જ હોય છે, કારણ કે ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જીવ પ્રકૃષ્ટ દર્શનાનુગામી હોય છે, જ્ઞાના "" ,, ગૌતમ સ્વામીના પ્રશ્ન( પોણિય મંતે ! નાનાળ બારા ત્તા વિમલતળે ફિન્નિા ગાય અલ રેડ્) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ રાધનાનું આરાધન કરીને જીવ કેટલા ભવ કરીને સિદ્ધપદ્ધ પામે છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય અને સમસ્ત દુ.ખાના અંત કરે છે ? ( અહીં ‘ચાવત’ પદ્મથી “ જુથ્થñ, અને મુખ્યતે ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ) મહાવીર પ્રભુના ઉત્તર-—“ શોથમા !!” હે ગૌતમ ! “ સ્થેશ મેળવ भवग्गणेणं सिझर जाव अंत करेइ કાઇક જીવ એવા હાય છે કે જે ગૃહીત એક જ ભવમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું આરાધન કરીને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદ્દભાવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે. “ અત્યં ોચ્ચેનું મંગળમેળ વિજ્ઞફ ગાય જાત રે ” તથા કાઈક જીવા એવા હાય છે કે જે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું આરાધન કરીને બીજે ભત્ર ધારણ કરીને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને સમસ્ત દુઃખાના અંત કરે છે, એટલે કે બીજા મનુષ્યભવમાં સિદ્ધ થાય છે. ( ગÒફળ ખ્વોવફ્લુ વા, જાનુ ના સવવજ્ઞરૂ) કાઇક જીવ એવે હાય છે કે જે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કરીને મધ્યમ ચારિત્રારાધનાના સદ્ભાવથી સૌધમ આદિ પાપપન્નક ધ્રુવલેાકેામાં ઉત્પન્ન થાય છે અથવા ત્રૈવેયક આદિ કાતીત દેવલાકામાં–ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું શ્મારાધન કરીને મધ્યમ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદ્ભાવથી ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( કોલિય નું મંતે ! 'અળાવાળું આરહેતા અરે દિ' મથાળેદિ' સારૂ બાય 'તરેક્ ) હું ભઇન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાનું આરાધન કરે છે, તે કેટલા ભવા કરીને સિદ્ધ થાય છે, યુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખાના અંત કરે છે? મ ર શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“પા ” હે ગૌતમ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના વિષયમાં હમણાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ સમજવું. એટલે કે ઉત્કૃષ્ટ દર્શનારાધનાની આરાધના કરીને કોઈ જીવ ગૃહીત ભવમાં જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે અને સમસ્ત દુઃખેને અંત કરે છે. કેઈક જીવ એવો પણ હોય છે કે જે બીજે ભવ કરીને-એટલે કે દેવાન્તરિત બીજા ભવમાં સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે અને સમસ્ત દુબેને અંત કરે છે. કેઈક જીવ એ પણ હોય છે કે જે ઉત્કૃષ્ટ દશનારાધનાનું આરાધન કરીને મધ્યમ ચારિત્રારાધનાના સદૂભાવથી સૌધર્માદિ ક૯પપપન્નક દેવકેમાં ઉત્પન્ન થઈ જાય છે અથવા મધ્યમ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદૂભાવથી ઉત્કૃષ્ટ દર્શનારાધનાનું આરાધન કરીને શૈવેયક આદિ કપાતીત દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ વામીને પ્રશ્ન–(9ોતિર્થ i મંતે ! વત્તાrgi Aત્તા # હિં મવાળે હિં નં રે) હે ભદન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાનું આરાધન કરે છે, તે જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“વંa” હે ગૌતમ ! આ વિષયમાં પણ જ્ઞાનારાધના પ્રમાણે જ કથન સમજવું. એટલે કે ભલે જ્ઞાનની જઘન્ય પણ આરાધના હોય, પરંતુ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાનું આરાધન કરીને કેઈક જીવ એજ ગૃહીત ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુખેને અંત કરે છે, ઈત્યાદિ પૂર્વ કથનના જેવું જ કથન અહીં પણ સમજવું. “ના” પરતુ (થેng iાચવ વવવ ઝ) જ્ઞાનારાધના કરતાં ચારિત્રારાધનાના ઉત્કૃષ્ટ આરાધનાના વિષયમાં આ પ્રમાણે વિશેષતા છે. કોઈક ઉત્કૃષ્ટ ચારિવ્યારાધનાવાળે જીવ કલ્પાતીત શ્રેયક આદિ દેવલેકે માં જ ઉત્પન્ન થાય છે. સૌધર્માદિ ક પન્નક દેવલોકમાં ઉત્પન્ન થતું નથી. કારણ કે ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાવાળા જીવમાં સૌધર્માદિ કલ્પપપન્નક દેવલોકમાં ગમનને અભાવ કહ્યો છે. જ્યાં સુધી ચારિત્રારાધનાવાળા જીવને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી તે કલ્પાતીત રૈવેયકમાં અથવા તે અનુત્તરૌપપાતિક દેવોમાં જ ઉત્પન્ન થતા રહે છે. હવે ગૌતમ સ્વામી મધ્યમ આરાધનાની અપેક્ષાએ નીચેના પ્રશ્નો પૂછે છે-(માનિ મં! નારા સારા અહિં મવહિં સિક્સર જાવ i ) હે ભદન્ત ! જીવ મધ્યમ જ્ઞાનારાધનાનું આરાધન કરીને કેટલા ભો કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા! ” હે ગૌતમ ! (અજય વેf भवरगहणेणं सिज्झइ जाव अंत करेइ, तच्चं पुण भवगाहणं नाइकमा ) કઈક જીવ એ હોય છે કે જે મધ્યમ જ્ઞાનારાધનાનું આરાધન કરીને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ અધિકૃત મનુષ્યભવની અપેક્ષાએ દ્વિતીય મનુષ્યભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે. તે જીવ તૃતીયભવનું ઉલ્લ’ધન કરતા નથી એટલે કે દેવભવાન્તરિત ત્રીજા મનુષ્યભત્રમાં અવશ્ય માક્ષે ચાલ્યેા જાય છે. અહીં જ્ઞાનારાધનામાં જે મધ્યમતા પ્રકટ કરવામાં આવી છે તે અધિકૃત મનુષ્ય. ભવમાં જ નિર્વાણુની પ્રાપ્તિ નહીં થવાની પ્રકટ કરવામાં આવી છે. જો ગૃહીત ભવમાં જ આરાધક જીવને નિર્વાણની પ્રાપ્તિ થઈ જતી હોય, તે। તે જ્ઞાના રાધનામાં મધ્યમતા ન માનતા ઉત્કૃષ્ટતા જ માનવી જોઇએ, કારણ કે જ્ઞાનારાધનાની ઉત્કૃષ્ટતાને સદૂભાવ હાય ત્યારે જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. અને જો જ્ઞાનારાધક જીવને એજ ગૃહીત ભવ પૂરા કરીને મુક્તિની પ્રાપ્તિ થઇ ચુકી હાય તા તેના દ્વારા આરાધિત તે જ્ઞાનારાધના “ નિર્વાળાન્યથાનુવવશેઃ ” હેતુની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ જ માનવી પડશે. "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-( મજ્ઞિમિર્ચ ાં અંતે ! સળાવાળ ગરા(િf) હે ભદન્ત ! મધ્યમ દર્શનારાધનાનું આરાધન કરીને છત્ર કેટલા ભત્ર કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખાના અંત કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ વ્ ચેવ ” મધ્યમ દર્શનારાધનાનું આરાધન કરીને કાઇક જીવ બીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃ ખાના અંત કરે છે. તે ત્રીજાભવનું ઉલ્લઘન કરતા નથી-એટલે કે ત્રીજા ભવમાં તે અવશ્ય નિર્વાણુ પામે છે. એજ પ્રમાણે મધ્યમ ચારિત્રારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ખીજા ભવમાં સિદ્ધપદ પામે છે, યાવત્ સમસ્તદુઃખાને નાશ કરે છે. તેએ ત્રીજા ભત્રનું ઉલ્લંધન કરતા નથી. અહીં મધ્યમ જ્ઞાનાકિ આરાધના અને ચારિત્રારાધનાનું કથન એક-સરખું જ અનાવવામાં આવ્યું છે, એમ સમજવુ. નહીં તે આગળ જઘન્ય જ્ઞાનારાધનાની અપેક્ષાએ '' ,, सत्त भवगणाई पुण णाइसम આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે સ સંગત લાગશે નહીં, કારણ કે ચારિત્રારાધનાનું જ તે ફળ આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવ્યુ' છે. કહ્યું પણ છે કે-“ અદ્રુમવાન્નત્તેિ ” જઘન્ય ચારિત્રારાધનામાં આ ભવ થાય છે. હવે જઘન્ય જ્ઞાનાદિકની આરાધનાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( નન્નિય મંતે ! નાળાાફળ' વિસા દિ અવળેદ્દિ સિારૂ નાવ ગત જરૂ ?) હે ભવ્રુત ! જઘન્ય જ્ઞાનારાધનાનું આરાધન કરીને જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે, યુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( નોયમા !) હે ગૌતમ ! ( અસ્થેપ તત્ત્વેન અવળેળ નિષ્ણ, ગાવત ક્) કાઈક જીવ એવા હોય છે કે જે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, અને સમસ્ત દુઃખાના અંત કરે છે. ( વસતુમારું કુળ નામ ્ ) સાત આઠ ભવે નું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ તે ઉલ્લંઘન કરતા નથી. કૃત, સમ્યકત્વ અને દેશવિરતિ સંબંધી ભવ તે અસંખ્યાત કહ્યા છે. તે કારણે ચારિત્રારાધનાથી રહિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભવવાળી પણ હોય છે-સાત આઠ ભાવવાળી જ હોતી નથી. “g તળાજા, ઘઉં વરિત્તાવિ જઘન્ય જ્ઞાનારાધના પ્રમાણે જ જઘન્ય દશનારાધના અને જઘન્ય ચારિત્રારાધનાનું કથન પણ સમજવું. એટલે કે જઘન્ય દર્શનારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુખેને અંત કરી છે, એ જીવ સાત કે આઠ ભવનું ઉલંઘન કરતો નથી. એ જ પ્રમાણે જઘન્ય ચારિત્રારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત સુખને અંત કરે છે. એવો જીવ સાત કે આઠ ભવનું ઉલ્લંઘન કરતેનથી. અહીં બધી જગ્યાએ “ ” સાથે વપરાયેલા “ગાય” પદ દ્વારા “ અને મુ”િ ક્રિયાપને ગ્રહણ કરવામાં આવ્યાં છે. એ સૂત્ર ૨ છે પુદ્ગલ પરિણામકા નિરૂપણ પુલપરિણામ વક્તવ્યતા– જવિદ્oi તે ! વોઝરિના Toળ” ઇત્યાદિ– સૂત્રાર્થ—(વિનું મંવોરારિણામે ઘvજ) હે ભદન્ત ! પુદ્ગલપરિણામ કેટલા પ્રકારનું કહ્યું છે? (ચમત !) હે ગૌતમ! (Gરવિ જોજો) પુતલપરિણામ પાંચ પ્રકારનું કહ્યું છે. (સંક) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે–(કરિનાને, પરિણામે, રણવરિણામે, જાણરિણામે, સંતાન વાળા) (૧) વર્ણ પરિણામ, (૨) ગંધપરિણામ, (૩) રસપરિણામ, (૪) સ્પર્શ પરિણામ અને (૫) સંસ્થાન પરિણામ. (admરિણામેળ મરે! 9 જિ. ઇત્તે ?) હે ભદન્ત ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? (વિદે વળ–સંગા) હે ગૌતમ ! વર્ણ પરિણામને નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(ાઢવપરિણામે, કાર પુષિાઈવરાળિ) શ્યામવર્ણ પરિણામથી લઈને શુકલવર્ણ પરિણામ પર્યરતના પાંચ વર્ણ પરિણામે સમજવા. ( एवं ए ए णं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे શનિ) આ પ્રકારના અભિલા પદ્વારા ગધપરિણામ બે પ્રકારનું, રસપરિણામ પાંચ પ્રકારનું, અને સ્પર્શ પરિણામ આઠ પ્રકારનું કહેવામાં આવ્યું છે, એમ સમજવું. (સંડાણપરિણામે oi મતે ! વિષે | ) હે ભદન્ત ! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? (ચમા !) હે ગૌતમ !(રવિ rom-ત્તકા) સંસ્થાના પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(પરિમંsઝણંકાનપરિણામે નાવ બાવચાંદાળ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ રામે) પરિમડલ સંસ્થાના પરિણામથી લઈને આયત સંસ્થાના પરિણામ પર્યન્તને પાંચ પરિણામ અહીં ગ્રહણ કરવા. ટીકા–આ પહેલાં જીવપરિણામનું પ્રતિપાદન થઈ ગયું. હવે પરિણામનો અધિકાર ચાલુ હોવાથી સૂત્રકાર પુલ પરિણામનું નિરૂપણ કરે છે– ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે – જીવ મરે! પnઢપરિણામે guત્તે?) હે ભદન્ત ! પુલ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે કે-(વવિદે વરાળા ) હે ગૌતમ! પુલ પરિણામના પાંચ પ્રકાર કહ્યા છે. “રંગા” તે પ્રકારો નીચે પ્રમાણે છે-“સન્નાને વણ. પરિણામ, “રરિણામે ” રસપરિણામ, “પરિણામે ' ગંધપરિણામ, “જાણપરિણામે” સ્પર્શ પરિણામ અને “સંપત્તિના” સંસ્થાન પરિણામ. જે પુલ એક વર્ણને પરિત્યાગ કરીને અન્ય વર્ણને પ્રાપ્ત કરે છે, તે પરિણામને વણું પરિણામ કહે છે એ જ પ્રમાણે ગંધ આદિ પરિણામે વિષે પણ સમજવું ગૌતમ સ્વામીને પ્રશ્ન–“વાળિમેoi મને ! અરવિ guત્તે?” હે ભદન્ત ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોય! વં guળ-સંજ્ઞા ) વર્ણ પરિ. ગામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-( શાસ્ત્રલગ્નપરિણામે વાવ સુવિરિણામે) (૧) શ્યામવર્ણ પરિણામ, (૨) નીલવર્ણ પરિણામ, (૩) લાલવર્ણ પરિણામ, (૪) હરિદ્વા (પી) વર્ણ પરિણામ અને (૫) શુકલવર્ણ પરિણામ. " एवं ए ए णं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे કવિ” આ વર્ણવિષયક અભિલાપ (પ્રશ્નોત્તર) ના કમથી ગધપરિણામ બે પ્રકારનું કહ્યું છે-(૧) સુરભિગંધ અને (૨) દુરભિગંધ, રસપરિણામનાં નીચે પ્રમાણે પાંચ ભેદ કહ્યા છે તીખો, કડ, કષાયે (તુર), ખાટે અને મધુર. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (સુંવાળું) અને રૂક્ષ (ખડબચડું) ના ભેદથી સ્પર્શ પરિણામના આઠ પ્રકાર કહ્યા છે. - હવે ગૌતમ સ્વામી સંસ્થાના પરિણામના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(સંકાનપરિણામે મેતે ! રવિ પmત્તે?) હે ભદન્ત ! સંસ્થાના પરિણામ કેટલા પ્રકારનું કહ્યું છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “ મા” હે ગૌતમ ! સંથાન પરિણામના–આકાર વિશેષ પરિ. ણામ “Gરવિદે –ત્તના” નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-જે આ પ્રમાણે છે. (રિમં સ્ત્રજંટાળાાિમે વાર ચચરંટવરિામે) (૧) પરિમંડલ સંસ્થાન પરિણામ મધ્યમાં શૂન્ય અને વલયના આકારનું-ચૂડીના આકારનું પરિણામ (૨) વૃત્તસંસ્થાન પરિણામ-લાડુના જેવા આકારના પરિણામને વૃત્તસંસ્થાન પરિણામ કહે છે. (૩)ચાસંસ્થાના પરિણામ-શિગડા જેવા આકારના પરિણામને વ્યસ્ત્રસંસ્થાના પરિણામ કહે છે. (૪) ચતુરસસંસ્થાના પરિણામ–ચાર ખૂણાવાળા પરિણામને ચતુરઅસંસ્થાના પરિણામ કહે છે. (૫) આયતસંસ્થાના પરિણામલાકડીના જેવા દીર્ધ (લાંબા) પરિણામને આયત સંસ્થાના પરિણામ કહે છે.સૂ.૩ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલસ્તિકાયકે સ્વરૂપકા નિરૂપણ પુદ્ગલાસ્તિકાય વક્તવ્યતા– “પને મરે ! રોમારિચાચાપરે ઈત્યાદિ– સૂત્રાર્થ–(પને અંતે ! પોરિયા પરણે હર્ષ, ચિંતેરે, જાવું, दव्यदेसा, उदाहु, दब य, दव्वदेसेय ५, उदाहु दव्वं य दव्वदेसा य ६, उदोह વારં ચ સુવણેય ૭, ૩૬ હજારું ચ સ્વરેલા ૨૮) ( ભદન્ત પદ્રવાસ્તિ કાયને એક પ્રદેશ (૧) શું દ્રવ્યરૂપ છે? કે (૨) દ્રવ્ય દેશરૂપ છે? કે (૩) અનેક દ્રવ્યરૂપ છે? કે (૪) અનેક દ્રવ્ય દેશરૂપ છે? અથવા (૫) દ્રવ્ય અને દ્રવ્ય દેશરૂપ છે? (૬) દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે? અથવા (૭) અનેક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે ? (૮) અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે? મા!” હે ગૌતમ! (સિવ , સિક , રો હા, તો વા, ના ર ર રાજેણે ચ, ઝાર નો વા ય રસાચ) હે ગીતમ! પદ્રવાસ્તિકાયને એક પ્રદેશ કયારેક દ્રવ્યરૂપ હોય છે અને કયારેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે પરંતુ તે અનેક દ્રવ્યરૂપ નથી અનેક દ્રવ્યદેશરૂપ પણ નથી, દ્રવ્ય અને દ્રવ્યદેશરૂપ પણ નથી, યાવત્ તે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ નથી. (યો સે ! પા0િઝાયાણા જિં , જેણે પુછ જેa ) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્ય દેશરૂપ છે ? ઇત્યાદિ પ્રશ્નો અહીં પણ પૂછવા જોઈએ. mોના ! ” હે ગૌતમ! (નિય , , રડ્યા, सिय दव्वदेसा, सिय दवच व्वदेसे य, नो दव्व च दबदेसा य, सेसा पडिદેવા) (૧) પુદ્ગલ સ્તિકાયના બે પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ હોય છે, (૨) કયારેક દ્રવ્યદેશરૂપ હોય છે, (૩) કયારેક અનેક દ્રવ્યરૂપ હોય છે, (૪) કયારેક અનેક દ્રદેશરૂપ હોય છે અને (૫) કયારેક એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્ય. દેશરૂપ હોય છે. પરંતુ તેઓ દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ હતા નથી, બાકીના સમસ્ત વિકલ્પને પણ અહીં સ્વીકાર કરવામાં આવ્યો નથી. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ત્તિન્નિ મંતે ! વોશરુથિાયવના વિ ટુબ્ધ, તત્વવેત્તે પુચ્છા ) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે ? કે એક દ્રવ્યદેશરૂપ છે ? ઇત્યાદ્ધિ પૂર્વોક્ત પ્રશ્નો અહીં પણ પૂછવા જોઇએ. (તોયમા ! ) હૈ ગૌતમ ! (બ્રિચ ટ્~', સિયર ફેલ થવું સત્ત મા માળિચન્ના ) પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ હોય છે, કયારેક દ્રવ્યદેશરૂપ હાય છે, આ પ્રમાણે ( ગાય ક્રિયાવાડું ૧૧મે ચ, નો दवाई दव्वदेसाय ) “ કયારેક અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ હોય છે. ” ત્યાં સુધીના સાત વિકલ્પે કહેવા જોઈએ. પરન્તુ તે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ હાતા નથી. પશુ પૂછવા. ( પત્તારિ મä ! જો ત્યિાચાર્જિવ પુજ્જા) ૩ ભદ્દન્ત ! પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ શું દ્રવ્યરૂપ છે? ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્નો અહીં ( ગોયમા ! ) હે ગૌતમ ! (ખ્રિચસ્વ', લિચ વોલે, બટ્ટુ વિમા માળિયવ્વા ) પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ ક્યારેક એક દ્રવ્યરૂપ હાય છે, ( તિન્નિ મંતે ! વોશરુસ્થિાચનના જિ ઇબ્ન, ઇવેલે પુચ્છા ) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે ?કે એક દ્રવ્યદેશરૂપ છે ? ઈત્યાદિ પૂર્વક્તિ પ્રશ્નો અહીં પણ પૂછવા જોઇએ. ( ગોયમા ! ) હૈ ગૌતમ ! (ચિત્રુવ, સિય વહેતેવં સત્ત મા માળિચવા ) પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ હોય છે, કયારેક દ્રવ્યદેશરૂપ હાય છે, આ પ્રમાણે ( નાવ બ્રિચ ક્વાર ૨૧૩ ૪, નો दवाई दव्वदेसाय ) “ કયારેક અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ હાય છે. ” ત્યાં સુધીના સાત વિકલ્પા કહેવા જોઇએ. પરન્તુ તે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ હાતા નથી. (પત્તરિ મંત્રૈ !ોઢસ્થિજાયા જિવ પુજ્જા) હૈ ભટ્ટન્ત ! પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ શું દ્રવ્યરૂપ છે ? ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્નો અહીં પશુ પૂછવા. ( નોચમા !) હે ગૌતમ ! (fÐચ સ્વ્', રિચ ટ્ત્તે, ટુ વિમા માળિયન્ના ) પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ કયારેક એક દ્રવ્યરૂપ હાય છે, - શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૬ Page #189 -------------------------------------------------------------------------- ________________ અને ક્યારેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે આ પ્રમાણે ( સચવાણું જ રા ૨) “ક્યારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. ” આ આઠમાં વિકલ્પ પર્યન્તના બધા વિકલ્પને અહીં સ્વીકાર કરવામાં આવ્યું છે. (ાહૂ રારિ મળિયા, પર્વ જં, છે ઘર નાવ લેના) જે પ્રકારે પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશના વિષયમાં કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે પાંચ, છ, સાત અને અસંખ્યાત પર્યન્તના પ્રદેશ વિષે પણ સમજવું. (અનંત અંતે ! પઢિચિરાચર f a ટુચરિ?) હે ભદન્ત ! પુદ્ગલાસ્તિકાયના અનેક પ્રદેશ શું દ્રવ્યરૂપ છે? ઈત્યાદિ આઠ વિકલપ અહીં પણ પ્રશ્નરૂપે ગ્રહણ કરવા. (gવ-નવ શિર સવાર સુતા ) હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વિષયક સમસ્ત કથન એજ પ્રમાણે સમજવું. “પદ્રલાસ્તિકાયના અનંત પ્રદેશ કયારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશ રૂપ પણ હોય છે. આ આઠમા ભંગ પર્વતના આઠે ભંગાને અહીં સ્વીકાર કરવામાં આવ્યા છે એમ સમજવું. ટીકાર્થ–પુદ્ગલનો અધિકાર ચાલી રહ્યો છે. તેથી પકૂલ વિશેષરૂપ મુદ્રલાસ્તિકાય પ્રદેશની સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રરૂપણ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે કે-(ા મતે ! પોrઋત્વિશાચ વિ ઇવ) હે ભદન્ત ! પુલાસ્તિકાયને એક પ્રદેશ-એક પરમાણુ આદિવાળી પુલ રાશિના નિરશ અંશરૂપ એક પ્રદેશ—એક પુતલ પરમાણું–શું દ્રવ્યરૂપ છે ( ગુણ પર્યાયવાળે છે)? “જુવર્યાયવદ્રવ્યમ્' આ પ્રકારનું દ્રવ્યનું લક્ષણ છે. જેમાં ગુણ અને પર્યાયને સદૂભાવ હોય છે, તેને દ્રવ્ય કહે છે. અહીં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે “શું પુદ્ગલાસ્તિકાયને એક પરમાણુરૂપ પ્રદેશ દ્રવ્યરૂપ છે ? કે “દવસે ” “ દ્રવ્યના એક અવયવ રૂપ છે?” “સુત્રાપું, ત્રા ?” કે “તે અનેક દ્રવ્યરૂપ છે?” કે “તે દ્રવ્યના અનેક અવયવરૂપ છે ?” આ પ્રમાણે એકત્વની અપેક્ષાએ બે વિકલ્પ અને અનેકત્વની અપેક્ષાએ બે વિકલ્પ મળીને ચાર વિકલ્પ બન્યા છે. હવે દ્વિક સોગની અપેક્ષાએ જે ચાર વિકલ્પ થાય છે, તેમને વિષે આ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવે છે-“શું તે પુલાસ્તિકાયને એક પ્રદેશ “ જાદુ સૂઇ જ ચ” એક દ્રવ્યરૂપ પણ છે ( ગુણપર્યાયગી છે) અને દ્રવ્યના શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ અવયવ રૂપ છે? “વહાદુ લા ચ” અથવા “ શું તે સ્વયં એક દ્રવ્યરૂપ પણ છે અને દ્રવ્યના અનેક અવયવરૂપ પણ છે?” ( વરાહૂ ના ૪ સુ રે ” અથવા “શું તે અનેક દ્રવ્યરૂપ છે અને એક પ્રદેશરૂપ પણ છે?” કરા-દવાડું જ સૂવા ” અથવા “શું તે અનેક દ્રવ્યરૂપ પણ છે અને અનેક પ્રદેશરૂપ પણ છે?” આ રીતે એક પુલાસ્તિકાયના વિષયમાં આઠ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ આઠ વિકલપમાંથી પહેલા બે પ્રશ્નોમાં જે વિકલ્પ બતાવવામાં આવ્યા છે તેમને સ્વીકાર કરવામાં આવ્યું છે. એજ વાત સૂત્રકારે નીચેના ઉત્તરરૂપ સૂત્ર દ્વારા વ્યકત કરી છે-(જોયા સિર દ4, સિર દવ ” હે ગૌતમ! પુલાસ્તિકાયને એક પ્રદેશ કયારેક દ્રવ્યરૂપ હોય છે અને ક્યારેક દ્રવ્યદેશરૂપ હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. જ્યારે તે પુલાસ્તિકાયને એક પ્રદેશ સ્વતંત્ર રહે છે... કઈ દ્રવ્યની સાથે મળતું નથી ત્યારે તે સ્વયં (પિત) ગુણપર્યાયથી તે યુક્ત રહે. વાને કારણે દ્રવ્યરૂપ ગણાય છે. પણ જ્યારે તે કઈ બીજા દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તે દ્રવ્યના અવયવરૂપ બની જાય છે. આ રીતે એક દષ્ટિએ વિચાર કરતાં પુલાસ્તિકાયને તે એક પ્રદેશ દ્રવ્યરૂપ હોય છે અને બીજી દૃષ્ટિએ વિચાર કરતા તે અવયવરૂપ (દ્રવ્યદેશરૂપ) પણ હોય છે. (नो दव्वाइ', नो व्वदेसा, नो व्वच व्वदेसे य, जाव नो दव्वाइं च વરેલા ૨) પરંતુ તે અનેક દ્રવ્યરૂપ, અનેક દ્રવ્યદેશરૂપ, દ્રવ્ય અને દ્રવ્યદેશરૂપ થાવત્ અનેક દ્રવ્ય અનેક દ્રવ્યદેશરૂપ હેતું નથી. આ છ વિકલપને માન્ય નહીં કરવાનું કારણ એ છે કે પરમાણું સ્વયં એક હોય છે. તેથી તેમાં અનેકતા સંભવી શકતી નથી. જો તેમાં અનેક્તાને સદ્દભાવ હોત તે તેને અનેક દ્રવ્યરૂપ માની શકાત. આ રીતે તે પરમાણુને એક સાથે અવયવી અને અવયવરૂપ પણ માની શકાય નહીં, કારણ કે તે બન્ને વાતે પરસ્પર વિરોધી લાગે છે. આ રીતે એક પરમાણુમાં તે બન્નેને એક જ કાળે સમાવેશ કદી પણ થઈ શકતું નથી. તેથી “નો સુર્થ વસે ચ” તેને દ્રવ્ય અને દ્રવ્ય દેશ (દ્રવ્યાવયવ) રૂપ માનવામાં આવેલ નથી. એ જ પ્રમાણે તે એક સાથે એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રો સે! પુarઢથિયાચTuસા વિ , દયકે, પુરછા તવ) હે ભદન્ત ! પુલાસ્તિકાયના બે પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યપ્રદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ છે? કે અનેક દ્રવ્યદેશરૂપ છે ? કે એક સાથે એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ છે? કે એક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ છે? આ રીતે એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશની જેમ અહીં બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશના વિષયમાં પણ આઠ પ્રશ્નો પૂર્વોક્ત રીતે જ પૂછવામાં આવ્યા છે. આ આઠ પ્રશ્નોમાંથી કયા કયા પ્રશ્નને સ્વીકાર શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યું છે, તે હવે સૂત્રકાર નીચે પ્રમાણે ઉત્તરરૂપે પ્રકટ કરે છે ( જોયા) હે ગૌતમ ! “ણિય 8, વિચ , હિર ારું, fસર દવા , રૂશ્વરે ૨) પુતલાસ્તિકાયના બે પ્રદેશ અમુક દૃષ્ટિએ વિચાર કરતા એક દ્રવ્યરૂપ છે, અને અમુક દષ્ટિએ વિચાર કરતા દ્રવ્યદેશ રૂપ પણ છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું-જ્યારે પુલાસ્તિકાયના બે પ્રદેશ ઢિપ્રદેશિક સ્કન્વરૂપે પરિણમે છે, ત્યારે એ સ્થિતિમાં તેઓ ગુણ પર્યાયવાળા એક દ્રવ્યરૂપ થઈ જાય છે. તથા દ્રયણુક (બે અણુવાળા) સ્કન્વરૂપે પરિણમેલા તે બે પ્રદેશો જ્યારે અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે ( તે પરિસ્થિતિમાં ) તેઓ એક દ્રવ્યદેશરૂપ થઈ જાય છે. તથા જ્યારે તેઓ અને સ્વતંત્રરૂપે અલગ અલગ રહે છે, ત્યારે તેઓ બે દ્રવ્યરૂપ થઈ જાય છે. તથા જ્યારે તેઓ હયારુક સ્કન્ધ રૂપે પરિણત થતા નથી, પણ દ્રવ્યાંતર ( અન્ય દ્રવ્ય) ની સાથે સંબંધિત હોય છે, ત્યારે તેઓ બે દ્રવ્યદેશરૂપ માની શકાય છે. તથા જ્યારે તે બે પ્રદેશમાંથી એક પ્રદેશ સ્વતંત્ર રહે છે અને બીજો પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તે એવી સ્થિતિમાં) એક દ્રવ્યરૂપ અને બીજે દ્રવ્યદેશરૂપ બની જાય છે. આ રીતે પાંચ વિકલપને અહીં સ્વીકાર કરવામાં આવેલ છે. બાકીના ત્રણ વિકલ્પને અહીં સ્વીકાર કરવામાં આવ્યું નથી, કારણ કે તે ત્રણ વિકપની સંભાવના અહીં અસંભવિત છે તે કારણે સૂત્રકારે કહ્યું છે કે (નો રુદ વરેલા જ, તે દિ ચરલr) એટલે કે છઠ્ઠા, સાતમાં અને આઠમાં વિકલ્પને અહીં અસ્વીકાર કરવામાં આવ્યું છે. છઠ્ઠો વિકલ્પ આ પ્રમાણે છે-“નો વં , રોના ” સાતમો વિકલ્પ આ પ્રમાણે છે-“નો વારં જ વસે ” આઠમો વિક૯પ આ પ્રમાણે છે–નો વારં જ યુવા ” આ વિકલ્પને અસ્વીકાર કરવાનું કારણ આગળ આપી દેવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પદ્રલાસ્તિકાયના બે પ્રદેશ એક જ સમયે દ્રવ્યરૂપ અને દ્રવ્યદેશરૂપ બની જાય એવી વાત સંભવી શકતી નથી કારણ કે પરસ્પર વિરોધી બે ધર્મ યુગપતું એકત્ર સંભવી શકતા નથી. એ જ પ્રમાણે તે બન્ને એક સાથે બે દ્રવ્યરૂપ પણ કાયમ રહે અને એક દ્રવ્યદેશરૂપ પણ બની જાય-એવી વાત પણ સંભવી શકતી નથી, કારણ કે જે તેઓ બે દ્રવ્યરૂપ બની જશે તો તેમનામાં એક દ્રવ્યદેશતા સંભવી શકશે નહીં, અને જે તેમનામાં એક દ્રવ્યદેશતા હશે તે બે દ્રવ્યરૂપતા સંભવી શકશે નહીં. તેથી આ સાતમાં વિકલ્પને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી તેમ સાથે બે દ્રવ્યરૂપ પણ રહે અને બે દ્રવ્યદેશરૂપ પણ રહે. આ વિકલ્પ પણ બની શકતો નથી. હવે પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે કે-( તિ િમતે ! વોઝસ્થિપાલ જિં રૂa, ત્વ રે પુરઝા ) હે ભદન્ત ! પુલાસ્તિકાયના ત્રણ પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે એક દ્રવ્યદેશરૂપ છે? અથવા અનેક દ્રવ્યરૂપ છે? કે અનેક દ્રવ્યદેશરૂપ છે? અથવા એક સાથે દ્રવ્યરૂપ પણ છે અને એક દ્રવ્યદેશરૂપ શ્રી ભગવતી સૂત્ર : ૭ १७८ Page #192 -------------------------------------------------------------------------- ________________ પશુ છે? અથવા એક દ્રવ્વરૂપ છે અને અનેક દ્રવ્યદેશરૂપ પણ છે ? અથવા અનેક દ્રવ્યરૂપ પણ છે અને એક દ્રવ્યદેશરૂપ પણ છે અથવા અનેક દ્રવ્યરૂપ પણ છે અને અનેક દ્રવ્યદેશરૂપ પણ છે? આ રીતે અહીં આઠ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-( “ નોયમા ! ” હે ગૌતમ ! ( સિયર્ન, લિચ નસેર, વૅ સત્ત મા માળિયન્ના નાય યુજ્વાર્ં આ મુમ્બોલે ચ, નો ટુવારૂં સુવરેલા ચ” આ વિષયમાં અહીં આઠમા વિકલ્પ સિવાયના સાત વિકલ્પ સભવી શકે છે, જે આ પ્રમાણે છે— (૧) પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશે અમુક દૃષ્ટિએ વિચાર કરતા એક દ્રવ્યરૂપ પણુ હાય છે-કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તેએ ત્રિપ્રદેશિક સ્કન્ધરૂપે પરિણત થઇ જાય છે, ત્યારે ( તે પરિસ્થિતિમાં) તેએ ગુણુપર્યાયચૈાગી એક દ્રવ્યરૂપ ખની જાય છે. (૨) જ્યારે તેઓ ત્રિપ્રદેશિક સ્કન્ધરૂપે પરિજીત થઈને અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેએ દ્રવ્યના એક દેશરૂપ પણ બની જાય છે. આ દૃષ્ટિએ વિચાર કરતા “ કયારેક તેઓ એક દ્રવ્ય પ્રદેશરૂપ હાય છે, ” એ વાત પણ સિદ્ધ થાય છે. આ રીતે સાત વિકલ્પને સ્વીકાર કરતું કથન અહીં થવું જોઇએ. જેમકે જ્યારે તે ત્રણે પ્રદેશે। સ્વતંત્રરૂપે અલગ અલગ રહે છે, ત્યારે તેમને ત્રણ સ્વતંત્ર દ્રવ્યરૂપે માની શકાય છે. અથવા આ પ્રમાણે પણ તે ત્રણ પ્રદેશ અનેક દ્રવ્યરૂપ હાઈ શકે છે- એ પ્રદેશ તે પરસ્પરમાં મળી જઇને એક હ્રયણુક સ્કન્ધરૂપ ખનીજાય અને એક પ્રદેશ સ્વતંત્ર રહે. આ રીતે : મિત્ર अनेकम् ” ની અનુસાર અહીં બે સ્વતંત્ર પ્રદેશ અને સ્વતંત્ર એક પ્રદેશ, આ એ દ્રષ્ય અનેક દ્રવ્યરૂપ ખની ગયા. “ ધ્રૂજ્યàશાઃ ” તેએ દ્રશ્યદેશરૂપ આ પ્રમાણે થઈ શકે છે. તે ત્રણે પ્રદેશ સ્વતંત્ર રહે અને સ્વતંત્ર રહીને તેઓ કોઇ અન્ય દ્રષ્યની સાથે મળી જાય. અથવા એ પ્રદેશ યણુક ખની જાય અને એક સ્વતંત્ર રહે અને ત્યારબાદ તે કઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય, તે એ પ્રકારની પરિસ્થિતિમાં તે દ્રબ્યાને અનેક દેશરૂપ પણ કહી શકાય છે. આ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ રીતે ચોથા વિકલ્પના સ્વીકારનું પણ પ્રતિપાદન થઈ જાય છે. “એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ” આ વિકલ્પને આ રીતે સ્વીકાર કરી શકાય છે. તેમાંથી બે પ્રદેશ કયણુક રૂપે પરિણત થઈ જાય અને એક પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય અથવા “ટ્ર ર શ શ” આ પાંચ વિકલ્પ આ પ્રમાણે પણ ઘટાવી શકાય છે–એક પ્રદેશનું સ્વતંત્ર અસ્તિત્વ રહે એટલે કે તે કેઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય નહી અને બે પ્રદેશ કયણુક રૂપે પરિણત થઈને અન્ય દ્રવ્યની સાથે મળી જાય. “ચું જ કૂતેશ જ” આ વિકલ્પને આ રીતે ઘટાવી શકાય–તે ત્રણ દેશમાંથી એક સ્વતંત્રરૂપે જ રહે અને બે પ્રદેશ ભિન્ન ભિન્નરૂપે બે દ્રવ્યોની સાથે મળી જાય. “ચ્ચે પ્રશ.” આ સાતમો વિકલ્પ આ પ્રમાણે ઘટાડી શકાય-તે ત્રણ પ્રદેશમાંથી બે પ્રદેશ સ્વતંત્રરૂપે અલગ અલગ જ રહે અને એક પ્રદેશ કોઈ અન્ય દ્રવ્યની સાથે મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે તે પ્રદેશે જ્યારે સ્વતંત્રરૂપે કાયમ રહે છે– કન્વરૂપે પરિણત થતા નથી ત્યારે દ્રવ્યકટિમાં આવી જાય છે, અને જ્યારે તેઓ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેઓ દેશની સંજ્ઞામાં આવી જાય છે. આ વાતને એકથી લઈને સાતમાં પર્યન્તના વિકલ્પ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં આઠમે વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે “તે ત્રણ પ્રદેશમાં અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશ ” આ બનને બહવચનવાળી વસ્તુઓ સંભવી શકતી નથી. એટલે કે જે કાળે તે ત્રણ પ્રદેશને અનેક દ્રવ્યરૂપે ગણી શકાય છે, તે કાળે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાતા નથી, અને જ્યારે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાય છે ત્યારે તેમને અનેક દ્રવ્યરૂપ માની શકાતા નથી એક જ કાળે કાં તો તેમને અનેક દ્રવ્યરૂપે ગણી શકાશે, કાં તો અનેક દ્રવ્યદેશરૂપે ગણું શકાશે. પણ તેમને એક સાથે આ પ્રકારે માની શકાશે નહીં. તેથી જ અહીં આઠમા વિકલ્પો સ્વીકાર કરવામાં આવ્યું નથી. એજ વાત સૂત્રકારે (વ્યાળિ ટૂંડ્યા ત્યgrવિચારતુ સંમતિ) આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. હા, પદ્મલા સ્તિકાયના ચાર આદિ પ્રદેશમાં તે આ આઠમે વિકલ્પ સંભવી શકે છે. એજ વાત સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર સૂત્રો દ્વારા હવે પ્રકટ કરવા માગે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન–(રારિ મંતે ! પોmસ્થિયપcલા %િ વાવ પુરા) હે ભદન્ત ! પુલાસ્તિકાયના ચાર પ્રદેશ શું એક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યના એક દેશરૂપ છે? કે અનેક દ્રવ્યરૂપ છે? કે દ્રવ્યના અનેક દેશરૂપ છે છે કે એક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે? કે એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ છે? કે અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ છે? મહાવીર પ્રભુને ઉત્તર-–“ મા” હે ગૌતમ ! “સિર સુગં, શિવ તારે. અ વિ મેTI માળિયગા” પુદ્ગલાસ્તિકાયના ચાર પ્રદેશ કયારેક ગુણ પર્યાયાગી એક દ્રવ્યરૂપ પણ હોય છે, અને કયારેક એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક તે દ્રવ્યના અનેક દેશરૂપ પણ હોય છે. આ રીતે ચાર વિકલ્પ બન્યા. બાકીના ચાર વિકલ હવે આપવામાં આવે છે–(૫) કયારેક તેઓ એક દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ હોય છે, (૬) કયારેક તેઓ એક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશરૂપ હોય છે, (૭) કયારેક અનેક દ્રવ્યરૂપ અને દ્રવ્યના એક દેશરૂપ હોય છે અને (૮). કયારેક તેઓ અનેક દ્રવ્યરૂપ અને દ્રવ્યના અનેક દેશરૂપ હોય છે. આ આઠે વિકલ્પનું સ્પષ્ટીકરણ પૂર્વોક્ત રીતે પિતાની બુદ્ધિથી જાતે જ કરી શકાય તેમ છે. (ના વારિ મળવા-હર્ષ પંચ, છ, સત્ત, સાવ અજ્ઞા ) જેવી રીતે પુતલાસ્તિકાયના ચાર પ્રદેશોનું ઉપર્યુક્ત વિકલ્પો દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે પુતલાસ્તિકાયના પાંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશ, આઠ પ્રદેશ, નવ પ્રદેશ, દસ પ્રદેશ, સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશનું પણ પૂર્વોક્ત આઠ વિકલ્પ દ્વારા પ્રતિપાદન કરી શકાય છે, અને તેમાં આઠે વૈકલ્પિક પ્રશ્નોને સ્વીકારાત્મક ઉત્તર આપવું જોઈએ. હવે ગૌતમ સ્વામી પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશોની અપેક્ષાએ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(અr'તા મંતે ! રોમારિયાવર $ ?) હે ભદન્ત! પુલાસ્તિકાયના અનંતપ્રદેશ શું એક દ્રવ્યરૂપ હોય છે? (૨) શું તેઓ એક દ્રવ્ય દેશરૂપ હોય છે? એજ પ્રમાણે બાકીના છ વિકપ પણ અહીં કહેવા જોઈએ મહાવીર પ્રભુને ઉત્તર-(વં ચેર કાર રિચ યુવા ૪, રેલા ચ). હે ગૌતમ! પર્વોક્ત ચાર પુલસ્તિકાય પ્રદેશના જેવું જ અને પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સંખ્યાત અને અસંખ્યાત પુલાસ્તિકાયના પ્રદેશના જેવું જ અનંત પુલાસ્તિકાય પ્રદેશનું પણ કથન સમજવું કહેવાનું તાત્પર્ય એ છે કે અનંત પુદ્રવાસ્તિકાય પ્રદેશે કયારેક એક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક અનેક દ્રવ્યરૂપ પણ હોય છે, ક્યારેક અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. ક્યારેક એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્ય દેશરૂપ પણ હોય છે, કયારેક એક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. કયારેક અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યદેશરૂપ પણ હોય છે, તથા કયારેક અનેક દ્રવ્યરૂપ અને અનેક દ્રવ્યદેશરૂપ પણ હોય છે. એ સૂત્ર ૪ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮ર Page #195 -------------------------------------------------------------------------- ________________ લોકાકાશ પ્રદેશ કા નિરૂપણ કાકાશ પ્રદેશ વક્તવ્રતા– “વફા vi મંતે! રોrirjevu guત્તા” ઈત્યાદિ– સૂત્રાર્થ–દેવડુચા નં મતે ! હોનારાણસા પાત્તા ?) હે ભદન્ત ! કાકાશના કેટલા પ્રદેશ કહ્યા છે? (નોરમા !) હે ગૌતમ! ( GT હોવાનાણggg gumત્તા ) કાકાશના પ્રદેશ અસંખ્યાત કહ્યા છે. (unસાં મતે ! વણ દેવફા નીવઘા પત્તા) હે ભદન્ત ! એક એક જીવના જીવપ્રદેશ કેટલા કહ્યા છે ? (ચક! ) હે ગૌતમ ! ( ગાવા ઢાનrtagg-gnry i નીવાસ વિરૂઘા વીવાહ guત્તા) કાકાશના જેટલા પ્રદેશ કહ્યા છે, એટલા જ એક એક જીવના જીવપ્રદેશ કહેવામાં આવ્યા છે. ટીકાથ–આ પહેલાં પરમાણુ આદિનું પ્રતિપાદન કરવામાં આવી ગયું. તે પરમાણુ આદિ પદાર્થ લોકાકાશના પ્રદેશમાં અવગાહના કરીને રહે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સૂત્ર દ્વારા કાકાશના પ્રદેશની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-(દેવરા મં! ઢોળાTiger qvor ?” હે ભદન્ત ! લોકાકાશના પ્રદેશ કેટલા કહ્યા ગયા છે ? મહાવીર પ્રભુનો ઉત્તર–“ોચમા ! હેન્ના હોયlavar હે ગૌતમ ! લોકાકાશના પ્રદેશ અસંખ્યાત કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( પામે ન મરે! નરસ દેવફા નીવાલા, TUત્તા ?) હે ભદન્ત ! એક એક (પ્રત્યેક) જીવના કેટલા જીવપ્રદેશ કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર–કાવા સોનાનાપાઘરા, પ્રમાણ ઘi sીવણ પરચા ઝીયggયા પછan) હે ગોતમ ! કાકાશના જેટલા પ્રદેશ છે, એટલા જ એક એક જીવન જીવપ્રદેશ છે. કારણ કે જીવ જ્યારે કેવલિસમુદ્યાત અવસ્થામાં રહે છે, તે સમયે તે સમસ્ત કાકાશને વ્યાપ્ત કરી લે છે, તેથી એક જીવન જીવપ્રદેશ કાકાશના પ્રદેશની બરાબર કહેવામાં આવ્યા છે. સૂ. ૫ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિ કા નિરૂપણ કર્મપ્રકૃતિ વક્તવ્યતા(મતે ! #FFFrો પૂછાત્તાનો ) ઈત્યાદિ– સત્રાર્થ-(શરૂ i મતે ! માગો guત્તાનો) હે ભદત ! કમર પતિ કેટલી કહી છે? (નોમા) હે ગૌતમ ! (ભઠ્ઠ Hપાકો પછાત્તાશો) આઠ કર્મપ્રકૃતિ કહી છે. (સંક) તેમના નામ નીચે પ્રમાણે છે. (નાનાવરળિગં, નાવ અંતરારૂ) જ્ઞાનાવરણયથી અન્તરાય સુધીની આઠ કર્મ પ્રકૃતિ છે. (નેરૂયાનું મને ! ફ પચઠ્ઠીઓ પumત્તાગો?) હે ભદન્ત ! નારક જીવેની કેટલી કમ પ્રકૃતિ કહી છે? (વોચમા ! ) હે ગૌતમ ! નારક જીની આઠ કર્મ પ્રકૃતિ કહી છે. (ાવે તેવીવા) એજ પ્રમાણે સર્વ જીવોની (મારીઓ વેચવા નાવ માળવા) વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીની આઠ કર્મપ્રકૃતિ કહી છે. (ાળાવાળsઝરત મા વરૂ લિ. માવરિયા guત્તા ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચ્છેદ કહેવામાં આવ્યા છે? (જોયા ! ઉતા વિમાન૪િછેવા good?) હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. તેને इयाण भते! णाणावरणिज्जस्स कम्मस्स केवहया अविभागपलिच्छेया पण्णता?) હે ભદન્ત! નારકના જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચછેદ કેટલા કહ્યા છે ? (ચમા) હે ગૌતમ! (Guતા વિમાાત્રિ જેવા વાળા) નાર, કોના જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. (ા સત્ર વા-ચાવત જાળિયા ) એજ પ્રમાણે વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીવોના જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિછેદ અનંત કહેવામાં આવ્યા છે. ( एवं जहा णाणावरणिज्जस्स अविभागपलिच्छेया भणिया तहा अट्टाह वि Hini માળિયદવા) જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદ અનંત કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે બાકીનાં સાત કર્મોના અવિભાગી પરિચ્છેદ પણ અનંત સમજવા. (કાવ વેમાળિયા') વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીવોના જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના અવિભાગી પરિછેદ પણ અનંત છે, એમ સમજવું ( एगमेगस्स ण भंते ! जीवस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स વિહિં અવિમાનઢિઓછું વેરિરિવેદિર શિવા ?) હે ભદન્ત! એક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ એક જીવને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કમના કેટલા અવિભાગી પરિચ્છેદે સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો હોય છે ? (રોગમ!) હે ગૌતમ! (હિચ વેઢિચારિચિ, ચિ નો હાઢિચરિવેgિ) એક એક જીવને એક એક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિરછેદની સાથે કયારેક આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે અને કયારેક આવેષ્ટિત પરિવષ્ઠિત નથી પણ હતે. (૨ કાવેઢિય પરિવેઢિા નિયમ મળસે ) જે તે આવે. ષ્ટિત પરિવેષ્ટિત હોય તો નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિ છેદેની સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત રહ્યા કરે છે. ( एगमेगस्स ण भंते ! नेरइयस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जरस कम्मम्स વાર્દિ વિમાહિહિં આવેટિવપરિઢિg?) હે ભદન્ત ! એક એક નારક જીવને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદની સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો હોય છે ? (જમા ! નિરમા સેઠુિં) હે ગૌતમ! એક એક નારક જીવને એક એક જીવપ્રદેશ નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદોની સાથે આવેષ્ટિત પરાવેષ્ટિત થઈ રહ્યો હોય છે. (૬ઠ્ઠા સૈફચર્સ ઇવં વેગાયિg તક મળમરણ નીના) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને નારકોના વિષે જેવું કહેવામાં આવ્યું છે, એવું જ કથન વૈમાનિક દેવે પર્યન્તના જીરે વિષે સમજવું. પણ મનુષ્યના વિષયમાં જીવના જેવું કથન સમજવું. ( एगमेगस्स ण भते ! जीवस्स एगमेगे जीवपएसे दरिस णवरणिज्जस्म નર નur ?) હે ભદન્ત ! એક એક જીવને એક એક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાથી પરિ છેદે સાથે આવેષ્ટિત પરિવેષ્ઠિત થઈ રહ્યો હોય છે? ( gવં કહેવ નાણાવાનિઝણ તક રnો માનવા નવા નિચરણ ઘઉં 3 અંતરાફા માળા) હે ગૌતમ ! જે રીતે જ્ઞાનાવરણીય કમરના વિષયમાં ઉત્તલાક કહેવામાં આવે છે, એ જ પ્રમાણે વિમાનિક પર્યન્તના દેવના વિષયમાં દર્શનાવરણીય કર્મ વિષે આલાપક પણ સમજ. એજ પ્રમાણેનું કથન અન્તરાય પર્યતના કર્મોના વિષયમાં પણ સમ. . (नवर वेयणिजस्स, आउयस्स णामस्स गोयस्स एएसि चउण्हं वि कम्माणं મરણ ના નેહુવાસ તા માળિથવું, તે વેક) પરંતુ વેદનીય, આયુ, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ નામ અને ગોત્ર, એ ચાર અઘાતિયા કર્મો દ્વારા આવેષ્ટિત પરિવેષ્ટિત થવાનું કથન જેવું નારકના વિષયમાં કહ્યું છે, એવું જ મનુષ્યોમાં પણ સમજવું. બાકીનું સમસ્ત કથન પહેલાના કથન (જ્ઞાનાવરણીયના કથન) પ્રમાણે જ સમજવું ટીકાથ–પહેલાં જીવપ્રદેશોનું નિરૂપણ કરવામાં આવ્યું. તે જીવપ્રદેશ સામાન્ય રીતે કર્મ પ્રકૃતિયોથી અનુગત (યુક્ત) હોય છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં કર્મ પ્રકૃતિનું કથન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– | (વરૂ i મંતે! #FFFચીમો gumત્તાનો?) હે ભદન્ત ! જીવન પ્રત્યેક પ્રદેશોને આવૃત્ત કરનારી કમં પ્રકૃતિ કેટલી કહી છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા ! ” હે ગૌતમ ! “બ વાવડી પumત્તામો કર્મપ્રકૃતિ આઠ કહી છે “ તંs” તેમનાં નામ નીચે પ્રમાણે છે-(નાતાવરગિન્ન જાવ તફચં) (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૮) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગેત્ર અને (૮) અન્તરાય. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બને તે ! થાળીમો guત્તાશો ? હે ભદન્ત! નારક જીવોની કેટલી કર્મપ્રકૃતિ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ચમા ! ” હે ગૌતમ! “ક” નારક જીમાં આઠે આઠ કર્મપ્રકૃતિયોનો સદૂભાવ હોય છે. (પ વનવાઈ અર્ #ન્મપારીઓ વેચત્રા ના વેકાળિયા ) એજ પ્રમાણે વૈમાનિક દે પર્યન્તના સમસ્ત જીવોમાં પણ આઠ કમuપ્રકૃતિને સદૂભાવ હેય છે. એટલે કે ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવે, દ્વીન્દ્રિય છે, ત્રીન્દ્રિય છે, ચતુરિન્દ્રિય છે, પંચેન્દ્રિય તિર્યંચ છે, મનુષ્ય, વાનવ્યન્તર, તિષિક, અને વૈમાનિક, આ ચેવીસ દંડક પ્રતિપાદ્ય જીવોની જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિ કહી છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( નાનાશિલા ને મને ! દેવા અવિસાઝિયા ?) હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદે કેટલા કહ્યા છે? (જેમનો બીજો અંશ થઈ શક્તો નથી એવા નિરંશ અંશેને અવિભાગ પરિચછેદ કહે છે. પરિરછેદ એટલે અંશ. તે અંશ વિભાગ સહિત પણ સંભવી શકે છે. પરન્ત જે અને વિભાગ થતું નથી એવાં અને અહીં “અવિભાગ પરિચ્છેદ' શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. જ્ઞાનાવરણીય કર્મના એવા અવિભાગ પરિરછેદ ( નિરંશ અંશ) કેટલા છે, એવું અહીં ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછયું છે. મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ! ” હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદે “મળતા gonત્તા” અનંત કહ્યા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય કર્મ પદ્વલિક સ્કલ્પરૂપ છે-પૌલિક કલ્પ અનંત શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશાવાળા પણ હાય છે, કારણ કે પુદ્ગલના સંખ્યાત, અસખ્યાત, અને અનત પ્રદેશ સિદ્ધાન્તમાં કહ્યા છે. તેથી જ્ઞાનાવરણીય કર્મીના જે અન’ત અવિભાગી પરિચ્છેદ અહીં કહેવામાં આવ્યા છે, તે કપરમાણુએની અપે ક્ષાએ, અથવા જ્ઞાનનાં જેટલાં વિભાગી અશેને તે કર્માં પરમાણુઓએ આચ્છાદિત-આવૃત-કરી રાખેલાં છે, એ અપેક્ષાએ કહેવામાં આવેલ છે, કારણ કે જ્ઞાનના અવિભાગી પિચ્છેદ અનંત છે, અને તે અનંત અવિભાગી પરિચ્છેદને જ્ઞાનાવરણીય કના અવિભાગ-પરિચ્છે લિકેાની અપેક્ષાએ તે પરમાણુરૂપા નિરશ અંશ આવૃત્ત કરેલ હાય છે તેથી તેએ પણ અનંત જ છે. આ દૃષ્ટિએ વિચાર કરીને જ્ઞાનાવરણીય કાઁના અવિભાગ પરિચ્છેદ અન ત કહેવામાં આવ્યાં છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( નેટ્ચાળ મને ! બાળવનિમ્નસત્રા વિમાનદ્ધેિયા વત્તા ? ) હે ભદન્ત ! નારક જીવાના જ્ઞાનાવરણીય કાના કેટલા અવિભાગી પરિચ્છેદ કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર- શૌચમા ! ગળતા વિમાનહિ છેવા વળત્તા ) હે ગૌતમ ! નારક જીવેાના જ્ઞાનાવરણીય કર્મીના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. “ વ સવ્વ નીવાળ' નાવ વેમાળિયાન પુષ્કા ” હે ભદન્ત ! ભવનપતિથી લઇને વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવેાના જ્ઞાનાવરણીય કર્માંના અવિભાગી પરિચ્છેદો કેટલા કહ્યા છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ અળતા વિમાપજિલ્ઝેયા વળત્તા ” હું ગૌતમ ! ભવનપતિથી લઈને વૈમાનિકા પન્તના જીવાના જ્ઞાનાવરણીય કર્મના વિભાગી પરિચ્છેદે અનત કહ્યા છે. (વં ના નાળાવનિસ્લ વિમાનपलिच्छेया भणिया तहा अदृण्ह वि कम्मपगडीणं भाणियव्वा जाव वैमाणियाण ) જેવી રીતે નારકથી લઈને વૈમાનિક દેવા પન્તના જ્ઞાનાવરણીય કર્મીના અવિભાગી પરિચ્છેદો અન`ત કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે નારકથી લઇને વૈમાનિકા પન્તના સમસ્ત જીવેાના દશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠે કર્મોના અવિભાગી પરિચ્છેદો અન'ત હાય છે, એમ સમજવુ, હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન કરે છે કે-( મેનસળ भंते! जीवस्ल एगमेगे जीवपएसे णाणावर णिज्जस्त कम्मस्स केवइएहिं अत्रिभागપરિચ્છે હિં આવેઢિÇ રિવેđિલિયા ) હે ભદન્ત ! આપે એક જીવના અસ ખ્યાત પ્રદેશ કહ્યા છે. તેા એક એક જીવના એક એક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્માંના કેટલા અવિભાગી પરિચ્છેદેથી (પરમાણુ રૂપ નિરશ અ ંશથી આવેષ્ટિત પરિવેષ્ટિત હાય છે ? (આવેષ્ટિત એટલે સામાન્યરૂપે પરિવૃત અને પરિવેષ્ટિત એટલે અત્યન્ત પરિવૃત, આવા આ બન્ને પદોના અથ થાય છે. ) મહાવીર પ્રભુના ઉત્તર—( ગોયમા ! ઉન્નય आवेढियपरिवेढिए, सिय नो આરેઢિયàદ્ધિ હૈ ગૌતમ ! એવા કાઈ નિયમ નથી કે એક એક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવને એક એક પ્રદેશ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદોથી (પરમાણુ રૂપ નિરંશ અશથી) આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલો) જ હોય છે. કયારેક તે આવેષ્ટિત પરાવેષ્ટિત હોય છે, અને કયારેક આવેષ્ટિત પરિવેષ્ટિત નથી પણ હેતે કેવલી ભગવાનની અપેક્ષાએ જીપને પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિ. ભાગી પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હેતે નથી, કારણ કે કેવલી ભગવાનના જ્ઞાનાવરણીય કર્મને સર્વથા નાશ થઈ જાય છે. તેથી તેમના જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પ્રરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલા) હેતા નથી. પરંતુ કેવલી ભગવાન સિવાયના-એટલે કે છઘસ્થ-મનુષ્ય આદિ જીવોને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, કારણ કે તેમના જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થયે હોતે નથી. (ા માઢિચરિવેટ્રિણ નિગમ ગëિ ) તે કારણે છવાસ્થ જીવને જે જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મવી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, તે નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદથી આવેખિત પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. - હવે ગૌતમ સ્વામી નારક જીને અનુલક્ષીને એવો પ્રશ્ન પૂછે છે કે ( एगमेस्सण भते ! नेरइयस्स एगमेगे जीपासे णाणावर 'णज्जम्प्स कम्मस्स केव હિં વિમાસ વેઢિયરિવેgિ?) હે ભદન્ત ! એક એક નારકને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદેથી (પરમાણુરૂપ નિરંશ અ શેથી) આવેષ્ટિત પરિવેષ્ટિત (વીંટળાયેલો હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! (નિયા અT ) પ્રત્યેક નારક જીવન પ્રત્યેક જીવ પ્રદેશ નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદથી વીંટળાયેલો હોય છે. (હા નેણ પર્વ નાર વૈમાનિરરસ, નવરં મજૂરણ =ા નીવર) જેમ પ્રત્યેક નારકને પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદથી વીંટળાયેલો હોય છે. એજ પ્રમાણે પૃવીકાયિક આદિ એકેન્દ્રિયને, વિકસેન્દ્રિયને, પંચેન્દ્રિય તિ ચને, ભવનપતિનો, વાનધ્યન્તર, તિષિક અને વૈમાનિકને જીવપ્રદેશ પણ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગ પરિચ્છેદેથી નિયમથી જ વીટ. ળાયેલું હોય છે. પરંતુ મનુષ્યને જીવપ્રદેશ સામાન્ય જીવપ્રદેશની જેમ કયારેક જ્ઞાનાવરણીય કર્મને અવિભાગી પરિકેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે અને ક્યારેક નથી પણ હતો. કેવલીભગવાનની અપેક્ષાએ મનુષ્યને જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચછેદથી વીંટળાયેલ હોતે નથી, પણ કેવલી સિવાયના મનુષ્યને જીવપ્રદેશ તેમનાથી વીંટળાયેલું હોય છે. શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧૮૮ Page #201 -------------------------------------------------------------------------- ________________ આ રીતે મનુષ્યની અપેક્ષાએ જીવપ્રદેશમાં આવેષ્ટિત પરિવેખિત હવાને અને નહીં રહેવાને સદ્ભાવ જોવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં આ કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય, એ ત્રણ કર્મોના વિષયમાં પણ કથન સમજવું. પરન્તુ વેદનીય, આયુ, નામ અને ગોત્ર, એ ચાર અઘાતિયા કર્મોમાં તે જીવપદમાં જ ભજનાસહિતનું (વૈકલ્પિક) કથન કરવામાં આવ્યું છે, મનુષ્યમાં ભજનાવાળું (વિકપાળું) કથન કરવામાં આવ્યું નથી, એમ સમજવું. કારણ કે જેટલા મન છે તે બધાં મનુષ્યમાં આ ચાર કર્મોને સદભાવ હોય છે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ging of મતે ! નીવરત નામે વવારે રિબાવળના જwલ્લ જેવા ?િ) હે ભદન્ત ! પ્રત્યેક જીવન પ્રત્યેક જીવપ્રદેશ દશનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદેથી–પરમાણુરૂપ નિરંશ અશોથી–આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર– ઘર્ષ કહેવા નાના રણકારણ તવ રંગો માળિચડ્યો નાવ માળિયા) હે ગૌતમ ! જે રીતે નારકથી લઈને વૈમાનિક સુધીના પ્રત્યેક જીવન પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને પ્રત્યેક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદેવડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. (gવં જંતરરૂપ માનવવં) એજ પ્રમાણે નારકથી લઈને વિમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને પ્રત્યેક જીવપ્રદેશ વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કર્મના અવિભાગી પરિ છેદેથી આવેષ્ટિત પરિવેષ્ઠિત હેય છે એમ સમજવું. “ના” પરતુ ( રેણિકનાર, આચરણ, નામ, गोयस्स, ए ए नि चउण्ड वि कम्माण मणूसस्त्र जहा नेरदयस्व तहा भाणिय ૨૪ સંત ) પ્રત્યેક મનુષ્યને પ્રત્યેક જીવપ્રદેશ વેદનીય, આયુ, નામ અને ત્ર, એ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદોથી આવેષ્ટિતા પરિવેષ્ટિત હોય છે, એમ સમજવું. એટલે કે આ ચાર કર્મોથી આવેષ્ઠિત પરિવેષ્ટિત થવા વિષેનું કથન અહીં નારકેના જેવું જ સમજવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતિયા કર્મોની અનંત અવિનાગી પરિછેદથી મનુષ્યને પ્રત્યેક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે પણ ખરે અને નથી પણ હોતે, પરંતુ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદથી મનુષ્યમાત્રને પ્રત્યેક જીવપ્રદેશ નિય. મથી જ આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. કારણ કે કેવલી મનુષ્યને પણ પ્રત્યેક જીવપ્રદેશ આ વેદનીયાદિ ચાર અઘાતિયા કર્મોને અનંત અવિભાગી પરિએછે. દેથી નિયમિત આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. સિદ્ધ જીવનાં કર્મોને સર્વથા ક્ષય થઈ જવાથી સિદ્ધજીવને જીવપ્રદેશ કઈ પણ કર્મના અનંત અવિભાગી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત હેતે નથી. આ કથનને ભાવાર્થ એ છે કે મનુષ્ય સિવાયના ૨૩ દંડકના જીના જીવપ્રદેશ નિયમથી જ આઠે આઠ કર્મોના અનંત અવિભાગી પરિચ્છેદ વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે. પરતુ સિદ્ધજીમાં કમને અભાવ હેવાથી સિદ્ધજીવ પ્રદેશમાં કર્મોના અનંત અવિભાગીપરિચ્છેદથી આવેષ્ટિત પરિવેષ્ટિત લેવાની વાત સંભવી શકતી નથી. સૂ.૬ જ્ઞાનાવરણીયાદિ કર્મકે સમ્બન્ધ કા નિરૂપણ જ્ઞાનાવરણીય આદિ કર્મોના પરસ્પરના સંબંધનું નિરૂપણ – (૩ર૬ of મતે! નાનrani રિલાયfms) ઈત્યાદિ. સૂત્રાર્થ–(ના મતે ! રાવળજ્ઞ ત રિસાવગિન્ન, કરણ રંજાવરણ તરણ નાનાવરણ ગં?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કમને સદ્ભાવ હોય છે ખરો ? તથા જે જીવમાં દર્શનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમને સદૂભાવ હોય છે ખરો ? ( ) હે ગૌતમ ! ( see vi રજવાળિજું તH રંગાવળિયાં નિરમા ય) જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, (નરસ લિબાવળિક્ન તરણ વિ જ્ઞાનાવરણનું નિયમ ગથિ) એજ પ્રમાણે જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મને પણ સદુભાવ હોય છે. (કરણ મંતે ! નાગાવળજ્ઞ, તપ્ત રેનિઝ, કર્ણ વેજિક તરણ નાનાવળિજ્ઞ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને પણ સદૂભાવ હોય છે ? તથા જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને પણ સદ્ભાવ હોય છે ? (गोयमा ! जस्स नाणावरणिज्ज' तस्स वेयणिज्ज' नियमा अस्थि, जस्स વેજિજ્ઞ તરફ નાળાવાળા સિવ કરિય, સિર ન0િ) હે ગૌતમ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં વેદનીય કર્મને અવશ્ય સદુભાવ હોય છે. અને જે જીવમાં વેદનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદુભાવ હોય છે પણ ખરો અને નથી પણ હોતે. (जस्स ण भाते ! नाणावरणिज्ज तस्स मोहणिज्ज, जस्स मोहणिज्ज तस्स नाणावर. frગં) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સંદુભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કમને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં મેહનીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમને સદ્દભાવ હોય છે? (નોરમા !) હે ગૌતમ ! (કરણ નાળાવાળsત મોનિઝર્ષ સહિ, सिय नत्थि, जम्स पुण मोहणिज्ज सरस नाणावरणिज्ज नियमा अस्थि )२ જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદૂભાવ હોય છે તે જીવમાં મેહનીય કર્મને સદ્ભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતું. પરંતુ જે જીવમાં માહનીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને અવશ્ય સભાવ હોય છે. (of ! જાળવળિકન્ન તરણ ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્કકમને સદ્દભાવ હોય છે ખરો? ઈત્યાદિ. (एवं जहा वेयणिज्जेण सम भणियं तदा आउएण वि समं भाणियव्वं, gવં નામે રિ, પર્વ નોપણ વિ ) હે ગૌતમ! વેદનીય કર્મની સાથે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન આયુકમ સાથે પણ સમજવું, નામકર્મ અને ત્રિકમ સાથે પણ એવું જ કથન સમજવું. (અંતરારૂTળ મં કહા કિસાવળિજો મં તÈવ નિરમા પર માળિચડ્યાળિ ૨) તથા જેવું કથન દર્શનાવરણીય કર્મની સાથે કરવામાં આવ્યું છે એવું જ કથન અંતરાયકમ અને જ્ઞાનાવરણીય કમના પરસ્પરના સદુભાવ વિષે અવશ્ય કહેવું જોઈએ. (जस्स णं भंते ! दरिसणावरणिज, तस्स वेयणिजज, जस्म वेयणिज्ज તરણ રિસાવાળs?) હે ભદન્ત ! જે જીવમાં દર્શનાવરણીય કર્મને સ૬ શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદ્ભાવ હોય છે અને જે જીવમાં વેદનીય કર્મને સભાવ હોય છે, તે જીવમાં શું દશનાવરણીય કર્મને સદ્દભાવ હોય છે? (ગઠ્ઠા નોળાવળિ રવિિહં સત્તહિં હિં કર્મ નિર્ચ, तहा दरिसणावरणिज्जपि उवरिमेहि छहि कम्मेहि समं भाणियव्वं जाव अंत. ૨) હે ગૌતમ! ઉપરના સાત કર્મો સાથેના જ્ઞાનાવરણીય કર્મના સંબંધ વિષયક કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપરના છ કમે સાથેના (વેદનીયથી અન્તરાય પર્યન્તના છ કર્મો સાથેના) દર્શનાવરણીય કર્મના સંબંધ વિષયક કથન પણ સમજવું. (जरस णं भंते ! वेयणिज्ज तस्स मोहणिज्ज', जस्स मोहणिज्ज तस्स રજિસ?) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદ્દભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કર્મને સદૂભાવ હોય છે? અને જે જીવમાં મોહનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદૂભાવ હોય છે ? | (mોગમr !) હે ગૌતમ ! (કારણ વેચણિક તણ મોળિ = શિર ગર્ભિ सिय नस्थि, जस्स पुण मोह णिज्ज तस्स वेवणिज नियमा अस्थि ) wi વેદનીય કર્મને સદભાવ હાથ છે, તે જીવમાં મેહનીય કર્મને સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતું. પણ જે જીવમાં મેહનીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીય કર્મને અવશ્ય સભાવ હોય છે ? (ારણ નં અંતે ! વેદિર તરફ માથું?) હે ભદન્ત ! જે જવમાં વેદનીય કમને સદભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મને શું સદ્ભાવ હોય છે? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદ્ભાવ હેય છે, તે જીવમાં વેદનીય કર્મને શું સદ્ભાવ હેય છે ? (અવં પ્રચાર જો નિયમ ) હે ગૌતમ! જે જીવમાં વેદનીય કર્મનો સદુભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મનો પણ અવશ્ય સદુભાવ હોય છે, અને જે જીવમાં આયુષ્ય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીય કમને પણ અવશ્ય સદ્દભાવ હોય છે. (ગઠ્ઠા ભાવમાં રમે gવં નામેળ વિ, નોઝ વિ, તમે માળિયા) જેવી રીતે આયુષ્ય કમની સાથે વેદનીય કર્મનું કથન કરવામાં આવ્યું છે, એવી જ રીતે નામકર્મ અને ત્રકર્મની સાથે પણ વેદનીય કર્મનું કથન કરવું જોઈએ. (કક્ષ નં મેસે! વેરળિ તરણ તારૂ પુછા) હે ભદન્ત ! જે જીવમાં અંતરાય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને સદભાવ હોય છે? ઈત્યાદિ પ્રશ્ન. શ્રી ભગવતી સૂત્ર: ૭ ૧૯૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ ( જોવમા ! ) હે ગૌતમ! (નરભ્ર વૈયનિગ્ન" તલ અંતરાય ત્તિય ગથિ યિ તસ્થિ, નક્સ પુળ અતરારૂપ તમ વેળિજ્ઞ' નિયમાં સ્થિ) જે જીત્રમાં વેદનીય કર્મોના સદૂભાવ હાય છે, તે જીવમાં અંતરાય કના સદ્ભાવ ડાય છે પણ ખરે અને નથી પણ હાતા. પરન્તુ જે જીવમાં અંતરાય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં વેદનીય કા અવશ્ય સદ્ભાવ હાય છે. ( નÇ નં. મતે ! મોળિકન' તલ બાય, મ બારું, તરસ મોનિ ) હું બદન્ત ! જે જીવમાં મેાહનીય કમના સદ્ભાવ હોય છે, તે જીત્રમાં શુ આયુષ્ય કર્મીના સદૂભાવ હોય છે ? અને જે જીવમાં આયુષ્ય કર્મોના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું મેાહનીય કના સદ્ભાવ હાય છે ? ( जस्स मोहणिज्ज तरस आउयं नियमा अत्थि, जस्स पुण आउय तहस કુળ મોનિંગ' સિય અસ્થિ, સિય તસ્થિ ) હે ગૌતમ ! જે જીવમાં માહનીય ક'ના સદ્ભાવ હાય છે, તે જીવમાં આયુષ્ય કર્મોને પણ અવશ્ય સદ્ભાવ હાય છે, પરન્તુ જે જીવમાં આયુષ્ય કર્મીને સદ્ભાવ હોય છે, તે જીત્રમાં માહનીય કા સાવ હાય છે પણ ખરી અને નથી પણ હાતા. ( ä' નામ', ગાય' સાચ' ચ માળિયલ' ૪ ) એજ પ્રમાણે નામ, ગોત્ર અને મંત રાય કર્મ વિષે પણ સમજવુ'. એટલે કે મેાહનીય કમ ટાય ત્યારે નામ, ગાત્ર અને અતરાય કમ અવશ્ય હોય છે. પરન્તુ નામ, ગેત્ર અને અન્તરાય કમ ડાય ત્યારે મેાહનીય કમ હાય છે પણ ખરૂં અને નથી પણ હાતું. (જ્ઞન્નનં મતે ! આય તરણ નામ, નસ પુળ નામ તપ્ત આલય' પુછા) હૈ ભઇન્ત ! જે જીવમાં આયુષ્ય કમને સદ્ભાવ હાય છે, તે જીવમાં શું નામક ના સદ્દભાવ હાય છે? અને જે છત્રમાં નામક ના સદ્દભાવ હાય છે, તે જીત્રમાં શુ' આયુષ્ય કમને સદ્ભાવ હેાય છે ? ( નોચમા ! ) હે ગૌતમ ! (ટ્રો વિ જોવ્ર' નિયમા ) તે ખન્ને કર્મો એક ખીજાની સાથે અવશ્ય રહે છે. ( વ ોત્તેવિ સમં માળિય~' ) એ જ પ્રમાણે આયુષ્ય અને ગેાત્રકમ પણ એકખીજાની સાથે અવશ્ય હૈાય છે. ( जस्स णं भंते! ऑग्य' तस्स अंतराइयं, जस्स अंतराइयं तस्स आउयं पुच्छा ) હે ભદન્ત ! જે જીવમાં આયુષ્ય કર્મના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમના સદૂભાવ હોય છે ? અને જે જીવમાં અંતરાય કર્મના સ ભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કમના સદ્ભાવ હોય છે ? ( નોયમા ! નમ્ર બારું સરદા તારૢ વય અસ્થિ, બ્રિય સ્થિ ) હું ગૌતમ ! જે જીવમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કમને સદ્ભાવ હોય છે પણ ખરે અને નથી પણ હતો. પરંતુ (TH પુખ સંતરારૂાં તરત સાથે નિગમે નથિ ૧) જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કર્મને અવશ્ય સદૂભાવ હોય છે. (૪હ on મતે ! નામં તાણ જોયું, કરણ નોચે તરસ i નામં પુર) હે ભદત ! જે જીવમાં નામકર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને સદ્ભાવ હોય છે ? અને જે જીસમાં ગોત્રકર્મને સદુભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને સદૂભાવ હોય છે? નોરમા !) હે ગૌતમ ! “કરણ માં નામ, તા | નિચમાં જોયું, जरस णं गोयं तस्न नियमा णामं, गोयमा ! दो वि एए परोप्पर नियमा) જે જીવમાં નામકમને સદૂભાવ હોય છે, તે જીવમાં ગોત્રકમને સદભાવ અવશ્ય હોય છે. અને જે જીવમાં નેત્રકમને સદભાવ હોય છે, તે જીવમાં નામકર્મનો પણ અવશ્ય સદ્ભાવ હોય છે, કારણ કે આ બે કર્મો અવશ્ય એકબીજાની સાથે જ રહે છે. (जस्स णं भंते ! णामं तस्स अंतराइय', जस्त अंतराइयं तस्स णामं पुच्छा) હે ભદન્ત! જે જીવમાં નામકર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને સદ્ભાવ હોય છે? ( જોરમા !) હે ગૌતમ ! (૬g Mામં તરસ સંતરારૂ સિય અસ્થિ, ગિર નથિ, gr ઉતરારૂાં તરણ સમં નિચમા મરિય) જે જીવમાં નામ મને સદભાવ હોય છે, તે જીવમાં અંતરાય કમનો સદુભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતો. પરંતુ એ વાત તે અવશ્ય બને જ છે કે જે જીવમાં અંતરાય કર્મનો સભાવ હોય છે, તે જીવમાં નામકર્મને પણ સદુભાવ હોય છે. (૩ માં મેતે ! જો તરણ મંતર, કરણ અંતરારૂ તરણ જો જુઠ્ઠા) હે ભદન્ત ! જે જીવમાં ગેત્રમને સદભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કમને સદભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને સદુભાવ હોય છે? (નોન !). હે ગૌતમ! (નો તરલ અંતરારૂ સિર ગથિ, શિવ નહિ, જa તરફથં તe Tોચું નિવમા અધિ) જે જીવમાં ગોત્રકર્મનો સદ્ભાવ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતો. પરંતુ જે જીવમાં અંતરાયને સદ્ભાવ હોય છે, તે જીવમાં ગોત્ર કર્મને અવશ્ય સદ્ભાવ હોય છે. ટીકાર્થ-જ્ઞાનાવરણાદિ કર્મોનું કથન ચાલી રહ્યું છે. તેથી સૂત્રકાર આ સૂત્રદ્વારા તે કર્મોની પરસ્પરની એક બીજા સાથેની યથાયોગ્ય સમાનાધિકરણતા અને અસમાનાધિકરણતાનું પ્રતિપાદન કરે છે. તે વિષયને અનુલક્ષીને નીચેના પ્રશ્નોત્તરોનું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મહાવીર પ્રભુને ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ારણ ઇ મેતે ! નાળાવાળગં, તણ રિક્ષા વાળ, નગ્ન રિક્ષાવાળાનં 1ણ નાનાવાળ = ?હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે અને જે જીવમાં દર્શનાવરણીય કમને સદુભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને પણ સદૂભાવ હોય છે. મહાવીર પ્રભુને ઉત્તર–(જોયમ) હે ગૌતમ ! હા, એવું જ બને छ, (जस्स णं नाणावरणिज्ज तस्म दरिसणावरणिज्ज नियमा अत्थि, जस्स णं રિસનાગિન્ન તત્ત વિ નાણાવરનિ નિરમા અરિય) જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મનો સદૂભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ દર્શનાવરણીય કર્મને સદુભાવ હોય છે, અને જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં નિયમથી જ્ઞાનાવરણીય કર્મીને પણ સદુભાવ હોય છે. આ પ્રકારને આ બન્ને કર્મોને પરસ્પરને સંબંધ બતાવવામાં આવ્યું છે, કારણ કે આત્માના જ્ઞાન અને દર્શનના ગુણે એક સાથે આત્મામાં રહે છે અને તે બને ગુણેને આ બને કર્મ આવૃત કરે છે. એજ એ બન્નેની સમાનાધિકરણતારૂપ છે. તેઓ એક બીજાને છેડીને રહેતા નથી તેથી તેમને અવિનાભાવ સંબંધવાળાં કહ્યા છે અને સાથે રહેવાને કારણે તેમને સહચારી પણ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કરણ નં અંતે ! રાવળક તરસ વેજિજ્ઞ કક્ષ વેળા તea orians?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને સદ્ભાવ હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ અને જે જીત્રમાં વેદનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કમના સદ્દભાવ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- ગોયમા ! ” હું ગૌતમ ! (બન્ન નાળાવળિકન' तरस वेयणिज्ज नियमा अत्थि, जस्स वेयणिज्ज', तस्स नाणावर णिज्ज' सिय સ્થિસિયનષિ ) જે જીવમાં જ્ઞાનાવરણીય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં વેદનીય કર્માંના પણ અવશ્ય સદ્ભાવ હાય છે. પરન્તુ જે જીવમાં વેદનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મોના અવશ્ય સદ્દભાવ હાય છે, એવું નથી, કયારેક તે જીવમાં જ્ઞાનાવરણીય કમના સદ્ભાવ હાય છે અને કયારેક અભાવ પણ હોય છે. કારણ કે કેવળજ્ઞાની મનુષ્યમાં વેદનીય કર્મીના સદ્ભાવ રહેતા નથી. કેવળજ્ઞાની સિવાયના મનુષ્યેામાં વેદ્યનીયની સાથે જ્ઞાનાવરણીય કર્માંના પણ સદ્ભાવ હાય છે. તે કારણે સૂત્રકારે વેદનીય કર્મની સાથે જ્ઞાનાવરણીય કા સદૂભાવ વિકલ્પે બતાવ્યા છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સ્ તં મતે ! નાળાય વિજ્ઞ' તરત મોનિકન', નક્ષ મોળિજ્ઞ' તરસ નાળાવળિ ' ?) હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું માહનીય કર્માંના સદ્ભાવ હાય છે ? અને જે જીવમાં માહનીય કમના સદ્દભાવ હોય છે, તે જીવમાં શુ જ્ઞાનાવરણીય કા સદૂભાવ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-(ગોયમા ! દ્ગલ સાળાવળિકન' તરસ મોનિTM सिय अस्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्ज तस्स नाणावरणिज्ज' नियमा અસ્થિ) હે ગૌતમ ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં માહનીય કના સદ્દભાવ કયારેક હાય પશુ છે અને કયારેક નથી પણ હાતા. પરન્તુ જે જીત્રમાં મેહનીય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીત્રમાં જ્ઞાનાવરણીય કના પણ અવશ્ય સભાવ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે જીવ અક્ષપક હોય છે, તે જીવમાં તે જ્ઞાનાવરણીય અને મેહનીય, એ બન્ને કર્મોના એક સાથે સદ્ભાવ હોય છે, પરંતુ જે ક્ષપક જીવ હાય છે, તેના મેાહનીય કર્મોના ક્ષય થવા છતાં પણ જ્યાં સુધી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી તેને જ્ઞાનાવરણીય કમ ના તા સદ્ભાવ જ રહે છે. તે કારણે જ્ઞાનાવરણીયના સદ્દભાવ હોય ત્યારે માહુ. નીયને વિકલ્પે સદૂભાવ કહ્યો છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( RF of મહૈ ! નાળાવ નગ્ન, તત્ત્ત આચં. ઈત્યાદ્રિ) હે ભદ્દન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્માંના સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મીના સદ્ભાવ હાય છે ? અને જે જીવમાં આયુષ્ય કના સદ્દભાવ હાય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મોના સદ્ભાવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—(હ્રદ્યું ના વેળિજ્ઞેળ સમં મળિયું, સ ્ા બ્રા3. ળ વિ પ્રપં માળિયન્ત્ર, વર્ષ નામેળ ષિ, પર્વ ગોળ સિમ)હું ગૌતમ ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ જેવો ઉત્તર વેદનીય કર્મના વિષયમાં આપે છે, એ જ ઉત્તર આયુષ્ય કમના વિષયમાં પણ સમજ. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં આયુ, નામ અને ગોત્ર કમને સદ્ભાવ હેય છે. પણ જે જીવમાં આયુ કમને સદૂભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીયને સદૂભાવ હોય છે પણ ખરો અને નથી પણ હતા. જેમકે કેવળજ્ઞાની આત્મામાં આય. નામ અને ગોત્ર એ ત્રણ કર્મોને સદૂભાવ હોવા છતાં પણ જ્ઞાનાવરણીય કમ સદ્ભાવ હોતું નથી. તેથી જ એ કર્મોની સાથે જ્ઞાનાવરણીય કર્મને સદભાવ વિકલ્પ બતાવવામાં આવ્યો છે. પરંતુ કેવલી સિવાયના જીવોમાં જ્ઞાનાવરણીય કર્મની સાથે આ ત્રણ કર્મોને અને આ ત્રણ કર્મો સાથે જ્ઞાનાવરણીય કર્મને પરસ્પર સંબંધ રહ્યા કરે છે. આ રીતે વેદનીય, આયુ, નામ અને ગાત્ર આ ચાર કર્મોને સદ્દભાવ હોય છે ત્યારે જ્ઞાનાવરણયને વિકલ્પ સદભાવ બતાળે છે. ગૌતમ વામીને પ્રશ્ન–હે ભદન્ત ! જે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને સભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કર્મને સદ્દભાવ હોય છે ? અને જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ચંતા રિસાવળિજોઇ gi તદેવ નિરમા કરોડd માળિયદવાળ) હે ગૌતમ! જેવી રીતે દર્શનાવરણીય કર્મની સાથે જ્ઞાનાવરણીય કર્મને અવિનાભાવી સંબધ આગળ પ્રકટ કરવામાં આવ્યો છે એજ પ્રમાણે જ્ઞાનાવરણીય અને અન્તરાય કર્મોને પણ અવિનાભાવી સંબંધ સમજ. એટલે કે જે જીવમાં જ્ઞાનાવરણીય કમને સદ્ભાવ હોય છે, તે જીવમાં અન્તરાય કમને પણ નિયમથી જ સદ્ભાવ હોય છે, તથા જે જીવમાં અન્તરાય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં જ્ઞાનાવરણીય કર્મને પણ નિયમથી જ સદ્ભાવ હોય છે. આ રીતે જ્ઞાનાવરણીય કર્મના અન્ય સાત કર્મો સાથે સાત વિક્લપ થાય છે. હવે સૂત્રકાર દર્શનાવરણીય કર્મની બાકીનાં છ કર્મો સાથે પ્રરૂપણ કરે છે, તેના છ વિકલપ નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે – ગૌતમ સ્વામીનો પ્રશ્ન-(કહ્યું કે મેતે ! રિક્ષાવાળ તા - જિક, સરસ વેદિક તેલ રિક્ષાવાળ = ?) હે ભદન્ત ! જે જીવમાં દર્શનાવરણીય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કર્મને પણ સદ્ભાવ હોય છે અને જે જીવમાં વેદનીય કમને સદ્દભાવ હોય છે, તે જીવમાં શું દર્શનાવરણીય કર્મને પણ સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-(ક નાણાવરળિsવવિિ વડુિં समं भणिय', तहा दरिसणावर णिज्ज उवरिमेहिं छहिं कम्मेहि सम भाणियव ) છે ગૌતમ ! જેવી રીતે દર્શનાવરણીય આદિ સાત કર્મોના જ્ઞાનાવરણીય કર્મ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ સાથેના સદભાવ વિષયક કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મની સાથે પણ વેદનયથી અતરાય પર્યન્તના કામે નું કથન સમજવું. આ રીતે દર્શનાવરણીય કર્મના અન્ય છ કર્મો સાથેના સંબંધ વિષયક આલાકે જ્ઞાનાવરણીય સાથેના તેમના સંબંધ વિષયક આલાપ જેવાજ છે એમ સમજવું. જ્ઞાનાવરણીય સાથેના તેમના સંબંધનું કથન તે આગળ આપવામાં આવ્યું છે. હવે સૂત્રકાર વેદનીય કમની પ્રરૂપણ બાકીનાં પાંચ કર્મો સાથે કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન—(sણ માં મેતે ! વેળss તણું મોળિકા, કરસ મોળિસરસ રેણિકા) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું મોહનીય કર્મનો પણ સદુભાવ હોય છે? અને જે જીવમાં મેહનીય કર્મને સદભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય ફર્મનો પણ સદૂભાવ હોય છે? भ७० મહાવીર પ્રભુને ઉત્તર–“જો !” હે ગૌતમ! એ કેઈ નિયમ નથી કે જે જીવમાં વેદનીય કર્મને સદ્ભાવ હોય તે જીવમાં મેહનીય કમને પણ સદૂભાવ જ હોય, કારણ કે કેવલી ભગવાનમાં વેદનીય કમને સદ્ભાવ તે જોવામાં આવે છે પણ તેમનામાં મહનીય કર્મને સદ્ભાવ જણાતું નથી. પરંતુ ક્ષીણ મેહવાળા વીતરાગ સિવાયના જીવમાં વેદનીય કર્મની સાથે મોહનીય કર્મને પણ સદ્દભાવ જોવામાં આવે છે. આ રીતે વેદનીયની સાથે મેહનીય કર્મને સદૂભાવ કયારેક હોય છે અને ક્યારેક હેતે નથી. એજ વાત સૂત્રકારે આ સૂત્ર દ્વારા વ્યક્ત કરી છે-(કરણ વેજિજ્ઞ તરત મોળિયા સિસ અરિજ, હિય નહિથ) પરન્ત (મોડક તણ વેચનિ' નિયમ સ્જિ) એ નિયમ તે જરૂર છે કે જે આત્મામાં મેહનીય કર્મને સદૂભાવ હોય છે, તે આત્મામાં વેદનીય કમને પણ અવશ્ય સદૂભાવ હોય છે. એજ વાત સૂત્રકારે “શીનમો હિ વેનીä મોનીä રાતિ સીન જો ત વે વરમતિ મોની રાતિ) આ પંક્તિ દ્વારા સ્પષ્ટ કરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(કa i મતે ! વેવળિ તરણ સાવચં. ઈત્યાદિ) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મને પણ સદૂભાવ હોય છે ? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને પણ સદ્ભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ઘઉં પાન પત્ત નિયમ) હે ગૌતમ ! આ બનને કર્મોને પરસ્પર સાથે નિયમથી જ સંબંધ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કમને પણ અવશ્ય સભાવ હોય છે અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં વેદનીયને પણ અવશ્ય સદ્ભાવ હોય છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર, આ ચાર અઘાતિયા કર્મ છે. તે ચારેને એક બીજાની સાથે સંબંધ હેવામાં કેઈપણ ભાષા (મુશ્કેલી) નડતી નથી. કેવલી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ શું અંતરાય કના સદ્ભાવ હાય છે ખરા ? અને જે જીવમાં અંતરાય કમને સદૂભાવ હાય છે, તે જીવમાં શું વેદનીય કમઁના પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર—“નોયમા ! ” હે ગૌતમ ! (નલ વેગ્નિ' तर अंतराइयं विय अस्थि, सिय नथि, जस्स पुण अंतराइयं तस्स वेयणिज्ज' નિયમ અસ્થિ ) જે જીવમાં વેદનીય કર્મીને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કના સદૂભાવ હાય છે પણ ખરા અને નથી પણ હતા. જેમકે કેવલી ભગવાનમાં વેઢનીય કર્મીના સદ્ભાવ હાય છે પશુ અંતરાય કમના સદ્દભાવ હાતા નથી, કારણ કે જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેહનીય અને ઋતરાય, એ ચાર ઘાતિયા કર્મોના તા કેવલીમાં અભાવ જ હેાય છે. પરન્તુ કેવલી સિવાયના મનુષ્યેામાં વેદનીય કાઁની સાથે અંતરાય કમના પણ સદ્ ભાવ રહે છે. તેથી જ વેદનીયના સભાવમાં અંતરાયના સદ્ભાવ વિકલ્પે ખતાબ્યા છે. પરન્તુ એવું જરૂર બની શકે છે કે જે જીવમાં અંતરાય કા સદ્દભાવ હાય છે, તે જીવમાં વેદનીય કના પણ અવશ્ય સદ્ભાવ હાય છે. હવે ગૌતમ સ્વામી મેાહનીય કના ખાકીના ચાર કર્મો સાથેના સબ. કે-( ગલ નાં મંતે ! મોનિગ્ન તસ્ત્ર હૈ ભટ્ઠત ! જે જીવમાં મેાહનીય આયુષ્ય કર્માંના પણ સદૂભાવ હાય સદ્ભાવ હાય છે, તે જીવમાં શું ધને અનુલક્ષીને મહાવીર પ્રભુને પૂછે છે ગાય, નન્ન બચતલ મોનિગ્ન ?) કમના સદ્ભાવ હોય છે, તે જીવમાં શું છે? અને જે જીવમાં આયુષ્ય ક્રમના માહનીય કમ ના પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોયમા ! નન્નુ મોર્નિગ સત્ત ગાય નિયમા अस्थि, जर पुण आउयं तरस पुण मोहणिज्जं सिय अत्थि, सिय नत्थि " ગૌતમ ! જે જીવમાં મેાહનીય કાઁના સદૂભાવ હાય છે, તે જીવમાં આયુષ્ય ફ'ના પશુ નિયમથી જ સદ્ભાવ હાય છે, પરન્તુ જે જીવમાં આયુષ્ય કર્માંના સદ્ભાવ હાય છે, તે જીવમાં મેાહનીય કાઁના સદ્ભાવ જ હોય છે એવા કાઈ નિયમ નથી. મેાહનીયના સદ્ભાવમાં આયુષ્ય કમના સદ્ભાવ અકેવલી આત્માની જેમ સમસ્ત જીવામાં હાય છે. પરન્તુ જે જીવમાં આયુષ્ય કના સદ્ભાવ હાય છે, તે જીવમાં મહુનીયને સદ્ભાવ વિકલ્પે હાય છે અક્ષીણ માહવાળા જીવામાં તેા આયુ અને મેહનીયના સદ્ભાવ એક સાથે જ રહે છે, પરન્તુ ક્ષીણ મેહવાળા જીવામાં તે કેવળ આયુષ્યને જ સદ્ભાવ રહે છે પણ આયુષ્યની સાથે મેહનીયને સદ્ભાવ રહેતા નથી મેહનીય કમની સાથે આયુષ્યની જેમ જ નામ, ગેાત્ર અને અંતરાય, આ ત્રણેને સદ્ભાવ નિયમથી જ હાય છે. પરન્તુ જે જીવમાં નામ, ગેત્ર અને આયુકમ'ના સદૂભાવ હાય છે. તે જીવમાં મેાહનીય ક્રમના સદ્દભાવ હાય છે પણ ખરા અને નથી પણ હાતા. અક્ષીણુ મેહવાળા જીવમાં મેહનીયની સાથે નામ, ગેાત્ર અને અંતરાય કના સદ્ભાવ જ રહે છે. પરન્તુ ક્ષીણુ મેહવાળા જીવમાં એ ત્રણ માહનીય કમ વિના પણ હાય છે. હવે આયુકની સાથેના ખાકીના ત્રણ ક્રર્મોના સંબંધ વિષયક વિકલા ખમતાવવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૯૯ Page #212 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન—( નસ નું મંતે ! આચં તત્ત નામ. પુચ્છા ) હે ભદ્દન્ત ! જે જીવમાં આયુષ્ય કર્મીના સદ્ભાવ હાય છે, તે જીવમાં શું નામક ના પણ સદ્ભાવ હોય છે ? અને જે જીવમાં નામકને સદ્ભાવ હાય છે, તે જીત્રમાં શું આયુષ્ય કના પશુ સદ્ભાવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ નોચમા ! રો વિ પોર્` નિયમ, વું જોશેળ ત્રિ સમં માળિયન્ત્ર ’'હું ગૌતમ ! ગાત્રક અને નામકર્મના અવિનાભાવિ સબંધ હોવાથી આયુકમના સદ્ભાવવાળા જીવમાં ગોત્રકમ ને પણ નિયમથી જ સદ્ભાવ હાય છે, અને ગેાત્રકના સદ્ભાવવાળા જીવમાં આયુકા પશુ સાવ અવશ્ય હોય છે. એજ પ્રમાણે આયુકમની સાથે ગેાત્રકના અને ગેાત્રકમની સાથે આયુકતા પણ નિયમથી જ સદ્દભાવ હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—(નલ નં મને ! બાચંતક્ષ્ણ અંતરા. ?) ૐ ભદન્ત ! જે જીવમાં આયુષ્ય કના સદૂભાવ હેાય છે, તે જીવમાં શુ અંતરાય કમના પણ સદ્ભાવ હાય છે ખરે ? અને જે જીવમાં અતરાય કના સદ્દભાવ હૈાય છે, તે જીવમાં શું આયુષ્ય કર્માંના પણ સદ્ભાવ હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર --( ગોયમા ! બલ્લુ બાપય તત્ત્વ અસાઢ્યું' સિય કાસ્થિ, સિય નદ્ધિ, નક્ષ પુળ અ`તરાયૅ સલ બાય નિચમા) હું ગૌતમ ! જે જીવમાં આયુષ્ય કર્મોના સદ્ભાવ હોય છે, તે જીવમાં કયારેક અતરાય કના સદ્ભાવ હોય છે અને કયારેક સદ્ભાવ નથી પણ હાતા. કેવલીમાં આયુકા સદ્ભાવ હોય છે પણ અંતરાય કના સદ્દભાવ હાતા નથી, પરન્તુ કેવલી સિવાયના જીવામાં આયુ અને અ'તરાય, એ બન્ને કર્મના એક સાથે સદ્ભાવ હોય છે. તે કારણે જ આયુકની સાથે અ`તરાય કના વિકલ્પે સદ્ભાવ કહ્યો છે. પરન્તુ જે જીવમાં અંતરાય કના સદ્ભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કા પણ અવશ્ય સદ્ભાવ જ હોય છે. भ ७९ ગોતમ સ્વામીને પ્રશ્ન—( નાણાં મંતે ! ગામ તલ હોય, નસ ાં નોય સણનાં નામ પુચ્છા) હે ભદન્ત ! જે જીવમાં નામકને સદ્ભાવ હાય છે, તે જીવમાં શું ગ્રેત્ર કના પણ સાવ હાય છે ? અને જે જીવમાં ગાત્ર કર્મીના સદ્ભાવ હોય છે, તે જીવમાં શુ' નામકમને પણ સદ્ભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર—( ગોયમા ! જ્ઞલ નં નામ સફ્સ નાં નિયમા હોય, કાશ્માં શોચ' સા નિયમા નામ-ટ્રો વિC_પરોપર નિયમા) હે ગૌતમ ! જે જીવમાં નામકર્માંના સદ્ભાવ હાય છે, તે જીવમાં ગાત્રકના પણ નિયમથી જ સદ્ભાવ હાય છે અને જે જીવમાં ગેાત્રકમ ના સદ્ભાવ હાય છે, તે જીવમાં નામકર્મના પણ અવશ્ય સદ્ભાવ હાય છે, કારણુ કે તે અન્ને કર્મો નિયમથી જ એક બીજાની સાથે રહેનારા છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૦ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-( રણ મંજામં તરફ gછ) હે ભદન્ત ! જે જીવમાં નામકર્મ સભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમને પણ સદ્ભાવ હોય છે? અને જે જીવમાં અંતરાય કર્મને સદુભાવ હોય છે, તે જીવમાં શું નામકર્મને પણ સદૂભાવ હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–(નોથમા ! જામ, તરણ તારૂયં થિ, નથિ, પુળ સંતરારૂ તારા નામં નિવમા 0િ) હે ગૌતમ! જે જીવમાં નામકર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં અંતરાય કર્મનો કયારેક સદ્ભાવ હોય છે, અને કયારેક સદ્દભાવ નથી પણ હતા. પરંતુ એ જરૂર નિયમ છે કે જે જીવમાં અંતરાય કર્મને સદ્ભાવ હોય છે, તે જીવમાં નામ કમને પણ અવશ્ય સદ્ભાવ હોય છે. અકેવલી જીમાં નામ અને ગોત્ર કર્મો સાથે જ રહે છે, પરંતુ કેવલી જીવમાં નામકર્મને તે સદૂભાવ હોય છે પણ અંતરાય કર્મને સદભાવ હેતું નથી. તે માટે જ નામકર્મ સાથે અંતરાય કર્મને વિકલ્પ સદ્ભાવ કહેવામાં આવ્યો છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ર ાં મંતે! ચં ત ઇંતરાઠ્ય પુછી). હે ભદન્ત ! જે જીવમાં ગોત્રકમને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું અંતરાય કમને પણ સદૂભાવ હોય છે ? અને હે ભદન્ત ! જે જીવમાં અંતરાયકર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું ગોત્રકમને પણ સદુભાવ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! હે ગૌતમ! (કરણ of નોર્થ તરણ સારૂ ઉત્તર સ્થિ, સિય ચિ) એ કેઈ નિયમ નથી કે ગોત્રકર્મના સદભાવમાં અન્તરાય કર્મને પણ સદભાવ જ છે જોઈએ. કારણ કે ગોત્રકમને સદભાવ હોય ત્યારે અંતરાય કમને સદભાવ ક્યારેક હોય છે અને કયારેક નથી પણ હોતે. પરંતુ એ નિયમ તે અવશ્ય છે કે જ્યારે જીવમાં અંતરાય કમને સદભાવ હોય છે, ત્યારે ગેત્રમને પણ અવશ્ય સદભાવ હોય છે. અકેવલી માં આ બન્ને કર્મોને એક સાથે સદ્દભાવ હોય છે, પર કેવલીમાં ગેત્રકમને સદભાવ હોવા છતાં અંતરાય કમનો અભાવ જ હોય છે. તે કારણે ગોત્રકમની સાથે અંતરાય કમને વિકલ્પ સમાવ કહે. વામાં આવ્યું છે. આ રીતે આઠે કર્મોના વિકલ્પની અપેક્ષાએ તથા નિયમથી જે ૨૮ વિકલપ થાય છે તેનું પ્રતિપાદન અહીં પૂરું થાય છે. જ્ઞાનાવરણીયના ૭, દર્શનાવરણીયના ૬, વેદનીયના ૫, મેહનીયન ૪, આયુના ૩, નામના ૨ અને ગોત્રને ૧ વિકલ્પ મળીને કુલ ૨૮ વિકલ્પનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જે સત્ર ૭ ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવાદિકો કે પુદ્ગલ પુદ્ગલી કા વિચાર જીવની પુલાદિ વક્તવ્યતા– “વીવે નં રે! હિંદ છો ? ?ઈત્યાદિ. સૂત્રાર્થ –(નીવે i મતે ! ોnી? mછે ?) હે ભદન્ત ! જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? (જોયા!) હે ગૌતમ ! (વીવે પાછી વિ. વારે ઉત્ત) જીવ પુલી પણ છે અને પુદ્રવ પણ છે. (જે ળ મંતે ! gવં સુદારૂ વે ોજાઈ વિ, gો છે ??) હે ભદન્ત ! આપ શા કારણે. એવું કહે છે કે જીવ પતલી પણ છે અને પુલ પણ છે? (જોયા !) હે ગૌતમ ! (જો ના નામ છof છતી, રંટી, ઘરે ઘડી, पडी, करेणं करी, एवामेव गोयमा ! जीवे वि सोई दिय पक्खिदिय, घाणे दिय. जिभिदिय, फासि दियाई पडुच्च पोग्गली, जीवं पडुच्च पोग्गले, से तेणट्रेण કોચમા ! વં પુરૂ નીરે પોતાનો રિ પોન વિ ) જેમ કઈ છત્રધારીને છત્રી, દંડધારીને દંડી, ઘટધારીને ઘટી, પટવાળાને પટી અને કરવાળાને કરી કહેવામાં આવે છે, એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીહુવાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ પુલી કહેવાય છે તથા જીવની અપેક્ષાએ પદ્મલ કહેવાય છે. હે ગૌતમ ! તે કારણ મેં એવું કહ્યું છે કે જીવ પતલી પણ છે અને પુદ્ગલ પણ છે. (નેરૂ i મંતે ! " , gોn?) હે ભદન્ત ! નારક જીવ શું પુતલી છે કે પુલ છે ? ( રેવ-નાવ માંf–નવરં ફેવિચારું તણ તરૂ ર માળિયા ) હે ગૌતમ! આ વિષયમાં જીવના જેવું જ કથન સમજવું. એજ પ્રકારનું કથન વમાનિક પર્ય. તના વિષે પણ સમજવું. પરંતુ જે જીવને જેટલી ઇન્દ્રિયે હોય. તે જીવની તેટલી ઈન્દ્રિય કહેવી જોઈએ. (fe i મતે ! દિપોકારી, છે?) હે ભદન્ત ! સિદ્ધ શું પુતલી છે કે પુલ છે? (નોરમા !) હે ગૌતમ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ (નો પોળઢી, પોમ્પલે) સિદ્ધ પુલી નથી પણ પુદ્ગલ છે. ( સે ચેનટ્રેન મલે ! વ' સુપરૂ, નાવ પોñઙે ? ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે સિદ્ધ પુદ્ગલી નથી પણ પુદ્ગલ છે? ( નોયમા ! છત્ર વડુચ-લે સેળઢેળ નોયમા ! વ' વ્રુષ્ણરૂ સિદ્ધે તો પોળો, વાળઙે) હે ગૌતમ! જીવની અપેક્ષાએ સિદ્ધ પુદ્ગલ છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે સિદ્ધ પુદ્ગલી નથી પણ પુદ્ગલ છે. ( સેવ' મતે! સેવ' મતે ! ત્તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને વઢણુા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા. ટીકા પૂર્વોક્ત કર્મ પુદ્ગલાત્મક હોવાથી પુદ્ગલના અધિકારની અપેક્ષા એ સૂત્રકારે અહીં તેની વક્તવ્યતાનું નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે— ગૌતમ રવામીના પ્રશ્ન—( નીચેનું મતે !' વાહી, શેઢે ?) હું ભવ્રુત્ત ! જીવ શુ` પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ ગોયમા ! '' હે ગૌતમ ! ( નીવે વળી વિવાહે વિ) જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે. કહેવાનું તાત્પય એ છે કે જેમાં પુદ્ગલ હોય તે પુદ્ગલી અને જે પૂરણ અને ગલનના સ્વભાવવાળુ હોય –અનંતગુણી હાનિવૃદ્ધિવાળું હોય—તે પુદ્ગલ છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સે ઢેળ મતે ! વ તુન્નર નીવેગે શહી વિ, શેઢે વિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહા છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે? મહાવીર પ્રભુના ઉત્તર—“સેના સામર્ઇત્તેળ છત્તી, કેળ તૂટી, ઘડે ળ વી, કેળવી, વારેની” હું ગોતમ ! જેમ છંત્રના સંખ ધથી કાઈ વ્યક્તિને છત્રી કહેવાય છે, દંડના સબધથી દડી કહેવાય છે, ઘટ (ઘડા) ના સંબંધથી ઘટી ( ઘડી) કહેવાય છે, પટ ( વસ્ત્ર) ના સ`ખ'ધથી પટી કહેવાય છે અને કર (હાથ) ના સંબંધથી કરી ( હાથવાળા ) કહેવાય છે, “ વામેલ છ T કહે છે-“ શૌચમા ! ” હે ગૌતમ ! ( લીવે વાણીવિવારે વિ) જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે. કહેવાનું તાત્પ એ છે કે જેમાં પુદ્ગલ હાય તે પુદ્ગલી અને જે પૂરણ અને ગલનના સ્વભાવવાળુ હોય-અન તગુણી હાનિવૃદ્ધિવાળું હોય તે પુદ્ગલ છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સેવેળઢેળ મતે ! વ' પુરુષ-નીને પોઢી વિ, તેનઙેવિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહા છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્ગલ પણ કહી શકાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—સે ના નામÇ ઇત્તેળ છત્તી, ઢેળ રૂઢી, વઢેળ ટી, કેળ પડી, વરની ”હું ગોતમ ! જેમ છંત્રના સ ંબંધથી ક્રાઈ વ્યક્તિને છત્રી કહેવાય છે, દંડના સંબધથી દડી કહેવાય છે, ઘટ (ઘડા) ના સંબંધથી ઘટી ( ઘડી) કહેવાય છે, પટ ( વસ્ત્ર) ના સબધથી પટી કહેવાય છે અને કર (હાથ) ના સંબંધથી કરી ( હાથવાળા ) કહેવાય છે, “ વામેલ છ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે “નવે વિ” જીવ પણ ( રોગિ જિવંરિચ, ત્રિ, નિરિખ વિચ, સિંયિારું ઘટી લીવ ઘટ્ટર વોરા ) હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયરૂપ, ચક્ષુઈદ્રિયરૂપ, ધ્રાણેન્દ્રિયરૂપ, જિહુવા ઈન્દ્રિયરૂપ અને સ્પર્શેન્દ્રિય રૂપ પુલવાળે હેવાને કારણે પુદ્ગલી કહેવાય છે. અને જીવની અપેક્ષાએ તેને પુલરૂપ પણ કહી શકાય છે. કારણ કે “પુલ” એવી સંજ્ઞા જીવની છે. જીવને “ પુદ્ગલ' એવી સંજ્ઞા આપવાનું કારણ એ છે કે તેમાં અપેક્ષાકૃત (અમુક અપેક્ષાએ) પૂરણ ગલનતા-ગુણોમાં હાનિવૃદ્ધિ થતી રહે છે. “ તે તે જોગમા ! સુરા ની પોકારી વિ, વારે વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીવને પુદ્ગલી પણ કહી શકાય છે અને પુદ્રલ પણ કહી શકાય છે. ઈન્દ્રિયાદિકની અપેક્ષાએ તે પુલી કહેવાય છે અને જીવની અપેક્ષાએ તે પુદ્ગલ કહેવાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(મતે ! વિ વાણી, વો ?) હે ભદન્ત! નારકને પુતલી કહેવાય છે કે પુલ કહેવાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-(gવવેવ, ઇ નાવ માળા, નાર રણ mg ફુરિયા તરણ તવ માળિયદવાડું) હે ગૌતમ! સમુચ્ચય જીવની જેમ નારકને પણ પિતાની પાંચ ઇન્દ્રિયોની અપેક્ષાએ “પુતલી” કહી શકાય છે, અને પિતાના જીવની અપેક્ષાએ તેને “પુલ” કહી શકાય છે. એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, ભવન પતિ, વનવ્યન્તર, તિષિક અને વૈમાનિક જીવને પણ ઈન્દ્રિયેની અપેક્ષાએ પુદ્ગલી અને પિતાની અપેક્ષાએ (જીવની અપેક્ષાએ) “પુદ્ગલ” કહી શકાય છે. પરંતુ સમસ્ત અને પાંચ ઇન્દ્રિયે હોતી નથી. તેથી બધા જીને પાંચ ઈન્દ્રિયની અપેક્ષાએ પુદ્ગલી કહેવા જોઈએ નહીં, પણ જેને જેટલી ઈન્દ્રિયે હોય તેટલી ઇન્દ્રિયની અપેક્ષાએ તેમને પુદ્ગલી કહેવા જોઈએ. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સિદ્ધof ! જિં વાર, ?) હે. ભદન્ત ! સિદ્ધ જીવને પુતલી કહી શકાય કે પુદ્ગલ કહી શકાય ? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! ” હે ગૌતમ ! “ નો પછી , જો સિદ્ધ જીવને પુદ્ગલી કહી શકાય નહી, પણ પુદ્ગલ કહી શકાય છે. તેમને પુતલી નહીં કહેવાનું કારણ એ છે કે તેમનામાં પૌલિક ઈન્દ્રિયને સદ્દભાવ હોતું નથી. તથા સિદ્ધ જીવ પણ પુલ સંજ્ઞાવાળે છે, તે કારણે સ્વજીવાપેક્ષાએ તેને પુદ્ગલ કહી શકાય છે. એજ વાત સૂત્રકાર ગૌતમ સ્વામીના પ્રશ્ન અને મહાવીર પ્રભુના ઉત્તર દ્વારા પ્રકટ કરે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે જેનાં મતે ! ગુજર૬ નાવ પો ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે સિદ્ધ પુલી નથી, પુલ છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–! ” હે ગૌતમ ! “લીવ ઘણુ” જીવની અપેક્ષાએ સિદ્ધિને પુલ કહી શકાય છે. તેમને પુદ્ગલી કહી શકાય નહીં કારણ કે “પુદ્ગલી ” કહેવા માટે જે ઈન્દ્રિયોને સદભાવ હવે જોઈએ, તે ઈદ્ર તેમને હોતી નથી. (સે તેળળ ળોચમા ! ઘa jર, સિદ્ધ નો પાછી વાજે) હે ગૌતમ ! તે કારણે મેં સિદ્ધને પુલી કહેલ નથી પણ પુલ કહેલ છે. હવે આ ઉદ્દેશકને ઉપસંહાર કરતાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને કહે છે કે-“સેવં કંસે ! રે મંતે! રિ” હે ભદત ! આપ સાચું જ કહે છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. . ૮ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના આઠમાં શતકને દશમે ઉદેશક સમાસ ૮-૧૦માં જબૂદીપ સ્વરૂપકા નિરૂપણ નવમાં શતકને પ્રારંભ પહેલે ઉદ્દેશક નવમાં શતકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સૂચન કરતી ગાથા નીચે પ્રમાણે છે–“નંદુરી ' ઇત્યાદિ આ નવમાં શતકમાં નીચે પ્રમાણે ૩૪ ઉદ્દેશકેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે–(૧) બુદ્વીપ, (૨) તિષ્ક (૩ થી ૩૦ ) અન્તરદ્વીપ, (૩૧) અ ચ્ચા , (૩૨) ગાંગેય, (૩૩) કુંડગ્રામ અને (૩૪) પુરુષ. ટીકાર્ય–આઠમાં શતકમાં અનેક પદાર્થોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નવમાં શતકને પ્રારંભ કરે છે. આ શતકમાં પણ એજ પદાર્થોની સૂત્રકારે બીજી રીતે પ્રરૂપણું કરી છે. આ નવમાં શતકના ૩૪ ઉદ્દેશકે છે. એ ઉરેશકોમાં જે જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે તે વિષયને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ “લવરી » પદથી શરૂ થતી ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. આ શતકના પહેલા ઉદ્દેશકમાં જબૂદ્વીપ વિષેની વક્ત યતાનું પ્રતિપાદન કરાયું છે. બીજા ઉદ્દેશકમાં જ્યોતિષિકની વક્તવ્યતાનું કથન કર્યું છે. ત્રીજાથી શરૂ કરીને ત્રીસમાં ઉદ્દેશક સુધીના ૨૮ ઉદ્દેશકમાં અન્તરદ્વીપની વક્તવ્યતાનું કથન થયું છે, એકત્રીસમાં “ અસોચ્ચા” નામના ઉદ્દેશકમાં “શ્રવણ કર્યા વિના પણ ઘમને પ્રાપ્ત કરી શકે છે,” વગેરે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બત્રીસમાં ઉદ્દેશકમાં ગાંગેય નામના અણગારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા છે. તેત્રીસમાં ઉદ્દેશકમાં બ્રાહ્મણકુંડ ગ્રામની વાત કરી છે તથા ચેત્રીસમાં ઉદ્દેશકમાં મનુષ્યને મારનાર વિષે કહેવામાં આવ્યું છે. જબૂદ્વીપની વક્તવ્યતાતેf #ાણેoi તે સમ ” ઈત્યાદિ– સૂત્રાર્થ –“તે શાળ' તે સf ” તે કાળે અને તે સમયે (પઢિા ના નથી હોત) મિથિલા નામે નગરી હતી. (aurગો) તેનું વર્ણન ચંપા નગરીના વર્ણન પ્રમાણે સમજવું. (મનિમ રે) ત્યાં માણિભદ્ર નામે ચૈત્ય હતું. (વાળ ગો) તેનું વર્ણન પૂર્ણભદ્ર ચૈત્યના વર્ણન પ્રમાણે સમજવું. (સાબી સમોઢે) ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. (પરિતા રિયા ) તેમના દર્શન કરવાને માટે પરિષદ નીકળી (કાવ મા જો ને पज्जुवासमाणे एवं वयासी-कहिण भते ! जबुद्दी वे दीवे ? किं संठिए णं भते ! =ીવે સીવે?) પરિષદ વિખરાઈ ગયા પછી ભગવાન ગૌતમે મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું-હે ભદત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કયાં આવેલું છે? તેને આકાર કે છે? (एव जंबुद्दोवपन्नत्ती भाणियव्वा जाव एवामेव सपुवावरेणं जबुद्दीवे दीवे चोहसं सलिलासयसहस्सा छप्पन्नं च सहस्सा भवतीति मक्खाया सेव भते ! सेव મેતે ! ઉત્ત) હે ગૌતમ ! આ વિષયનું “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ” જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું પ્રતિપાદન અહીં પણ સમજી લેવું. “ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ પૂર્વ-પશ્ચિમમાં છે,” અહીં સુધી સૂત્રપાઠ ગ્રહણ કરે. ગૌતમ સ્વામી કહે છે કે “હે ભદન્ત ! આપની વાત ખરી છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. ” આ પ્રમાણે કહીને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાથ–સૂત્રકારે આ સૂત્રમાં જંબુદ્વીપની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે. “તે જાજેoi તેoi તમgf” આ અવસર્પિણીના ચોથા આરામાં જ્યારે મહાવીર સ્વામી વિચારતા હતા તે સમયે “ મિઢિા નામું ન હોય મિથિલા નામની એક નગરી હતી. “Tomયો” ઔપપાતિક સૂત્રમાં જેવું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૬ Page #219 -------------------------------------------------------------------------- ________________ ચંપા નગરીનું વર્ણન કર્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. “મામ ૨gg” ત્યાં મણિભદ્ર નામે ચિત્ય (યક્ષાયતન) હતું. “વાગોઔપાતિક સૂત્રમાં જેવું પૂર્ણભદ્ર ચૌત્યનું વર્ણન કર્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. સાથી મોઢે” ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. સમવસરણનું વર્ણન પણ પપાતિક સૂત્રની મારા દ્વારા લખાયેલી પીયૂષવષિણી ટીકામાં ૨૩ થી ૨૭ સુધીના સૂત્રોમાં આપ્યા પ્રમાણે સમજવું. “પરિક્ષા નિયામાં ભગવાનને વંદણા નમસ્કાર કરવા માટે ત્યાંની જનતા ( પરિષદ ) ત્યાં આવી. વણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યાર બાદ ત્રિવિધ પર્યું પાસનાપૂર્વક પર્યું પાસના કરીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછયું-( ફિળ મરે ! jદોરે રે ? જિં સંકિg ળ મં! fપુરી વીરે?) હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કયા પ્રદેશમાં આવેલ છે ? હે ભદન્ત ! જંબુદ્વીપને આકાર કે છે? મહાવીર પ્રભુને ઉત્તર-(વાં ગંદો ઉન્નતી માનવવા, નાવ પવાર मपुवावरेण जंबुद्दीवे दीवे चोदस्स सलिलासयसहस्सा छप्पन्न च सहसा भवલીતિમત્તાવા” હે ગૌતમ ! આ વિષયનું સમસ્ત કથન જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યા પ્રમાણે સમજવું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનું “જંબુદ્વીપમાં પૂર્વ પશ્ચિમે ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ વહે છે, ” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું જોઈએ. આ કથનને પૂર્વ પાઠ ત્યાં નીચે પ્રમાણે આપ્યો છે( જે મારા નં' મતે ! #gदीवे दीवे ? किमागारभावपडोयारे ण' भते! जबुहोवे दीवे पण्णत्ते ? गोयमा! अयं णं जंबुद्दीवे दावे सव्वदीवसमुहाणं सम्भंतरए, सव्वखुडाए, बहे, तिल्ल पूयसंठाणसंठिए पट्टे, रहचकवालसंठाणसंठिए बट्टे, पुक्खरकणिया संठाण संठिए वटे, पडिपुण्णचंदसठाणसंठिए पण्णत्त, एगं जोयणसयसहस्सं आयाम વિદ્ધમે) ઈત્યાદિ. આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામને દ્વીપ કેટલે મોટો છે? તેને આકાર કે છે? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! આ જબઢોપનો વિસ્તાર એક લાખ જનને છે. આ દ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે આવેલું છે. બીજા દ્વીપ કરતાં તે નાનો છે. તેને આકાર ગોળ થાળીના જે છે. તેમાં ૬ કુલાચલ પર્વત અને ભરતાદિ સાત ક્ષેત્ર છે. તેની વચ્ચે એક લાખ જનની ઊંચાઈવાળે સુમેરુ પર્વત છે. ગંગા, સિંધુ વગેરે ૧૪૫૯૦૦૦ નદીએ તેમાં વહે છે.” તે ૧૪પ૬૦૦ નદીઓનો હિસાબ નીચે પ્રમાણે સમજ ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ, આ બે નદીઓ વહે છે. એરાવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી, આ બે નદીઓ વહે છે. આ પ્રત્યેક નદીને મળનારી, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪, ૧૪ હજાર શાખાઓ છે. આ ચારે નદીઓની સાથે સંગમ પામતી કુલ પ૬૦૦૦ નદીઓ છે. હૈમવત ક્ષેત્રમાં રોહિત અને હિતાંશા નામની બે મુખ્ય નદીઓ છે હૈરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા નામની બે મુખ્ય નદીઓ છે. આ બન્ને ક્ષેત્રની ચાર મુખ્ય નદીઓને ૨૮, ૨૮ હજાર નદીઓ મળે છે. આ રીતે તેમની પરિવાર નદીઓની કુલ સંખ્યા ૧૧૨૦૦૦ થાય છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિ અને હરિકાન્તા, રમ્યક વર્ષમાં નરકાન્તા અને નારીકાન્તા નદીએ મુખ્ય છે. તે દરેકની પરિવાર નદીઓની સંખ્યા ૫૬-૫૬ હજાર છે. મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નામની મુખ્ય નદીઓ વહે છે. તે દરેકની પરિવાર નદીઓ (શાખા) ની સંખ્યા ૫૩૨૦૦૦ છે આ દરેક ક્ષેત્રની જે બબ્બે નદીઓ કહી છે તેમાંની પહેલી નદી પૂર્વ સમુદ્રને મળે છે અને બીજી નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ રીતે જંબદ્વીપની નદીઓની કુલ સંખ્યા ૧૪૫૬૦૦૦ થઈ જાય છે. જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના જંબુદ્વીપના વર્ણ નનું કથન અહીં સુધી ગ્રહણ કરવું જોઈએ. “સેવં અંતે ! વૅ મંતે! રિ” મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી તેમને કહે છે કે હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા. તે ૧ છે શ્રી જૈનાચાર્ય જૈનનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતીસૂત્ર ” ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાને નવમા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત જમ્બુદ્વીપમેં ચન્દ્રસૂર્યાદિ જ્યોતિષ્ક કા કથન નવમાં શતકનો બીજો ઉદ્દેશકઆ નવમાં શતકના બીજા ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ જબૂદ્વીપમાં, લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલેદ સમુદ્રમાં, પુષ્કરદ્વીપમાં, આભ્યન્તર પુષ્કરાર્ધમાં અને પુષ્કરોદ સમુદ્રમાં ચન્દ્રપ્રકાશ વિષયક વક્તવ્યતા. જબૂદ્વીપમાં ચન્દ્રાદિ તિષ્ક સંબંધી વક્તવ્યતા– “સાત્તિ કાર પત્ર વાણી” ઈત્યાદિ– સૂત્રાર્થ–(રાષેિ કવિ ' વચાતી) “રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, આ કથનથી શરૂ કરીને ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ પૂછયું, ” અહીં સુધીનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. (ગુદીરે મને ! વી દેવા જંગ મારિંતુ વા, માણેતિ જ્ઞા, જુમારિરસંતિ વા) હે ભદન્ત! જબૂદ્વીપમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા, કેટલા ચન્દ્રમાં પ્રકાશે છે અને કેટલા પ્રકાશશે ? (gવં ના નવામિvમે જાવ u = સયા તેલ વહુ भवे महस्माई, नव य सया पन्नासा तारागणकोडिकीडीणं । ६१ ॥ सोभ, સોમg, રોfમંતિ, રોમિયંતિ) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં ગ્રહણ કરવું. એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ કેડીકેડી તારાઓનો સમૂહ ત્યાં ભૂતકાળમાં શોભતે હને, વર્તમાનમાં શોભે છે અને ભવિષ્યમાં પણ શોભશે.”અહીં સુધીનું જીવાભિગમ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે, એમ સમજવું. ટીકાર્થ –પહેલા ઉદ્દેશકમાં જ બૂદ્વીપનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર જબૂદ્વીપ વગેરેમાં પ્રકાશ આપનારા તિષિકેની વક્તવ્યતાનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરે છે–(ાચા જ્ઞાન પરં પાણી) રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમનાં દર્શન કરવા માટે પરિષદ નીકળી. તેમનાં દર્શન કરીને તથા તેમને વંદણું નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યારબાદ મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને બને હાથ જોડીને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ-( =हीवेणं भंते ! दीवे केवइया चंदा पभासिसु वा, पभासेति वा, पभासिस्संति वा १) હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભૂતકાળમાં કેટલા ચન્દ્ર પ્રકાશતા હતા, વર્તમાનમાં કેટલા ચન્દ્ર પ્રકાશે છે, અને ભવિષ્યમાં કેટલા ચદ્ર પ્રકાશશે? મહાવીર પ્રભુને ઉત્તર-(ઘવ ગઠ્ઠા નોરામામે જાવ giાં જ રચાર્જ तेत्तीसं खलु भवे सहस्साई नव य सया पन्नासा तारागण कोडिकोडीणं). ગૌતમ! જીવાભિગમ સૂત્રમાં તિષિકે વિષયક જેવી વક્તવ્યતા કહેવામાં આવી છે. એવી જ વક્તવ્યતા અહીં પણ સમજી લેવી. ત્યાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે " ( केवइया चंदा पभासिसु वा, पभासिति वा, पभासिस्संति वा ? केवइया सूरिया तसुिवा, तवति वा, तविस्संति वा ? केवइया नक्खत्ता जोई जोइंसुवा जोइंति वा, जोइस्संति वा ? केवइया महग्गहा चार चरिंसु वा, चरति वा, चरिसंति वा १ केवइयाओ तारागण कोडाकोडीओ सोहं सोहिंसु, सोहति वा, सोहि संति वा १ गोयमा ! जबुद्दोवे दीवे दो चंदा पभासिसुवा, पभासिति वा, पभा. सिरसंति वा, दो सूरिया तविसु वा, तवति वा, तविस्संति वा, छप्पन्नं नक्खत्ता जोगं जोइंसु वा, जोइति वा, जोइस्संति वा, छावत्तर गहसयं चार चरिसुवा, વરિંતિ થા, વરિáતિ વા) આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં પહેલાં કેટલા ચન્દ્રમા ચમકતા હતા. હાલમાં કેટલા ચન્દ્રમાં ચમકે છે અને ભવિષ્યમાં કેટલા ચન્દ્રમાં ચમકશે ? કેટલા સૂર્ય અહીં પહેલાં પ્રકાશતા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૯ Page #222 -------------------------------------------------------------------------- ________________ હતા, વર્તમાનકાળમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ? કેટલાં નક્ષત્ર અહીં ચળકતાં હતાં, ચળકે છે અને ચળકશે?” વગેરે મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ ! આ જંબુદ્વીપમાં ભૂતકાળમાં બે ચન્દ્રમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાસશે. એજ પ્રમાણે અહીં બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ” વગેરે સૂત્રપાઠ અહીં ગ્રહણ કરાવે છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે જીવાભિગમ સૂત્રને કયાં સુધી પાઠ ગ્રહણ કરી તે get સચરર તેરી” વગેરે સૂત્રપાઠ દ્વારા બતાવ્યું છે–એટલે કે ચન્દ્રાદિ તિષ્ક વિષયક વક્તવ્યતા છવાભિગમ સૂત્રમાં અહીં સુધીના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તારાગણાની સંખ્યા એક લાખ તેત્રીસ હજાર નવસે પચાસ (૧૩૩૯૫૦) કરોડાકોડ છે. તે સૂઇ ૧ છે લવણસમુદ્રમાં જ્યોતિષ્ક વક્તવ્યતા– “ઢવળેષે મને ! સમુરે જેવફા રંટ વમવિંદુ વા?” ઈત્યાદિ. સુવાર્થ–(૪ળે મંતે! હરે દેવત્તા ઘા માલિંદુ વા, માકિંતિ ચા, મણિરતિ વા?) હે ભદન્ત ! લવણ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા, કેટલા ચન્દ્રમાં પ્રકાશે છે અને કેટલા ચન્દ્રમાં પ્રકાશશે ?” (us વીવામિજીને જ્ઞાવ તાળો ! ધાચલો, શાસ્ત્રો, પુર્ણ કરે, શનિतरपुक्खद्धे मणुस्खेत्ते एएसु सम्वेसु जीवाभिगमे जाव एग ससीपरिवारो તારાહીશોરીf) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું. ત્યાં તારાએ પર્યન્તના વિષયમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં પણ ગ્રહણ કરવું. ધાતકીખંડ, કાલેદધિ, પુષ્કરવર દ્વીપ, આભ્ય. ન્તર પુષ્કરાઈ અને મનુષ્યક્ષેત્ર સંબંધી કથન પણ જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. “એક ચન્દ્રને પરિવાર કટાકોટિ તારાગણ છે,” આ સૂત્રપાઠ સુધીનું કથન ગ્રહણ કરવું. (પુવા મતે ! રમુરે જેવા શંકા મારિંતુ વા, અમારંતિ વા, મારિરસંતિ વા?) હે ભદન્ત ! પુષ્કરાઈ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા? કેટલા વર્તમાનમાં પ્રકાશે છે? અને કેટલા ભવિષ્યમાં પ્રકાશશે ? (ga ઘેલું લીવરમુદે, કોરૂરિયામાં માળિચવ વાવ सयंभरमणे जाव सोभं सोमिसु वा, सोभिति वा, सोभिस्संति वा-सेव' भ'ते! તે મરે! રિ) હે ગૌતમ ! જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમસ્ત દ્વીપ અને સમુદ્રોમાં ચન્દ્રાદિ તિષિકેની વક્તવ્યતા સમજવી. “ સ્વયંભૂરમણમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ તેએ શેાભતા હતા, શાલે છે અને શેલો. ' આ કથન પન્તનું સમસ્ત કથન અહી. ગ્રહણુ કરવુ જોઇએ. હે ભદન્ત ! આપની વાત સાચી છે. હું ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું... તે સથા સત્ય છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકા જયે તિષિકાના અધિકાર ચાલી રહ્યો હોવાથી સૂત્રકારે લત્રણ સમુદ્ર વગેરેમાં ચન્દ્રાદિ જ્યોતિષિકાની વક્તવ્યતાનું આ સૂત્ર દ્વારા કથન કર્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -( જીવળેળ મતે ! સમુદ્દે જે ચા ચા વમસિ 3 વા, માત્તિ'તિ વા, માસિëતિ વા ? ) હે ભદન્ત ! લવણુ સમુદ્રમાં ભૂતકાળમાં કેટલા ચન્દ્રમા પ્રકાશતા હતા ? વર્તમાનમાં કેટલા ચન્દ્રમા પ્રકાશે છે ? ભવિ જ્યમાં કેટલા ચન્દ્રમા પ્રકાશશે ? મહાવીર પ્રભુના ઉત્તર-( ણં જ્ઞાનીવામિત્તમે ) હૈ ગૌતમ ! જીવા ભિગમ સૂત્રમાં લવણુ સમુદ્રાતિકામાં ચન્દ્રાદિ ાતિષિક વિષયક જેવી વતુ. વ્યતા કરવામાં આવી છે એવી જ વક્તવ્યતા અહીં પણ થવી જોઇએ. આ વિષયને અનુલક્ષીને ત્યાં નીચે પ્રમાણે કહ્યું છે-( જેવચા થતા મણિ'યુ ત્યા રૂ, લેવા તૂરિયાતત્રિ'નું ના રૂ.) ઈત્યાદિ. “ હે ભદન્ત ! લવણુ સમુદ્રમાં કેટલા ચન્દ્રમા પ્રકાશતા હતા ? કેટલા પ્રકાશે છે? કેટલા પ્રકાશશે ? તથા ત્યાં કેટલા સૂર્ય તપતા હતા ? વમાનમાં કેટલા સૂર્ય તપે છે ? અને ભવિષ્યમાં કેટલા સૂર્ય તપશે ? ” વગેરે. बारसोत्तर' नक्ख મહાવીર પ્રભુના ઉત્તર“ તોયમા ! ” હે ગૌતમ ! ( રુમળાં સમુદ્દે चत्तार चंदा पभासिसुवा ३, चत्तारि सूरिया तविसु वा ३, जोगं जोसुवा ३, तिन्नि बावन्ना महग्गहसया चोर चरिंसु वा ३, दोन वयसहस्सा सत्तट्ठि च सहस्मा नव सया तारागण कोडी कोडीणं सोहं खोहि सुत्रा ३ ) ઇત્યાદિ. લવણુ સમુદ્રમાં ભૂતકાળમાં ચાર ચન્દ્રમા પ્રકાશતા હતા, વર્તમાનમાં એટલા જ ચન્દ્રમા પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ ત્યાં એટલા જ ચન્દ્રમા પ્રકાશશે. એજ પ્રમાણે ત્યાં ચાર સૂર્ય પહેલાં તપતા હતા. હાલમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. ત્યાં ૧૧૨ નક્ષત્રા ભૂતકાળમાં પેાતાને પ્રકાશ આપતા હતા, વર્તમાનમાં પણ એટલા જ નક્ષત્ર ત્યાં પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં પણ એટલા જ નક્ષત્રા ત્યાં પેાતાનેા પ્રકાશ આપતા રહેશે. ભૂત. કાળમાં ત્યાં ૩૫૨ મહાગ્રહાપાતાની ચાલ ચાલતા હતા, વત માનમાં પણ એટલા જ મહાગ્રહેા ત્યાં પેાતાની ચાલ ચાલે છે, અને ભવિષ્યમાં પશુ એટલા જ મહાગ્રહેા ત્યાં પેાતાની ચાલ ચાલતા રહેશે. ૨૬૭૯૦૦ તારાગણાની કાટાકાટ ભૂતકાળમાં ત્યાં પેાતાની શેાભા બતાવતી હતી, વતમાનમાં પણ તે ત્યાં પાતાની શાભા બતાવે છે અને ભવિષ્યમાં પણ તેએ તેમની શેશભા બતાવતા હશે અહીં છત્રાભિગમ સૂત્રને પાઠ કયાં સુધી ગ્રહણ કરવાના છે તે દ્ર નાવ તારીખો ” આ સૂત્રાંશ દ્વારા વ્યક્ત થયેલ છે. એટલે કે અડી તા ાએ પર્યન્તનું કથન ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યુ છે. હવે સૂત્રકાર ધાતકીખ’ડમાં ચન્દ્રાદ્ધિ સબધી પ્રકાશ વક્તવ્યતા પ્રકટ કરવા માટે કહે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૧ Page #224 -------------------------------------------------------------------------- ________________ ( घायडे, कालोदे, पुखरवरे, अभितरपुक्खरद्धमणुस्सखेत्ते एएसु सव्वेसु जहा जीवाभिगमे जाव હળ સમી વારો તારાવળજો જોટોળ) ધાતકીખંડ, કાલેાદ, પુષ્કરવર, આભ્યન્તર પુષ્કરા અને મનુષ્યક્ષેત્ર, આ પાંચ સ્થાનામાં જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ ચન્દ્રાદિના પ્રકાશની વક્તવ્યતા સમજવી. ત્યાં તે વક્તવ્યતા નીચે પ્રમાણે કહી છે— ( धायईसंडे णं भंते ! दीवे केवइया चंग पभासिसु वा ३, केवइया सूरिया સનિ પુ થા રૂ.) ઇત્યાદિ હૈ ભદન્ત ! ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચદ્રમા પ્રકા શતા હતા ? કેટલા ચક્રમા પ્રકાશે છે ? અને કેટલા ચંદ્રમા પ્રકાશતા રહેશે ? એજ પ્રમાણે સૂના પ્રકાશ વિષેની વક્તવ્યતા વિષયક પ્રશ્નો પણ સમજવા. મહાવીર પ્રભુના ઉત્તર-ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્રમા ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે, ७५ ( एवं चडवीसं सखिरषिणो नक्खत्त सया य तिन्नि छत्तीसा, एगं च गह सहरसं છપ્પન્ન થાયÉડે) આ રીતે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય મળીને તેમની સખ્યા ૨૪ થાય છે. ત્યાં ૩૩૬ નક્ષત્ર અને ૧૦૫૬ ગ્રહેા છે. તથા ત્યાં તારાગણેાની સ`ખ્યા अवसयहस्सा तिन्नि सहरसाई, धायइसंडे दीवे સારાબજોદિજોડીનું સોઢું સોğિ વા ૨) ૮૦૩૭૦૦ કાટાકાટી છે. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન—( ાહોય્ મતે ! સમુદ્દે ક્ષેત્રથા ચંદ્રા પમાસિ'પુ ના ) ઈત્યાદિ પ્રશ્નો. હે ભદન્ત ! કાલેાદ સમુદ્રમાં કેટલા ચદ્ર અને સૂર્ય આદિકાએ ભૂતકાળમાં પેાતાના પ્રકાશ આખ્યા છે, વત માનમાં આપે છે અને ભવિષ્યમાં પણ આપતાં રહેશે ? 46 ,, મહાવીર પ્રભુના ઉત્તર—( પોયમાં ! વાચાૌસ ચા ) ઇત્યાદિ કો સોધિ'મુ વા રૂ ” ઇત્યાદિ—હે ગૌતમ ! કાલેાદ સમુદ્રમાં ૪૨ ચંદ્રમા અને ૪૨ સૂર્ય ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણુ પ્રકાશતા હશે. ત્યાં ત્રણ હજાર છસે છન્તુ (૩૬૯૬) ગ્રહો છે, ૧૧૭૬ નક્ષત્ર છે. અને અઠ્ઠાવીસ લાખ માર હજાર નવસે પચાસ કટાકેટ તારાગણુ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( પુત્તરવરતીવેળ મતે ! ફીવે જૈવચા ) ઇત્યાદિ ૐ ભદન્ત ! પુષ્કરવર દ્વીપમાં કેટલા ચંદ્રમા અને સૂર્યાદિ ભૂતકાળમાં પ્રા શતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ જોયાનું ચર્ચ " ઈત્યાદિ. હે ગૌતમ ! પુષ્કરવર દ્વીપમાં ૧૪૪ ચંદ્રમા અને ૧૪૪ સૂર્ય ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે. ત્યાં ૧૨૬૭૨ ગ્રહી અને ૪૦૩૨ નક્ષત્ર છે. ત્યાં તારાગણેાની સખ્યા ૯૬૪૪૪૦૦ કાટાકોટિ પ્રમાણુ છે. અહી' જે પુષ્કરવર દ્વીપમાં ચંદ્ર અને સૂર્યના ભ્રમણની વાત કરી છે તે પુષ્કરદ્વીપના આભ્યન્તરાવર્તી ચદ્ર અને સૂર્યંની અપેક્ષાએ કહી છે. એજ વાત સૂત્રકાર આગળ પ્રકટ કરવાના છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૨ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામીને પ્રશ્ન(દિત પુસળે મંતે ! દેવરૂા 1 vમાજિંતુ વા) હે ભદત ! આભ્યન્તર પુષ્કરાર્ધમાં કેટલા ચંદ્રમાં પ્રકાશતા હતા ? વર્તમાનમાં કેટલા ચંદ્રમાં પ્રકાશે છે ? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રમાં પ્રકાશશે? એજ પ્રમાણે સૂર્ય વગેરેના વિષયમાં પણ ત્રણે કાળ સંબંધી પ્રશ્નો સમજવા. મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! “ઘાવત્તરિ સંતા” ઈત્યાદિ. “તો હું રોહિં, વા રૂ” આભ્યન્તર પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્રમાએ તથા ૭૨ સૂર્યો ત્રણે કાળમાં પ્રકાશ આદિ આપવાનું કાર્ય કર્યા કરે છે. તેમાં ૬૩૩૬ ગ્રહે, ૨૦૧૬ નક્ષત્ર અને ૪૮૨૨૨૦૦ કટાકોટિ તારાગણ છે. ગૌતમસ્વામીને પ્રશ્ન-(મge of મતે ! વા વંટા મારિંતુ વા) હે ભદન્ત ! મનુષ્યલકમાં કેટલા ચંદ્રમા અને સૂર્યાદિ કે પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે? મહાવીર પ્રભુને ઉત્તર–“પત્તી ” ઈત્યાદિ. “પો રોહિં થા ” હે ગૌતમ! મનુષ્યલોકમાં–અઢી દ્વીપમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય ત્રણે કાળમાં પ્રકાશ આદિ આપવાનું કાર્ય કર્યા કરે છે. ત્યાં ૧૧૬૧૬ ગ્રહ, ૩૬૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કટાકર્ટિ તારાગણ ભૂતકાળમાં ચમ કતા હતા, વર્તમાનમાં ચમકે છે અને ભવિષ્યમાં પણ ચમકતા રહેશે. ઉપર્યુક્ત સાતે સ્થાનમાં ચંદ્રમા, સૂર્યો, ગ્રહો, નક્ષત્ર અને તારાગણની સંખ્યા બતાવતે કઠે ટીકામાં આવે છે – આ પૂર્વોક્ત પાંચ સ્થાનેમાં જીવાભિગમ સૂત્રને પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાનો છે તે સૂત્રકારે “કાવ જ સલી રિકારો તાજાળ gિી ” આ સત્ર દ્વારા પ્રકટ કર્યું છે. આ સૂત્રપાઠને પૂર્વીશ “ જાણીશું જ દ” ઈત્યાદિ છે. એટલે કે એક ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૭૫ કેટકેટ તારાગણ સમાવેશ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન (પુFaોળ મેતે ! મુરે જેવા જંગ માgિ જા ?) હે ભદન્ત ! પુષ્કાદ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ? મહાવીર પ્રભુને ઉત્તર–( gવે વેણુ વસમુદે કોવિચાi માળિચરવું) છે ગૌતમ ! સમસ્ત દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષ્કગણના યથાસંભવ સંખ્યાત અસંખ્યાત ચન્દ્રમા આદિ કોએ ભૂતકાળમાં પ્રકાશ આપે હતો, વર્તમાનમાં પણ તેઓ ત્યાં પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં પણ આપશે. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને એવું કહ્યું છે– * ગૌતમ સ્વામીને પ્રશ્ન-(gavi મને ! સમુદે વરણા વંરા જમાહિદ જા રૂ ૧) હે ભદન્ત ! પુષ્કરોદ સમુદ્રમાં પહેલાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા? વર્તમાનકાળે ત્યાં કેટલા ચન્દ્ર પ્રકાશે છે ? ભવિષ્યમાં ત્યાં કેટલા ચન્દ્ર પ્રકાશશે ? ઇત્યાદિ પ્રશ્નો અહીં ગ્રહણ કરવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર–“રજ્ઞા ચિં ઘમાસુ ઘા રૂ) હે ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રમાં પહેલા સંખ્યાત ચન્દ્રમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ તેઓ ત્યાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશતા રહેશે. (કાર સયંમૂ મળે નાવ મં સોfમંડુ વા, સમંતિ થા, રોમિત્કૃતિ વ) સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્તના સ્થાનમાં તિષ્ક સંબંધી અસંખ્યાત ચન્દ્રો પિતાને પ્રકાશ ફેલાવતા હતા, વર્તમાનમાં પણ ફેલાવે છે અને ભવિષ્યમાં પણ ફેલાવશે. એજ પ્રમાણે અસંખ્યાત સૂર્યો ભૂતકાળમાં ત્યાં તપતા હતા, વર્તમાનમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. એ જ પ્રમાણે અસંખ્યાત ગ્રહ, નક્ષત્રે અને તારાગણે પણ ત્યાં શોભા વધારતા હતા, વર્તમાનમાં શોભા વધારે છે છે અને ભવિષ્યમાં પણ શેભા વધારતા રહેશે. દ્વીપ સમુદ્રોનાં નામ નીચે પ્રમાણે છે –પુષ્કરોદ સમુદ્ર, ત્યારબાદ વરુણવર દ્વીપ, ત્યારબાદ વરુણેદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીર સમુદ્ર, ધૃતવર દ્વીપ, વ્રતક સમુદ્ર, સોદવર દ્વીપ, ક્ષો સમુદ્ર, નન્દીશ્વર દ્વીપ, નન્દીશ્વર સમુદ્ર, અરુણું દ્વીપ, અરુણંદ સમુદ્ર, અરુણુવર દ્વીપ, અરુણવદ સમુદ્ર, અરુણુવરાભાસ દ્વીપ, અરુણુવરાવભાસદ સમુદ્ર, કુંડલ દ્વીપ, કુંડલેદસમુદ્ર, કુંડલવર દ્વીપ, કુંડલવરદ સમુદ્ર, કુંડલવરાવભાસ દ્વીપ, કુંડલવરાવભાસદ સમુદ્ર, ચક દ્વીપ, રુચકેદ સમુદ્ર, રુચકવર દ્વીપ, ચકવરદ સમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપ, રુચકવરાવભાસદ સમુદ્ર, ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે અને અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. હવે ભગવાનના વચનને પ્રમાણભૂત ગણુને ગૌતમ સ્વામી કહે છે કે “હે અરે ! રે મરે! જિ) હે ભદન્ત ! આપની વાત સત્ય જ છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. અહીં “રેવં કંસે ! તે મને ! ” આ પ્રમાણે બે વાર કહેવાનું કારણ એ છે કે આ પ્રમાણે બે વાર કહેવાથી મહાવીર પ્રભુનાં વચનમાં ગૌતમ સ્વામીની અપાર શ્રદ્ધા પ્રકટ થાય છે. તે સૂ૨ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના નવમાં શતકને બીજે ઉદ્દેશક સમાસ ૯-રા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ એકોક આદિ દ્વીપવર વિશેષ કા નિરૂપણ નવમા રાતકના ત્રણથી ત્રીસ ઉદ્દેશક નવમાં શતકના ત્રીજાથી ત્રીસમાં સુધીના ઉદ્દેશકામાં જે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેને સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે-એકારુક દ્વીપ, આલાસિક દ્વીપ, વૈષાણિક દ્વીપ, લાંગલિક દ્વીપ, હયકણુ, ગજકણું, ગાકણ, શશ્કેલીક, આદશ મુખ, મે'હ્રમુખ, અચામુખ, ગામુખ, અશ્વમુખ, હસ્તિમુખ,સિંહુમુખ,વ્યાઘ્રમુખ, અશ્વક, હસ્તિકણ, કણ કણ પ્રાવરણ,ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુત્સુખ, વિદ્યુદન્ત, ધનન્ત, લષ્ટાન્ત, ગૂઢદન્ત અને શુદ્ધઇન્ત, આ બધાં દ્રીપાની વક્તવ્યતાનું આ ૨૮ ઉદ્દેશકામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. एकोरुक आदि द्वीपवरविशेषवक्तव्यता • વાયનિટે નાય મ થયાની” ફાતિ सूत्रार्थ - ( रायगिहे जाव एवं वयासी) राजगृह नगर में यावत् गौतम ने प्रभु से ऐसा पूछा - ( कहि णं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुसाणं एगोरुयदीवे नामं दीवे पण्णत्ते) हे भदन्त ! दक्षिणदिशा के એકારુક આદિ દ્વીપવર વિશેષ વક્તવ્યતા ~~~~ રાશિદ્દે નાવ વં યાસી ” ઈત્યાદિ 66 સૂત્રા—( રાશિદ્દે નાવ તુંવચારી ' રાજગૃહ નગરમાં ( યાવત ) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું–( દ્દિનું મંતે ! ટ્રાકૃિળિકાનં તો ચમનુÇાળ જોયરીને નામે ડીજે વળશે ? ) હું ભઇન્ત ! દક્ષિણ દિશાના એકારુક મનુષ્યાને એકારુક નામના દ્વીપ કયાં આવેલા છે ? ( નોયમાં ) હું ગૌતમ ! ( નંબુદ્દીને ટ્રીને મંત્રÆ પત્રયમ્સ ટ્રાફિî સુન્ન ફિલ્મથ વાલપત્ર यस पुरथिमिल्लाओ चरिमताओ लवणसमुदं उत्तरपुरत्थिमेणं तिन्निजोयणसयाई ओगाहिता पत्थणं दाहिणिल्लाणं एगोरुयमणुस्खाणं एगोरुय दीवे नाम दोवे पण्णत्ते ) જબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા મન્દર પર્યંતની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવાન્ વધર પર્વતની પૂના સીમાન્ત પ્રદેશથી ઈશાન દિશામાં લવણ સમુદ્રથી ૩૦૦ ચેાજન આગળ જતાં દક્ષિણ દિશાના એકેક ( યુગલ ) મનુધ્યેાને એકારુક નામના દ્વીપ આવે છે. ( તાં નોયમા ! તિત્રિલોચળ ચારૂં આયામ faraभेण णव एकोणवन्ने जोयणसए किंवि विसेसूणे परिक्खेवेणं पण्णत्ते ) डे ગૌતમ ! તે દ્વીપની લખાઈ અને પહેાળાઇ ૩૦૦ ચેાજનની છે. અને તેના પરિધ ( પરિમિતિ ) ૯૪૯ ચેાજત કરતાં સહેજ મવાઘેચા ોનું મળસકેળ બો સમંતા શ્રી ભગવતી સૂત્ર : ૭ ઓછી છે. (કે નં હાર્ સંપત્તિપિત્ત ) તે દ્વીપ એક ૨૧૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ પદ્યવારેવેદિકાથી અને એક વનખંડથી ચારે તરફ ઘેરાયેલું છે. (ફોજું લિ पमाणं वण्णओ य एवं एएणं कमेणं जीवाभिगमे जाव सुद्धद्त्तदीवे जाव देवलोग પરિફિશાળ રે મgવા પUત્તા સમાપણો) આ બંનેનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં “શુદ્ધદઃ દ્વીપ છે, હે આયુમન શ્રમણ ! આ દ્વીપના મનુષ્ય મરીને દેવગતિમાં જાય છે.” આ સૂત્રપાઠ પર્યન્તનું જે કથન કર્યું છે, તે કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ( ગા. રવિ સંતવીવા વાળ Hoi બાવાવવામાં માળિચડ્યા) આ રીતે ૨૮ અંતદ્વપમાંના પ્રત્યેકની લંબાઈ અને પહોળાઈ કહેવી જોઈએ. (नवर दीवे दीवे उद्देसओ एवं सव्वे वि अट्ठावीसं उद्देसगा भाणियव्या તે મને ! સેવં મતે ! રિ) પરતુ પ્રત્યેક દ્વીપને એક એક ઉદ્દેશક સમજ. આ રીતે ૨૮ અન્તર્લીપના ૨૮ ઉદ્દેશકે થાય છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત ગણીને કહે છે કે “હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે હે ભદન્ત ! આપ આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાર્થ–બીજા ઉદ્દેશકમાં દ્વીપવર વક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં પણ એજ વક્તવ્યતાનું સૂત્રકાર બીજી રીતે કથન કરે છે. “રાજિરે કાર ર્જ થયાણી ” રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમને વંદણા નમસ્કાર કરવાને માટે પરિષદ તેમની પાસે આવી. વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ ત્રિવિધ પર્ય પાસનાથી પ્રભુની પર્યપાસના કરીને ગૌતમ સ્વામીએ વિનય પૂર્વક બને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ--( પણિ મંત ! ફિળિજી uો મજુસ્સા સા વીરે જામ હવે વળશે ?) હે ભદન્ત ! દક્ષિણદિગ્યાસી એકેક મનુષ્યને એકેક દ્વિીપ નામને દ્વીપ કયાં આવેલું છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (iqણીને રી મંત્ર પશ્વચણ વળેલું) જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં આવેલા (હિમવંતા વાપરવચરણ દુનિયમિgrો જરિ iાઓ) ચુલ (સુદ્ર) હિમવાનું વર્ષધર પર્વતની પૂર્વના સીમાન્ત પ્રદેશથી આગળ જતાં ઇશાન માં “તિષિ ગોયાણયારું બોnifણત્તા) લવણ સમુ. દ્રથી આગળ જતાં ( પરથi સાહિળિછાળે ઘરચમપુરાdi gોચરી ના હવે દક્ષિણદિગ્વાસી એકેક મનુષ્યોને એકરુક નામને દ્વીપ આવે છે. એટલે કે લવણ સમુદ્રની ઈશાન દિશામાં ૩૦૦ જનનું અંતર ચાલીને લવણ સમુદ્રમાં આગળ જતાં દક્ષિણદિગ્ગાસી એકેક મનુષ્યને ( યુગલ મનને ) એકેક નામને દ્વીપ આવે છે. (તે જ જોયા ! વિકિ નોr શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ सयाई आयामविक्खंभेणं णव एकोणवन्ने जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं TUજો) હે ગૌતમ ! આ દ્વીપ ૩૦૦ એજન લાંબો અને ૩૦૦ જન પહોળો છે. તેને પરિધ (પરિમિતિ) ૯૪૯ એજન કરતાં થોડી ઓછી છે. ( से णं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेण सब ओ समता संपरिक्खित्ते ) આ એક રુક દ્વીપ એક પવવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફ ઘેરાયેલું છે. (ફો વિ ઉમા વસ્ત્રો ૨, gવં પણ કf I શલાभिगमे जाव सुद्धदत दीवे आव देषलोगपरिगहिया णं वे मणुया पण्णत्ता समणाउस्रो) હે શ્રમણાયુષ્યન ગૌતમ! આ એકેક મનુષ્ય અને એકોરુક દ્વીપનું પ્રમાણ અને વર્ણન પૂર્વોક્ત રીતે ક્રમશ. જેવું જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે તેવું અહીં પણ કરવું જોઈએ. “શુદ્ધદન્ત નામને ૨૮ મે અત્તર દ્વીપ છે અને ત્યાંના બધા મનુષ્ય (યાવત) મરીને દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે.” આ સૂત્રપાઠ સુધીનું જીવાભિગમ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ, એમ સમજવું. “કાવ વોરિયા ” આ સૂત્રાશમાં જે “ના” પદ આવ્યું છે તે આ વાતને સૂચિત કરવાને માટે આવ્યું છે કે “આ અત્તરદ્વીપના મનુષ્યની વક્તવ્યતાની અવધિ (મર્યાદા) અહીં સુધીની છે.” તથા “જાવ સુતે” આ સૂત્રાશની સાથે જે “કાર” પદ આવ્યું છે તે એ વાત પ્રકટ કરે છે કે જીવાભિગમ સૂત્રમાંથી આ અન્તરદ્વીપન વર્ણન કરતી વખતે છેલ્લા (૨૮ માં) શુદ્ધદંત દ્વીપ સુધીના દ્વીપનું વર્ણન કરવું જોઈએ. “પવું દ્રાવ િચંતવીવા વીવા સTT gr' ચામવિવાહજે માળિયાવા” આ રીતે ૨૮ અંતરદ્વીપમાંના દરેકે દરેક દ્વીપની લંબાઈ અને પહોળાઈ કહેવી જોઈએ. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ત્રીજા ઉદેશથી શરૂ કરીને ૩૦ માં ઉદ્દેશક પર્યન્તના જે ૨૮ ઉદ્દેશકે અહીં કહે. વામાં આવ્યા છે, તે ઉદ્દેશકે કેવી રીતે કહેવામાં આવ્યા છે ? (नवर दीवे दीवे उद्देसओ, एवं सव्वे वि अट्ठावीस उद्देसगा भाणियव्वा) દરેક અન્તરદ્વીપને એક એક ઉદ્દેશક કહેવામાં આવ્યું છે. અન્તરદ્વીપની કુલ સંખ્યા ૨૮ છે. તેથી તેમના વિષેના કુલ ૨૮ ઉદ્દેશક થાય છે. (૨૮ અન્તરદ્વીપનાં નામ આ ઉદ્દેશકનું સંક્ષિપ્ત વર્ણન કરતી વખતે આપવામાં આવેલ છે.) હવે ભગવાનનાં વચનોમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ સ્વામી કહે છે-“મંa! રેવં કંસે ! ત્તિ ” ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. તે સૂ૦૧ છે | નવમાં શતકના ત્રીજાથી ત્રીસમાં સુધીના ઉદ્દેશ સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ઇકતીસર્વે-ગક્ષક્ષસ વિષય વિવરણ નવમા શતકનો એકત્રીસમો ઉદ્દેશક આ નવમાં શતકના ૩૧ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-કેવલી આદિની પાસે ધર્મનું શ્રવણ કર્યા વિના જીવને શું ધર્મજ્ઞાન થઈ શકે છે? આ પ્રશ્ન અને તેનો ઉત્તર. “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવને બધિરૂપ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ થાય છે ? ” આ પ્રશ્ન. ઉત્તર-“થાય છે પણ ખરે અને નથી પણ થતો.” આ પ્રકારને ઉત્તર અને તેના કારણનું કથન “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જીવ પ્રત્રજ્યા લે છે ? ” આ પ્રકારનો પ્રશ્ન “ પ્રવ્રજ્યા લે છે પણ ખરો અને નથી પણ લેતે.” એ ઉત્તર અને તેના કારણનું કથન. “કેવલી આદિની પાસે દેશના શ્રવણ કર્યા વિના શું જીવ બ્રહ્મચર્ય પાળે છે ખરો ?” આ પ્રશ્ન. “ પાળે છે પણ ખરો અને નથી પણ પાળતો ” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. “કેવલી આદિની પાસે દેશના સાંભળ્યા વિના શું જવ સંયમી થાય છે ખરો ?” એ પ્રશ્ન થાય છે પણ ખરે અને નથી પણ થતે ” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે સંવર થવા વિષેને પ્રશ્ન. “થાય છે પણ ખશે અને નથી પણ થત” એ ઉત્તર અને તેના કારણનું પ્રદર્શન. એવા જીવને આભિનિબેધિક જ્ઞાન થાય છે પણ ખરું અને નથી પણ થતું. આમ બનવાના કારણનું પ્રદર્શન. એજ પ્રમાણે શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શુદ્ધ સમ્યકત્વને અનભવ, આદિની પ્રાપ્તિ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના જીવ કરી પણ શકે છે અને નથી પણ કરી શકો. આ પ્રમાણે કહેવા માટેના કારણનું કથન. કેવલી આદિનાં વચન શ્રવણ કર્યા વિના પણ કોઈ જીવ સમ્યકત્વ આદિને સ્વીકાર કરે છે એવું પ્રતિપાદન વિભળજ્ઞાનની ઉત્પત્તિ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, ચારિત્રની સ્વીકૃતિ, અવધિજ્ઞાનની ઉત્પત્તિ, અવધિજ્ઞાનીની લેશ્યાઓ, અવધિજ્ઞાનીના જ્ઞાને તથા અવધિજ્ઞાની વિષયક મનેયેગી આદિ લેવાના કથનનું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. “અવધિજ્ઞાનીમાં ક ઉપયોગ હોય છે ? એ પ્રશ્ન અને તેનો ઉત્તર. અવધિજ્ઞાનીના સંહનન, સંસ્થાન આદિનું કથન. અવધિજ્ઞાનીની ઊંચાઈ, અને તેના આયુષ્યનું કથન. અવધિજ્ઞાની વેદસહિત હોય છે એવું કથન. પુરુષવેદમાં વર્તમાન હવાનું અને પુરુષ નપું. સક વેદમાં વર્તમાન હવાનું કથન. અવધિજ્ઞાની કષાયયુક્ત હોય છે એવું કથન. તે સંજવલન ક્રોધાદિ કષાયવાળો હોય છે એવું કથન. અવધિજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય હોય છે, અને માત્ર પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે એવું કથન. નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય, આ ભવમાંથી તેઓ છૂટી જાય છે એવું કથન. તેમના અનન્તાનુંબંધી આદિના શયનું કથન. અશ્રુત્વા કેવલી (જેણે કેવલીની દેશના સાંભળી નથી એ છવ) ધર્મોપદેશ કરતું નથી, પ્રવ્રયા દેતે નથી, પણ સિદ્ધ થઈ જાય છે. અશ્રવા કેવલી ઊર્વલોકમાં, અલકમાં અને તિયકમાં હોય છે. ઉદર્વકમાં તે વૃતાઢયમાં હોય છે. અલેકમાં તે અધલકવતી ગ્રામાદિકમાં હોય છે. અને તિર્યકની પંદર કર્મભૂમિમાં તે હોય છે એવું કથન, “એક સમયમાં કેટલા કેવલી થાય છે,” એ પ્રશ્ન અને તેને ઉત્તર. કેવલી આદિની પાસે ઉપદેશ સાંભળીને કઈ જીવ કેવલિ પ્રજ્ઞસ ધર્મની પ્રાપ્તિ કરે છે અને કોઈ જીવ તેની પ્રાપ્તિ કરતું નથી એવું કથન. કેવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળીને સમ્યગ્દર્શનવાળો જીવ અવધિજ્ઞાન આદિની પ્રાપ્તિ કરે છે, એવું કથન. તેની લેશ્યાઓનું કયન. તે જ્ઞાનવાળે, વેગવાળો, વેદવાળે અને ઉપશાન્ત દવાળે અથવા ક્ષીણ વેદવાળો હોય છે કે નહીં, એવા પ્રશ્નો અને તેના ઉત્તરનું કથન કેવલી આદિની પાસે ધર્મોપદેશ શ્રવણ કરીને ધમપ્રાપ્તિ કરના જીવ કયા વેદવાળા હોય છે? તેમના કષાયોની ઉપશાન્તતા કે ક્ષીણતા હોય છે ખરી? તેઓ કેટલા કષાયાવાળા હોય છે ? તેમના અધ્યવસાય કેટલા હોય છે ? તેઓ ધર્મોપદેશ કરે છે કે નહીં ? તેઓ દીક્ષા દે છે કે નહીં ? તેમના શિષ્ય અને પ્રશિયે દીક્ષા દે છે કે નથી દેતા? તેઓ સિદ્ધ થાય છે કે નહીં? તેમના શિષે સિદ્ધ થાય છે કે નહીં ? તેમના પ્રશિ સિદ્ધ થાય કે નહીં? આ પ્રશ્નો અને તેના ઉત્તરોનું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૯ Page #232 -------------------------------------------------------------------------- ________________ અમુવાકેવલી કે ધર્માદિલાભકા નિરૂપણ - અકૃત્વા ( સાંભળ્યા વિના) ધર્માદિ લાભ વક્તવ્યતા – રાજિરે જાવ ઘ૪ જારી ” ઈત્યાદિ સૂત્રાર્થ–(રાજા ના ઘઉં વચાતી) રાજગૃહ નગરમાં “યાવત' ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછયું-(બોરવ of મેતે ! केवलिस वा, केवलिसावगस वा, केवलिसावियाए वा, केवलिउवासगस्स वा, केवलिउवासियाए वा, तप्पक्खियरस वा, तपक्खियसावगरस वा, तप्पक्खियसावियाए वा, सप्पक्खियउवासगरम वा, तप्पक्खियउवासियाए वा, केवल पन्नत्तं धम्मं लभेज्जा सवणयाए ?) હે ભદન્ત! કેવલી પાસેથી, અથવા કેવલીના શ્રાવક પાસેથી, અથવા કેવલીની શ્રાવિકા પાસેથી, અથવા કેવલીના ઉપાસક પાસેથી, અથવા કેવલીની ઉપાસિકા પાસેથી, અથવા કેવલીના પાક્ષિક (સ્વયં બુદ્ધ) પાસેથી, અથવા કેવલીને પાક્ષિક શ્રાવક પાસેથી, અથવા કેવલીના પાક્ષિક શ્રાવિકા પાસેથી, અથવા કેવલીના પક્ષના ઉપાસક પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને શું કેવળજ્ઞાની દ્વારા પ્રજ્ઞસ ધર્મશ્રવણને લાભ થઈ શકે છે ખરો ? ( જોવા !) હે ગૌતમ ! (બોદવા વરિષ વા વાવ વિચउवासियाए वा अत्थेगइए केवलिपन्नत्त धम्म लभेज्जा, सवणयाए, अत्थेगइए ઝિન્નત્ત ઘમ' નો મેકના વાઘાઇ) કેવલી પાસેથી “યાવત ” કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી દેશના સાંભળ્યા વિના પણ કઈ કઈ જીવને કેવલી પ્રજ્ઞસ ધર્મશ્રવણને લાભ મળી શકે છે અને કઈ કઈ જીવને મળી શકો નથી. (જે ળ મરે9 ગુરવ સોદવાન ગાય નો મેકનાં સવાયાણ) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહો છો કે કેવલી આદિની દેશના સાંભળ્યા વિના કેઈ કોઈ જીવને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને લાભ મળી શકે છે અને કોઈ કઈ જીવને તેને લાભ મળી શકતું નથી ? (જોવા !) હે ગૌતમ ! (કાશ of નાનાવાળા જન્માકં ન કોણમે. कडे भवइ, से णं असोच्चा केवलिस वा वाव तपक्खियउवासियाए वा केवलि पत्तं धम्म लभेज्जा सबणयाए, जम्म णं नाणाधरणिज्जाण कम्माण' खोवसमे શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૦ Page #233 -------------------------------------------------------------------------- ________________ नो कडे भवइ से ण अस्रोच्चाण केवलिस्स वा जाव तप्पक्खियउवोसियाए केवलिपन्नत्त धम्म नो लभेज्जा सवणयाए, से तेणटेणं गोयमा! एवं वुच्चइ, રં વેર વાર નો મેક સવાયા) જે જીવે જ્ઞાનાવરણીય કર્મને ઉપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી પાસેથી “યાવત્ ” કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી દેશના સાંભળ્યા વિના પણ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણને લાભ પ્રાપ્ત કરી શકે છે. પરન્ત જે જીવ દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી નથી તે જીવ કેવલી આદિની પાસેથી શ્રવણ કર્યા વિના કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણનો લાભ પ્રજ્ઞપ્ત કરી શકતું નથી. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના કઈ કઈ જીવને કેવલિપ્રજ્ઞત ધર્મ. શ્રવણને લાભ મળે છે અને કઈ કઈ જીવને તે લાભ મળી શકતો નથી. ( असोच्चाणं भंते ! केवलिस वा जाव तपक्खियउवासियाए वा केवलबोहि યુ ?) હે ભદન્ત! કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પર્યન્તના ઉપર્યુક્ત જી પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના કઈ જીવને શું શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનનો અનુભવ થઈ શકે છે ? भ७९ (નોમા !) હે ગૌતમ ! (૩ોવા જેવસ્જિદ કા જાવ અrug વર્લ્ડ વોર્દૂિ યુક્સેના, વર્લ્ડ વોદિ નો ગુન્વેજ્ઞા) કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પર્યન્તના ઉપર્યુક્ત જી પાસેથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કઈ કઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કઈ કઈ જીવ તેને અનુભવ કરી શકતું નથી. (સે નાં મં! નાવ નો ગુસ્સેકન્ના) હે ભદન્ત! એવું આપ શા કારણે કહે છે કે કેવલી આદિની પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળ્યા વિના પણ કઈ કઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કોઈ કઈ જીવ તેને અનુભવ કરી શકતા નથી ? (m!) હે ગૌતમ! (નરણ જ રિસના નિઝા મi aોसमे कडे भवइ, से ण असोच्चा केवलिस्स वा जाव केवलंबोहि बुझेज्जा, जस्वण दरिसणावर णिज्जाणं कम्मार्ण खओवसमे शो कडे भवइ, से ण असोचा केवलिस्स वा जाव केवलं बोहि णो बुज्झेज्जा, से तेण जाव णो बुझेजा ) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ જે જીવ વડે દર્શનાવરણીય કર્મને ક્ષયે પશમ કરા હેય છે, તે જીવ કેવલી આદિની પાસે કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યદર્શનને અનુભવ કરી શકે છે, પરંતુ જે જીવ દ્વારા દર્શનાવરણીય કર્મને (દર્શન-મેહનીયન) પશમ થયે હેતું નથી, તે જીવ કેવલી આદિની પાસેથી કેવલિબરૂમ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકતું નથી. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કઈ કઈ જીવ કેવલી આદિની પાસે કેવલી પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે અને કઈ કઈ જીવ એ રીતે તેને અનુભવ કરી શકતો નથી. (अस्रोच्चा णं भंते ! केवलिस वा जाव तप्पक्खियउवासियाए वा केवल સુરે અનિત્તા બાપાઓ અનારિયે પન્ના?) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા કેવલીને પક્ષની ઉપાસિકા પર્યન્તની ઉપર્યુક્ત વ્યક્તિ પાસેથી કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના શું કઈ જીવ મુંડિત થઈને (પ્રત્રજ્યા અંગીકાર કરીને) ગ્રહવાસ છોડીને અણગારાવસ્થાને ધારણ કરી શકે છે ? ( જેમ) હે ગૌતમ! (કણોના રિત વા નાવ વવાણિgar अत्थेगइए केवलं मुडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगइए केवलं મુ મત્તા અનriરિચ નો જ્ઞા) કેઈ જીવ એવો હોય છે કે જે કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છેડીને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે, અને કેઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકતા નથી. (સે બં નો વિકા?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિપ્રરૂપિત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છેડી દઈને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે, અને કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિયરૂપિત ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને છેડીને અણગારાવસ્થા ધારણ કરી શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૨ Page #235 -------------------------------------------------------------------------- ________________ શકતે નથી? ( ) હે ગૌતમ ! (કg ' વનંતરાયT HIM खओवसमे कडे भवइ, सेण असोचा केवलिस्स वो जाव मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वएज्जा, जस्सण धम्मतराइयाण कम्माणं खओवसमे नो कडे भवइ. સેળ કરવા ઢિાણ વા નાવ મુકે વિરા નાવ નો વપજ્ઞા, રે રે જોયમા ! લાવ નો ) જે જીવદ્વારા ધર્માન્તશયક-ચારિત્ર મોહનીય કમને ક્ષયપશમ કરા હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે. પરંતુ જે જીવના ધર્માન્તરાયકારક ( ચારિત્ર મોહનીય) કર્મને ક્ષપશમ થયે હોતે નથી, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપજ્ઞખ ધર્મનું શ્રવણ કર્યા વિના મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને છેડીને અણગારાવસ્થા અંગીકાર કરી શકતું નથી. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેઇ જીવ કેવલી આદિની પાસે કેવલિશસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થા છોડીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે, પણ કેઈ જીવ એવી અણગારાવસ્થા ધારણ કરી શકતું નથી. (असोच्चाणं भंते ! केवलिस वा जाव उवासियाए वा केवलं बंभचेरवास અનેકના ) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પત્ની ઉપર્યુક્ત કઈ પણ વ્યકિત પાસેથી કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના શું કઈ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે? गोयमा ! असोच्चाणं केवलिस्स वा जाव उवासियाए वो अत्थेगइए केवलं આજના, સારા વરું વંમરવા નો રાવણેના) હે ગૌતમ ! કંઈ જીવ એવો પણ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્ય. તની કઈ પણ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકે છે. પરંતુ કેઈ જીવ એ પણ હોય છે કે જે ઉપર્યુક્ત કોઈ પણ વ્યક્તિની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતો નથી. - ( મરે! gવં ગુરૂ સાવ નો સાવજ્ઞા) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી અથવા તેમની ઉપાસિકા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ પર્યન્તની કઈ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરી શકે છે અને કોઈ જીવ તે વ્રત ધારણ કરી શકતું નથી ? ( સમા!) હે ગૌતમ ! (વરસ નું ચરિત્તાવળિજ્ઞi #Hoi aો. वसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं बंभचेरवासं आव सेज्जा-जस्स गं चरित्तावरणिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवइ, से णं असोच्या જરા ના નાવ નો માવા , તે તેનો નાવ નો રાજકt) જે જીવના ચારિત્રાવરણીય કમને ક્ષપશમ થયેલ હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિ. પ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકે છે. પરન્ત જે જીવના ચારિત્રાવરણીય કર્મને ક્ષપશમ થયે હોતા નથી. તે જીવ કેવલી પાસે અથવા તેમની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસે કેવલિષજ્ઞ ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરી શકતું નથી. હે ગૌતમ તે કારણે મેં એ પ્રમાણે કહ્યું છે– ( જોવાને અંતે! જસ્ટિવ કા જાર વર્ષ લંઝમેન સંમેશા ?) હે ભદન્ત! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિ પ્રજ્ઞત ધર્મનું શ્રવણ કર્યા વિના કેઈ જીવ શું શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે? () હે ગૌતમ! (કણજા વિસ્ટિસ વા જાવ કારિયા वा अत्थेगइए केवलेण संजमेण संजमेज्जा, अस्थेगइए केवलेण सजमेण नो સંકડિઝા) કોઈ જીવ એ હોય છે કે જે કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે અને કોઈ જીવ કરી શકતું નથી. (જે ળ વ નો રં ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેઈ જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે, અને કોઈ જીવ ઉપર્યુંકત કેવલી આદિ કઈ પણ વ્યક્તિની પાસે કેવલિપ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના સંયમ દ્વારા સંયમ યતના કરી શકતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ (નોયમા ! ) હૈ ગૌતમ ! (લલ્લુળયાવરનિષ્નામ્ભાળ લો में कडे भवइ, सेणं असोच्चाण केवटिस्स वा जात्र केवलेण संजमेण संजमेज्जा जस्स ण जयणावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ, सेणं असोच्चा केवलिस वा जाव नो संजमेज्जा - से तेणट्टेणं गोयमा ! जाव अत्थे - રાઘુ નો સંગમેના) જે જીવના યતનાવરણીય કર્મોના ક્ષચેાપશમ થયેા હાય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમની ઉપાસિકા પર્યન્તની કાઇ પણ વ્યકિત પાસેથી કેવત્રિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ સયમદ્વારા સયમયતના કરી શકે છે, પરન્તુ જે જીવના યતનાવરણીય કર્મના ક્ષયે પશમ થયેા હાતા નથી, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞક્ષ ધર્મોનું શ્રવણ કર્યાં વિના સયમદ્વારા સયમયતના કરી શકતા નથી. હે ગૌતમ ! તે કારણે મે એવુ' કહ્યું છે કે કેાઇ જીવ કેવલી આઢિ પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મનું શ્રવણ કર્યાં વિના પણ સયમદ્વારા સયમયતના કરી શકે છે અને કેઈ જીવ એ પ્રમાણે કર્યા વિના સયમદ્વારા સયમયતના કરી શકતા નથી. 4૦ ( असोच्चाण भंते ! केवलिस्स वा जाव उवाखियाए वा केवलेणं संवरेण સવરેના ? ) ડેભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ પણ વ્યક્તિ પાસેથી કેલિપ્રશ્ન ધર્મનું શ્રવણ કર્યા વિના શું કાઈ જીવ શુદ્ધ સ’વરદ્વારા આસવનિાધરૂપ સવર કરે છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! (મલોવાળ' મહિલ્લ નાવ અથૅ ક્ષેત્રહેન મળ' સવન્ના, પ્રત્યે વહેળગાયનો પ્રવરેન્દ્રા) કાઈ જીવ એવા હાય છે કે જે કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કાઈ પણ વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કર્યા વિના સવરદ્વારા આસ્રવેાના નિરોધરૂપ સવર કરે છે. અને કોઈ જીવ એવા પણ હાય છે કે જે કૈવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ વ્યક્તિ પાસે કેવલીપ્રજ્ઞસ ધર્મનું શ્રવણુ કર્યાં વિના શુદ્ધ સંવર વડે આસ્રવેાના નિધરૂપ સવર કરી શકતા નથી. ( કે મેનટ્રેનં નાવ નો સંવરેગા !) હૈ ભઇન્ત ! આપ શા કારણે એવુ કહા છે કે ફાઈ જીવ કેવલી પાસે અથવા કૈવલીપાક્ષિક ઉપાસિકા પન્તની શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ વ્યક્તિ પાસે કૅવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સંવર દ્વારા આવિનાધરૂપ સવર કરી શકે છે અને કોઈ જીવ કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યંતની કોઈ વ્યક્તિ પાસેથી કેવલિપ્રપ્ત ધમનું શ્રવણુ કર્યો વિના શુદ્ધ સવરવડે આસનિરોધરૂપ સવર કરી શકતા નથી ? (નોયમા ! ) હે ગૌતમ ! ( જ્ઞÆાં અાવત્તાના નિજ્ઞાનજ્માળ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिप्स वा जाव केवलेण सवरेण संवरेज्जा, जस्स णं अज्झमाणावर णिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवइ, સેન અશ્વોદરા દેઢિલ્લના નાય નો સંજ્ઞા) જે જીવના અધ્યવસાનાવરણીય ( ભાવચારિત્રાવરણીય ) કર્મના ક્ષચેાપશમ થયેા હાય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની વ્યક્તિ પાસેથી કેવલિપ્રજ્ઞસ ધનું શ્રવણ કર્યાં વિના પણ શુદ્ધ સવરદ્વારા આસ્રવેાના નિધિરૂપ સવર કરી શકે છે. પરન્તુ જે જીવના અધ્યવસાનાવરણીય કર્મોના ક્ષયે પશમ થયે ઢાતા નથી, તે જીવ કેવલી આદિની' પાસે કેલિપ્રજ્ઞપ્ત ધમ'નું શ્રવણ કર્યાં બિના શુદ્ધ સવરદ્વારા આવેાના નિરોધરૂપ સવર કરી શકતા નથી. ( કે સેન્ટ્રેળે ગાય નો સંવરેગ્ગા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. (અહીં “ સવર કરી શકતા નથી, ” ત્યાં સુધીના પાઠ ગ્રહણ કÕ. ) ( असोज्वाणं भंते ! केवलिस्स जान केवल आभिनिबोहियणाणं उप्पाडेज्जा ? ) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા કેલીપાક્ષિક ઉપાસિકા પર્યંતની કાઇ પણ વ્યક્તિ પાસેથી કેવલીપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કર્યા વિના કાઇ જીવ શુદ્ધ ભિ નિષાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ? ( નોયમા !) હે ગૌતમ ! (અણોSeervi safare वा जाव उवासियाए वा अत्थेगइर केवलं आभिणिबोहियनाणं રવાàન્ના, અત્થરૂપ વરું સામિળિયોનિાળ નો ઉપ્પાàન્ના) કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઇ વ્યક્તિ પાસેથી કેલીપ્રાપ્ત ધનું શ્રવણુ કર્યા વિના પણ કેાઇ જીવ શુદ્ધ આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કેાઇ જીવ શુદ્ધ આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. એ ડેળઢેળ ગાયનો કવ્વાલેગા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહ્યા છે કે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર તેની ફાઇ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ પણ વ્યક્તિ પાસે કેવલી પ્રજ્ઞસ ધમનું શ્રવણ કર્યા વિના પણ કઈ જીવ શુદ્ધ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કેઈક જીવ શુદ્ધ આમિનિબાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી? (નોરમા !) હે ગૌતમ ! (૨૪ મિનિવોદિનાળિજ્ઞાનં વન્મળ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं आभिणिवोहिय તા ૩ના ) જે જીવે આભિનિધિકજ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યતની કઈ પણ વ્યક્તિ પાસેથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કર્યા વિના પણ શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. (ાણ ગામિળિયોહિનાનાवरणिज्जाण कम्माणं खओवसमे नो कडे भवइ, सेणं अस्रोच्चा केवलिस वा जाव રહ્યું આમિળિયોફિચનાનું નો ગુલાકે ગાં) પરંતુ જે જીવે આભિનિબેધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયે પશમ કર્યો હતો નથી, તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ વ્યક્તિ પાસેથી કેવલી પ્રાપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિબેધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી, (શે તેનાં વાવ તો કરવાના ) હે ગૌતમ! તે કારણે મેં ઉપર્યુક્ત કથન કર્યું છે. (અહીં “આમિનિબેધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી,” અહીં સુધીનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું. (अस्रोच्चाणं भंते ! केवलिस्स वा जाव केवलं सुयनाण उप्पाडेज्जा ?) હે ભદન્ત ! કેવલી આદિની પાસે કેવલી પ્રજ્ઞપ્તિ ધર્મનું શ્રવણ કર્યા વિના કઈ જીવ શું શ્રતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરો ? (gષે ના મિળિયો ચારણ પત્તરવા મળિયા તદ્દા સુચનાનસ કિ માળિચડ્યા) હે ગૌતમ ! જેવી રીતે અભિનિબેધિક જ્ઞાનની વકતવ્યતા કરવામાં આવી છે, એ જ પ્રમાણે શુદ્ધ શતનાનની વકતવ્યતા સમજવી. (નાઈ સુથનાળાવાળા મા ઘરોવર માળિય) પરંતુ કૃતજ્ઞાનની વક્તવ્યતા કરતી વખતે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને સોપશમ કહેવો જોઈએ. (gવં દેવ ના માળવવું, નાર દિનાબાવળિકના જન્મroi aોવરને માળિય, વરું મળgષાના ગુજરા, તારં માપ કાળાબાવળિTM મા સરોવરને માળિથ) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ એજ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાનની વક્તવ્યતા પણ કહેવી જોઇએ, પરન્તુ તેમાં અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ કહેવા જોઇએ. શુદ્ધ મનઃપ યજ્ઞાનની ઉત્પત્તિ વિષયક વક્તવ્યતાનું પણ એજ પ્રમાણે કથન થવું જોઇએ, પરન્તુ તેની વકતવ્યતામાં મન:પર્યય જ્ઞાનાવરણીય કાના ક્ષયેપશમ કહેવા જોઇએ. ( असोच्चाणं भंते ! केवलिप्स वा जाव तपक्खियजवासियाए वा केवलનાળ' સવ્વાàના ?) હે ભદન્ત ! કેવલી પાસેથી અથવા તેમના પક્ષની ઉપા. સિકા પન્તની ઉપયુ ક્ત કાઈ પણ વ્યક્તિ પાસેથી કેવલીપ્રજ્ઞમ ધર્મનું શ્રવણુ કર્યા વિના શું કેાઇ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે? ( Ë ચૈત્ર નવર`દેવજીનાળાવળિજ્ઞાળમ્માન વર્માળિયત્વે ) હું ગૌતમ ! કેવલજ્ઞાન વિષેનું સમસ્ત કથન આાભિનિષેધિક જ્ઞાનના પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવુ', પરન્તુ આ કેવલજ્ઞાનની ઉત્પત્તિની વકતવ્યતામાં કેવલજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કહેવા જોઇએ. (ઘેલ સં ચેન-સે તેટ્રેનું શોચમા ! વં પુશરૂ જ્ઞાન દેવનાળ' નો સવારે ન્ના) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે કેઈ જીવ કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધનું શ્રવણ કર્યાં વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. ( असोच्चाणं भंते! केवलिस् वा जाव तपक्खियउवासियाए वा केवलि पण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे भवित्ता, अगाराओ अणगारियं पव्वज्जा, केवलं बंभचेरवास आवसेज्जा, केत्रलेण संजमेण संजमेज्जा, केवलेण' संवरेण संवरेज्जा, केवलं आभिनिबोहियनाण' उप्पः डेजा, નાય કરું મળ નવના, ઉપાŽકજ્ઞા, દેવનાળ' સુવાડેના ? ) હે ભદ્દન્ત ! કેવલીની પાસે અથવા કેવલીપાક્ષિક ઉપાસિકા પન્તની વ્યક્તિ પાસે કેવલિ. પ્રજ્ઞમ ધર્મોનું શ્રવણુ કર્યાં વિના શુ` કેાઈ જીત્ર કેલિપ્રજ્ઞસ્ ધ શ્રવણુરૂપ લાભ પ્રાપ્ત કરી શકે છે ખરે! ? શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકે છે ખરા ? મુક્તિ થઇને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણુગારાવસ્થા સ્વીકારી શકે છે ખરા ? શુદ્ધ બ્રહ્મચ`વ્રત પાળી શકે છે ખરા ? શુદ્ધ સયમદ્વારા સયમયાતના કરી શકે છે ખરા ? શુદ્ધ સવરદ્વારા આજીવના નિરાધ કરી શકે છે ખરા ? શુદ્ધ આભિનિએધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ? શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ યજ્ઞાન આદિ પ્રાપ્ત કરી શકે છે ખરી ? કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરા ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૨૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ (HT !) હે ગૌતમ ! (ગોરા દેવરિરસ વા જ્ઞાવ વવાણિયાણ શા अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, अत्थेगइए केवलिपण्णत्त धम्म नो लभेज्जा सवणयाए, अत्थेगइए केवलं बोहि बुज्झेजा, अत्थेगइए केवलं बोहि णो युज्झेज्जा, अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा, अत्थेगइए जाव नो पव्वएज्ज', अत्थेगाइए केवलं बंभचेरवासं आवसेज्जा, अत्थेगइए केवल बभचेरवासं ना आवसेज्जा, अत्थेगइए केवलेण सजमेण सजमेज्जा अत्थेगहए केवलेग सजमेण नो सजमेज्जा एवं सवरेण वि, अस्थेगइए केवल आभिणिबोहियनाण' उप्पाडेज्जा, अत्थेगइए जाव नो उप्पाडेज्जा, एवं जाव मणपज्जवनाण', अस्थेगइए केवलनाण उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणनो उप्पाडेजा) કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની પૂર્વોક્ત કઈ પણ વ્યકિત પાસે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ કર્યા વિના પણ કે જીવ કેવલિગ્રામ ધર્મને પ્રાપ્ત કરી શકે છે અને કઈ જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, કઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેઈ જીવ શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકતો નથી, કોઈ જીવ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા અંગીકાર કરી શકે છે અને કઈ જીવ તે રીતે અણગારાવસ્થા અંગીકાર કરી શકતો નથી, કોઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે અને કેઈ જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતું નથી, કેઈ જીવ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે અને કેઈ જીવ શુદ્ધ સંયમદ્વારા સંયમ યતના કરી શકતું નથી, એજ પ્રમાણે સંવરના વિષયમાં પણ સમજવું. કઈ જીવ કેવલી પાસે અથવા કેવલી પાક્ષિક ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવાલિપ્રજ્ઞસ ધમને શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ એ રીતે આભિનિબધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકો નથી. એ જ પ્રમાણે મનપર્યયજ્ઞાન પર્યન્તના વિષયની વકતવ્યતા પણ સમજવી. એ જ પ્રમાણે કઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતું નથી. (સે નળ મંતે ! પૂર્વે ગુદા અરોરા શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૨૨૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ તં ચેવ જ્ઞાવ અસ્થતરૂણ દેવનાળ ઉવારેના ! ) હું ભઇન્ત ! આપ શા કારણે એવુ' કહેા છે કે કેલિપ્રજ્ઞપ્ત ધમઁને શ્રવણ કર્યા વિના ઉપયુકત ૮૮ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતે નથી, '' ત્યાં સુધીનું સમસ્ત કથન થઈ શકે છે ? ( गोयमा ! जस्स ण नाणावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ १, जस्स णं दरिसणावज्जाण' कम्माणं खओवसमे ना कडे भवइ २, जस्स णं धम्मंतराइयाण' कम्माण' खओवसमे नो कडे भवइ ३, एवं चरित्तावरणिज्जाण ४, जय. णावर णिज्जा ५, अज्झत्रसाणावर णिज्जाण ६, आभिणिबोहियनाणावर णिज्जाण ७, जाव मणपज्जवनाणावर णिज्जाण' कम्माणं खओवसमे नो कडे भवइ १०, जस्खणं केवलनाणावर णिज्जाण' जाव खए नो कडे भवइ ११, से णं असोच्चा केवलिस्स ET जाव केवलिपन्नत्तं धम्मं नो लभेज्जा सवणयाए, केवलं बोहिं नो बुज्झेज्जा, નાવ વરુનાાં નો કવ્વાલેકના) હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમ કર્યા ડાતા નથી, જે જીવે દશનાવરણીય કર્મોના ક્ષયેાપશમ કર્યાં હાતા નથી, જે જીવે ધર્માન્તરાયિક કર્મોના ક્ષયાપશમ કર્યાં હાતા નથી, જે જીવે ચારિત્રાવરણીય કર્મોના, યતનાવરણીય કર્મા, અધ્યવસાનાવરણીય કર્મના, આભિનિષે।ધિક જ્ઞાનાવરણીય કર્મના તથા મનઃપયજ્ઞાનાવરણીય પન્તના કર્માના ક્ષયાપશમ કર્યાં હાતા નથી, તથા જે જીવે કેવલજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કર્યાં હાતા નથી, એવા તે જીવ કેવલજ્ઞાની પાસે અથવા તેમની ઉપાસિકા *ન્તની કાઇ પણ વ્યક્તિ પાસે કેવલીપ્રજ્ઞપ્ત ધમને શ્રવણ કર્યા વિના કેવલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરી શકતા નથી, શુદ્ધ સમ્યકત્વના અનુભવ કરી શકતે નથી. એજ પ્રમાણે ‘“કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી,” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણકરવું. ( जस्स णं णाणावर णिज्जाणं कम्माण खओवसमे कडे भवइ, जस्स णं दरिखणावर णिज्जाण' कम्माणं खओवसमे कडे भवइ, जस्लणं धम्म तराइयाणं एवं जाव, जस्स णं' केवलणाणावर णिज्जाण' कम्माणं खए कडे भवइ, सेणं असोच्चा safare वा जाव केवलिपत्तं धम्मं लभेज्जा सवणयार, केवलबोहिं बुज्झेजा ગાય ક્ષેત્રનાળ સશ્વાસે ) પરન્તુ જે જીવના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ પશમ થયે હેય છે, જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષયે પશમ થયે હોય છે, જે જીવના ધર્માન્તરાયિક કર્મોને ક્ષયે પશમ થે હોય છે, એ જ પ્રમાણે જે જીવન ચરિત્રાવરણીય કર્મોથી લઈને મનઃ પર્યય જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થયે હોય છે, એ જીવ કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કેવલિપ્રજ્ઞસ ધમને પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ સમ્યકત્વને અનુભવ કરી શકે છે અને કેવળજ્ઞાન પર્યન્તની ઉપર્યુકત સમસ્ત વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. ટકાથ-પૂર્વોકત સ્વરૂપવાળા પદાર્થોને કેવલિપ્રજ્ઞક ધર્મથી જાણી શકાય છે. અને તે ધર્મને કોઈ જીવ કેવલી આદિની દેશના સાંભળ્યા વિના પણ પ્રાપ્ત કરી લે છે, ઈત્યાદિ વિષયેનું સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રતિપાદન કર્યું છે. બાળ જાવ gવં વાસ” રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમને વંદણા નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વંદણા નમસ્કાર કરીને તથા તેમને ધર્મોપદેશ સાંભળીને લોકે પતતાને સ્થાને પાછા ફર્યા. ત્યારબાદ ધર્મતત્વ સમજવાની જિજ્ઞાસાવાળા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુની ત્રિવિધ પર્ય પાસના કરીને વિનયપૂર્વક બને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન કર્યા ( કોશા મતે ! વર્જિસ વા, વર્જિાવરણ વા, વઢિાવિયા વા) હે ભદન્ત ! કેવળજ્ઞાની પાસેથી અથવા કેવલીના શ્રાવક પાસેથી અથવા કેવ હીની શ્રાવિકા પાસેથી “નહિ કારnkણ વા, વઢિ વવાણિયાણ વાઅથવા કેવલીના ઉપાસક પાસેથી અથવા કેવલીની ઉપાસિકા પાસેથી (તરવરત વા, amદિવાવાક્ષ વા, તegવિવાવિચાર વા) અથવા કેવલીના પક્ષના સ્વયં બુદ્ધ પાસેથી અથવા કેવલીના પક્ષના સ્વયં બુદ્ધ શ્રાવક પાસેથી અથવા કેવલીના પક્ષની શ્રાવિકા પાસેથી “તારિણય વારા વા' અથવા કેવલીના પક્ષના ઉપાસક પાસેથી “તcવરિચવવાણિયાણ રા' અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પાસેથી કેવલિ પ્રાપ્ત ધર્મને શ્રવણ કર્યા વિના શું કોઈ જીવ શ્રવણજ્ઞાનરૂપી ફળ વડે તેને પ્રાપ્ત કરી શકે છે ખરો ? તીર્થંકર પ્રકૃતિથી યુકત કેવળજ્ઞાની અહંત ભગવાન દ્વારા ઉપદિષ્ટ જે શ્રતચારિત્રરૂપ ધર્મ છે તેને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. આ ધર્માદિના ફલાદિને કહેનારાં વચન નહીં સાંભળનાર વ્યકિતનું “શ્રવ” આ પદ દ્વારા સૂચન થયું છે. જેણે પિતે કેવલી ભગવાનનાં વચન સાંભળ્યા હોય અથવા કેવલી ભગવાનને પૂછીને પિતાની શંકાઓનું નિવારણ કર્યું હોય એવા પુરુષને કેવલીને શ્રાવક કહે છે અને એવી સ્ત્રીને કેવલીની શ્રાવિકા કહે છે. કેવલીની ઉપાસના કરનાર જીવને કેવલીને ઉપાસક કહે છે. તે ઉપાસકે કેવલી ભગવાનને સ્વમુખે ઉપદેશ સાંભળે હેતે નથી પણ અન્યના દ્વારા ભગવાનના શિષ્ય પ્રશિષ્ય દ્વારા–તે ધર્મોપદેશ શ્રવણ કર્યો હોય છે. એ જ પ્રમાણે કેવલીની ઉપાસિકા વિષે પણ સમજવું. “તqug” આ પદથી કેવલીના પાક્ષિક શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ 93 સ્વય’બુદ્ધને ગ્રહણ કરવામાં આવેલ છે. તેમના શ્રાવક અને શ્રાવિકાને “ તળ त्रिय सावगस्स वा तप्पक्खियखावियाए वा આ પદ્મા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. એજ પ્રમાણે તેમના ઉપાસક અને ઉપાસિકા વિષે પણ સમજવું, ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પ એ છે કે જે જીવે પૂર્ણાંક કેવલી આઢિકાની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્માંના ફલાદિકનું પ્રતિપાદન કરનારાં વચન સાંભળ્યા નથી—એટલે કે ધર્માંનું યથા સ્વરૂપ જાણ્યું નથી, કેવળ ધર્મોનુરાગથી જે તે ધનુ સેવન કરે છે, તે ધમનું યથાર્થ સ્વરૂપ જાણીને ધનું સેવન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફલ શું કેવલી આદિની પાસે ધતું શ્રવણ કર્યાં વિના માત્ર ધર્માનુરાગથી પ્રેરાઇની સેવેલા ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે ખરૂ? મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! ”હે ગૌતમ! ( બદ્ઘોષાનં ક્ષેત્ર लिम्स वा जाव तप्पक्खियउवासियाए वा अत्थेगइए केवलिपन्नत्तं धम्मं लभेज्जा, સળયાર ) કાઈ જીવ એવા હાય છે કે જે કેવલી પાસેથી, ફેલીના શ્રાવક પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક પાસેથી, કેવલીની ઉપાસિકા પાસેથી, તેમના પાક્ષિક સ્વયબુદ્ધ પાસેથી, તેમના પક્ષના શ્રાવક પાસેથી, તેમના પક્ષની શ્રાવિકા પાસેથી, તેમના પક્ષના ઉપાસક પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પાસેથી કેવલીપ્રજ્ઞમ ધર્મના ઉપદેશ સાંભળ્યા વિના, કેવલિપ્રજ્ઞપ્ત શ્રુતચારિત્રરૂપ ધર્મોનું ફળ શ્રવણુજ્ઞાનરૂપ લઢારા પ્રાપ્ત કરી લે છે. એટલે કે સાક્ષાત્ કૈવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળીને ધર્મનું યથા સ્વરૂપ જાણી લઇને તેનું સેવન કરવાથી જે કુલ પ્રાપ્ત થાય છે, એજ લ કોઈક જીવ કેવળ ધર્માનુરાગથી પ્રેરાઈને સેવેલા ધરેંદ્વારા-કેવલી આદિ પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના-પણ પ્રાપ્ત કરી શકે છે. ( અસ્થળપ વહિવન્નર ધર્મ નો મેગ્ગા સગળયાત્ પરન્તુ કોઈક જીવ એવે! પણ હાય છે કે જે કેવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના, માત્ર ધર્માનુરાગથી પ્રેરાઇને સેવેલા ધમ દ્વારા કેલિપ્રજ્ઞપ્ત ધર્માંના સેવનનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી. હવે તેનુ કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કે-(સે મેળટ્રેન મંતે ! વં પુખ્ત, અસોજ્જાળ ના તો સમેના પૂછે ૨૦ ૮૨ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૨ Page #245 -------------------------------------------------------------------------- ________________ સવળવાણ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી પાસેથી અથવા તેમની ઉપસિકા પર્યન્તની કઈ વ્યકિત પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મને ઉપદેશ શ્રવણ કર્યા વિના પણ કેવળ ધર્માનુરાગથી પ્રેરાઈને સેવેલા ધર્મ દ્વારા પણ ધર્મશ્રવણના જેવું જ ફળ પ્રાપ્ત કરી લે છે અને કઈ એવું ફળ પ્રાપ્ત કરી શકતું નથી? મહાવીર પ્રભુને ઉત્તર—“કરણ નાખવાળિજ્ઞા વર્ગ ઘોરણમે कडे भवइ, सेणं अस्रोच्चा केवलिस्स व। जाव तपक्खियउवासियाए वा केवलि. પન્નાં ધર્મ મેકના સઘળા” હે ગૌતમ ! જે જીવના જ્ઞાનાવરણીય કર્મોને ( જ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિને) ક્ષપશમ થયે હોય છે (કેટલાક સર્વઘાતિ સ્પદ્ધ કેને સદવસ્થારૂપ-સત્તારૂપ અથવા અસ્તિત્વરૂપ ઉદયભાવી ક્ષય અને કેટલાક સર્વઘાતિ સ્પદ્ધકોને (કમવર્ગને) સદવસ્થારૂપ (સત્તારૂપ) ઉપશમ અને દેશવાતિ સ્પદ્ધકોને ઉદય થાય છે) તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના શ્રાવક પાસેથી અથવા તેમના પક્ષની ઉપસિકા આદિ પાસેથી ધમે. પદેશ સાંભળ્યા વિના પણ કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણ-જ્ઞાનરૂપ ફલ દ્વારા પ્રાપ્ત કરી લે છે. અહીં જે “જ્ઞાનાવાળીયાનાં જળાં આ બહુવચનને પ્રયોગ કર. વામાં આવે છે તેના દ્વારા મતિજ્ઞાનાવરણીય આદિના ભેદથી તથા અવગ્રહમયાવરણાદિના ભેદથી અનેક પ્રકારના સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે એવું સૂચિત થાય છે. અહીં જે તેમના ક્ષપશમની વાત કરવામાં આવી છે તે ક્ષપશમને સંબંધ મતિજ્ઞાનાવરણાદિની સાથે જ અહીં ગ્રહણ કરે જોઈએ—અને તેમને જ ક્ષયોપશમ અહીં ગ્રહણ થ જોઈએ. જ્ઞાનાવરણમાં જે કેવલજ્ઞાનાવરણ છે તેના ક્ષપશમરૂપ કથન કરવું જોઈએ નહીં, કારણ કે તેને ક્ષયે પશમ થતું નથી. તે સર્વઘાતિ પ્રકૃતિ હોવાથી તેને સર્વથા ક્ષય જ ગ્રહણ કરે જોઈએ અને તેને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ક્ષયોપશમમાં આવારક કમને સર્વથા અભાવ રહેતો નથી, પણ તેને અંશતઃ સદ્ભાવ રહે છે. પરન્તુ કેવલજ્ઞાનને આવરણ કરનારા કેવલજ્ઞાનાવરણમાં એવી વાત સંભવિત નથી, કેવલજ્ઞાનાવરણીય કમને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તેથી જ સૂત્રકારે અહીં જ્ઞાનાવરણીય કર્મના પશમના ઉલ્લેખ દ્વારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યજ્ઞાનને આવરણ કરનાર તે તે પ્રકારના આવરણીય કર્મોને લપશમ ગ્રહણ કરવાનું કહ્યું છે. અને એ જ વાત સૂચિત કરવાને માટે “જ્ઞાનાવાળીવાનાં ” આ પદમાં બહુવચનને પ્રવેગ કરવાની સાર્થકતા પ્રકટ કરી છે. જેવી રીતે પર્વતમાંથી નીકળેલી નદીના પ્રવાહમાં ઘસડાતે પત્થર, ઘસાઈ ઘસાઈને શાલીગ્રામ જેવો ગેળ થઈ જાય છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષોપશમ પણ કઈ કઈ જીવને થતું હોય છે, અને તે ક્ષપશમના સદભાવથી કેવલિપ્રજ્ઞસ ધર્મને કેવલી આદિની સમીપે શ્રવણ નહીં કરવા છતાં પણ વ્યક્તિ શ્રવણજ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી લે છે, કારણ કે ધર્મલાભમાં ક્ષયે પશમ જ અન્તરંગ કારણે ગણાય છે પરંતુ (ગર of arrarળઝાળ મા સગોત્ર હે નો અવફ, से गं अस्रोच्चाण केवलिरस वा जाव तपक्खिय उवासियाए वा केवलिपबत्तं धर्म નો મેગા નવરા) જે જીવના જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ થયે હેતો નથી, તે જીવ કેવલી સમીપે અથવા કેવલીના પક્ષની ઉપાક્ષિકા પર્યનની કોઈ વ્યક્તિ સમીપે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળ્યા વિના કેવલિપ્રજ્ઞસ શ્રુતચારિત્રરૂપ ધમની પ્રાપ્તિ શ્રવણજ્ઞાન ફલરૂપે કરી શકતું નથી. (से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, तचेव जाव नो लभेज सवणयाए ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે જીવના જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષોપશમ થયે હોય છે, તે જીવ કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ ર્યા વિના પણ કેવલિપ્રજ્ઞસ ધર્મને શ્રવણજ્ઞાનના ફલરૂપે પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે જીવન જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થયે હેતે નથી, તે જીવ તેને પ્રાપ્ત કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–અજ્ઞાળ મરે! સ્ટિસ ના કાર સરિતા જારિયા થા વિરું હું યુવકના ?) હે ભદન્ત ! જે જીવે કેવલીની સમીપે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિની સમીપે કેવલી. પ્રજ્ઞસ શ્રતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળે નથી એ જીવ શું શુદ્ધ બેધિને (સમ્યગ્દર્શનનો ) અનુભવ કરી શકે છે ખરો ? જેમકે પ્રત્યેક બુદ્ધાદિ-એજ પ્રમાણે આગળ પણ કહેવું જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (અરોરા . હિરણ વા વાવ જરૂર વર્લ્ડ વોહૈિં સુન્ના ) કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞત સમ્યગ્દર્શનરૂપ ધર્મનું શ્રવણ ન કર્યું હોય એ કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે, અને કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે જ્ઞાનોપદેશ વગેરે સાંભળ્યા વિના શુદ્ધ બોધિને-સમ્યગ્દર્શનને અનુભવ કરી શકતું નથી.. શ્રી ભગવતી સુત્ર : ૭. ૨૩૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે ળ મેતે ! નાવ નો ગુશેના?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈક જીવ કેવલી આદિની પાસે દર્શનેપદેશ આદિનું શ્રવણ કર્યા વિના પણ કેવલ-શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે, અને કોઈ જીવ કેવલી આદિની પાસે દર્શનોપદેશ આદિ શ્રવણ કર્યા વિના શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનને અનુભવ કરી શક્તા નથી ? મહાવીર પ્રભુને ઉત્તર–“જયમા” હે ગૌતમ! (કરણ નું સિગાवरणिज्जाणं कम्माणं खोवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस वा जाव વઢ વદ પુણેT) જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષયે પશમ થયે હેય છે, તે જીવ કેવલી આદિની પાસે દર્શનેપદેશ આદિ શ્રવણ કર્યા વિના પણ કેવલ બધિને (શુદ્ધ સમ્યગ્દર્શનને ) અનુભવ કરી શકે છે, અહીં દર્શનાવરણીય પદના પ્રાગદ્વારા દર્શનમોહનીયને ગ્રહણ કરવામાં આવેલ છે, અને બેધિપદના પ્રયોગથી સમ્યગ્દર્શનને રહણ કરવામાં આવેલ છે. તેથી સમ્ય. નરૂપ બધિનું આવારક કર્મ દર્શનમોહનીય હોવાથી દર્શનાવરણ પદ દ્વારા દર્શનમોહનીય કર્યગ્રહણ થવું જોઈએ, કારણ કે દર્શનમેહનીય કર્મના ક્ષપશમથી જ સમ્યગ્દર્શન રૂ૫ બોધિની પ્રાપ્તિ થાય છે. તથા (નg i રિ सणावरणिज्जाण कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिस्सवा નવ વરું વોહિં જો ઉના ) જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષપશમ થયો હતેા નથી, તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના શ્રાવક આદિ પાસેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યા વિના કેવલ બેષિની-સમ્યગ્દર્શનની–પ્રાપ્તિ કરી શકતો નથી. તેણે તેનાં કાર નો યુઝા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ કેવલી આદિની પાસે સમ્ય. દર્શનની પ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યા વિના પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, અને કોઈક જીવ કેવલી આદિની સમીપે દર્શનપદેશ સાંભળ્યા વિના શુદ્ધ બેધિને (સમ્યગ્દર્શનને) અનુભવ કરી શકતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( સોગવાઈ મંતે ! ફેવરિરા વા ના રવિવાર उवासियाए वा केवलं मुडे भवित्ता अगाराओ अणगारिय पव्वएज्जा ?) 3 ભદન્ત ! જે જીવે કેવલી પાસેથી અથવા તેમના શ્રાવકાદિ પાસેથી પ્રત્રજ્યાને ઉપદેશ સાંભળે છે નયી, એ જીવ શું મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરીને શુદ્ધ અથવા સંપૂર્ણ સાધુપર્યાય અંગીકાર કરી શકે છે ખરો? મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! “=i ધનંતરइयाण कम्माणं खओवसमे कडे भवइ, से ण असोच्चा केवलिस वा जाव मुंडे મવત્તા વાર્તાઓ અનારિયં વદનાકના” જે જીવના ધર્માન્તરાયિક કમેને (ધર્મને–ચારિત્રને ધારણ કરવામાં વિધરૂપ કર્મોને) એટલે કે ચારિત્ર ધારણ કરવામાં વિઘકારક વયન્તરાય અને ચારિત્ર મેહનીય કર્મોનો ક્ષયે પશમ થયો શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તે જીવ કેવલી પાસેથી અથવા તેમના શ્રાવક વગેરે પાસેથી પ્રત્રજ્યાનો ઉપદેશ સાંભળ્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા (સાધુ પર્યાય) અંગીકાર કરી શકે છે. પરંતુ “વરસો धम्म तराइयाणं कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिस वा વાવ મકિન્ના બાર નો પાવકજ્ઞા” જે જીવના વીર્યાન્તરાય અને ચારિત્ર મેહનીય ક્ષપશમ થયે હોતે નથી, એ જીવ કેવલી પાસેથી અથવા તેમના શ્રાવક વગેરે પાસેથી પ્રવજ્યા ધારણ કરવાને ઉપદેશ જ્યાં સુધી સાંભળતા નથી ત્યાં સુધી તે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકતા નથી. “રે તેનpi mોચમા ! લાવ ને ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈક જીવ કેવલી આદિનું સમીપે પ્રવજ્યાને ઉપદેશ સાંભળ્યા વિના પણ મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે, અને કોઈક જીવ કેવલી આદિને ઉપદેશ સાંભળ્યા વિના અણગારાવસ્થા (સાધુ પર્યાય ) અંગીકાર કરી શકતો નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(ાતોદવા છi મતે વઢિણ ના નવ વવાણિવા વા વરું વંમરવાસં સાવઝા?) હે ભદન્ત ! જે જીવે કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિની પાસે શુદ્ધ બ્રહ્મચર્યને ઉપદેશ શ્રવણ કર્યો હેતું નથી, તે જીવ શું બ્રહ્મચર્યવાસમાં રહી શકે છે ખરે? (એટલે કે શું એ જીવ શુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકે છે ખરે?) મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (મરઘાાં ૪િ. ( વાવ વવાણિયાણ વાગરા વિરું વંમતાસં કારણે ગા) કોઈ જીવ એ હોય છે કે જે કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ સમીપે બ્રહ્મચર્યને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે અને (ાથેનરૂણ જેરું મેવાસં નો ગાવા ) કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે જ્યાં સુધી શુદ્ધ બ્રહ્મચર્યને ઉપદેશ સાંભળતું નથી ત્યાં સુધી તે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. - હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“હે ળ મ ! gવં સુવર નાવ નો માવો ના? ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કોઈક જીવ કેવલી આદિની સમીપે બ્રહ્મ ચર્યને ઉપદેશ સાંભળ્યા વિના પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે અને કોઈક જીવ ધારણ કરી શકતો નથી ? મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયા ! ” હે ગૌતમ ! (કg of mરિત્તાचरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस वा जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ * હેજી' ન મળ્યે વાસ આવસેના ) જે જીવના ચારિત્રાવરણીય કર્મના ચારિત્ર માહનીય કર્મોના ક્ષયાપશમ થયેલા હોય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિ પાસે બ્રહ્મચય ના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચવ્રતનું પાલન કરી શકે છે, પરન્તુ जस्स ण चरितावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिप्स वा जाव नो आवसेज्जा " જે જીવના ચારિત્રાવરણીય કર્માંના ક્ષયાપશમ થયા હેાતેા નથી, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિ સમીપે બ્રહ્મચય ના ઉપદેશ સાંભળ્યા વિના બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકતા નથી. અહીં ચારિત્રાવરણીય કથી વિશેષરૂપે વેદરૂપ ચારિત્રાવરણીય કર્મોને ગ્રહણ કરવા જોઈએ, કારણુ કે મૈથુન વિરતિરૂપ પ્રાચય વ્રતના તેઓ જ આવારક હોય છે, ( સે સેનટ્રેન ગાય નો લેજ્ઞા) હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવા કેવલી આદિને ઉપદેશ સાંભળ્યા વિના પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકે છે અને કોઈ જીવ તેમના ઉપદેશ સાંભળ્યા વિના બ્રહ્મચય વ્રત ધારણ કરી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( ગોદવા Ō મંતે ! નેત્રહિન્ન વાનાર ગઢેળ અનમેળ સંગમેના) હે ભદન્ત ! કેવલી પાસે અથવા તેમના શ્રાવક વગેરેની સમીપે સ’યમને ઉપદેશ સાંભળ્યા વિના શું જીવ શુદ્ધ સંયમદ્વારા સંયમની યતના કરી શકે છે ખરા ? ( સ્વીકૃત ચારિત્રના અતિચારાને દૂર કરવા માટે જે સાવચેતી રાખવામાં આવે છે તેને સંયમયતના કહે છે. ) મહાવીર પ્રભુના ઉત્તર-~~~‹ પોષમા ! ”હે ગૌતમ ! (હ્મણોષા ક્ષેત્ર વિશ્વ ના લગાલિચાલ્ યા થૈ યઢેળ સંગમેળ સંગમેગ્ના) કોઈક જીવ એવે! પણ હાય છે કે જે કેટલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પ ન્તની કોઈ વ્યક્તિ સમીપે સંયમના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સયમ દ્વારા સયમની યુતના કરી શકે છે, અને " जत्थेगइए केवलेणं संजमेण नो સજ્ઞમેના ” કોઇક જીવ એવા પણ હોય છે કે જે કેવલી આદિની પાસે સયમને ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધ સ’યમદ્વારા સંયમની યતના કરી શકતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન~ ~~ સેવેનટ્રેન ગાય નો સંજ્ઞમે ? '' હું ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી વગેરેની પાસે સયમના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકે છે, અને કોઈ જીવ તેમને ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકતા નથી ? મહાવીર પ્રભુના ઉત્તર——‹ ગોયમા ! ” હે ગૌતમ ! ( ગલ્લાં ચાवरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चाणं केवलिस वा जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ દર વરસે સરકા) જે જીવના યતનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયે હોય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમદ્વારા જ સંયમની યતના કરી શકે છે. અહીં યતનાવરણીય કમ? આ પદના પ્રાગદ્વારા ચારિત્ર વિશેષને આવૃત કરનાર વીર્યન્તરાય કર્મને ગ્રહણ કરવાનું છે, એમ સમજવું. પરંતુ આજ્ઞા નું ન णावरणिज्जाणं कम्माणं खओवसमे मो कडे भवइ, से णं अस्रोच्चा केबलिस्स वा જ્ઞાન ના =” જે જીવના યતનાવરણીય કર્મોનો ક્ષયે પશમ થયે હેતે નથી, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સંયમદ્વારા જ સંયમની યતના કરી શકતું નથી. (સે તેનાં જ્ઞાત સ્થારૂ નો જમેન્ના) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ કેવલી આદિની પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમદ્વારા સંયમની યતના કરી શકે છે અને કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે સંયમને ઉપદેશ શ્રવણ કર્યા વિના શુદ્ધ સંયમ દ્વારા સંયમની યતના કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( શaો મંતે ! વરિત વા વાવ વવાણિચાપ જા જેવાં સંવરેf ass?) હે ભદન્ત ! કોઈ જીવ એ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ વ્યક્તિ પસે સંવરને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુભ અધ્યવસાયવૃત્તિરૂપ સંવર દ્વારા આસને નિરોધ કરી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા ! ” હે ગૌતમ ! (મોરવાઈ વ. સ્ટિરર વા ના સરથાણ જેવફ્રેન ઘરે રે ) કોઈ જીવ એ પણ ૪૦ ૮૪. હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંવરનો ઉપદેશ સાંભળ્યા વિના પણ સુભાષ્યવસાયવૃત્તિરૂપ સંવર કરી શકે છે, અને (ાથે દેવ ગાય નો અંકજ્ઞા) કોઈક જીવ એવો હોય છે કે જે કેવલી આદિની સમીપે સંવરનો ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સંવરદ્વારા શુભ અધ્યવસાયવૃત્તિરૂપ સંવર કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તે જ નં ના જ કરે ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી અથવા તેમના શ્રાવક વગેરેની સમીપે સંવરને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવરદ્વારા આસ્ત્ર ને નિરોધ કરી શકે છે, અને કોઈ જીવ એવું કર્યા વિના કેવલ સંવરદ્વારા આઅને નિરોધ કરી શકતો નથી ? મહાવીર પ્રભુનો ઉત્તર–“ોચમા !” હે ગૌતમ ! સાં નક્ષત્રवरणिज्जाण' कम्माण खओवसमे कडे भवइ, से ण' असोच्चा केवलिस वा जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ 66 હેવલે લવરેન' આવરેન્ના) જે જીવના અધ્યવસાનાવરણીય કર્મોના યાપશમ થયા હાય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક વગેરેની પાસે સવરના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવલ સ'વરદ્વારા આસવાના નિરાધ કરી શકે છે. સ`વર શબ્દના પ્રયાગદ્વારા અહીં શુભાષ્યવસાયવૃત્તિ ગ્રહેણુ કરાછે. તે શુભાષ્યવસાયવૃત્તિ ભાવચારિત્રરૂપ હોય છે, કારણ કે તે ભાવચારિત્રને આવરણુ કરનારા કર્મોના ક્ષયાપશમથી પ્રાપ્ત થાય છે, પરન્તુ जस्सणं' अज्झमाणावर णिज्जाणं कम्नाणं खओवसमे णो कडे भवइ, से णं अबोच्चा केवજિન્ન વા નાવ નો મંત્રòજ્ઞા) જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોના ક્ષયે પશમ કર્યાં હાતા નથી, તે જીવ કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઇ પણ વ્યક્તિ સમીપે સંવરના ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સવર દ્વારા આવેાના નિરોધ કરી શકતા નથી-એટલે કે શુભ અધ્યવસાય રૂપ સંવરમાં રહી શકતા નથી. (સે તેળઢેળ ગાયનો સંવરેન્ના) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે “ કોઈ જીવ કેવલી આદિની પાસે સંવરના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવલ સ'સાર દ્વારા આસ્રવાના નિરેધ કરી શકે છે, અને કોઈ જીવ તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના કૈવલ સંવર દ્વારા આસવાના નિરોધ કરી શકતા નથી, '' ,, ગૌતમ સ્વામીના પ્રશ્ન-( સોયાનં અંતે ! વૈવહિલ્લ નાવ વરું ગામિનિનોયિનાળ કાઢેગ્ગા ?) હે ભદન્ત ! કેવલી પાસે અથવા કેવલીના શ્રાવકાઢિ પાસે તિજ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ વાતને સાંભળ્યા વિના શું કોઈ જીવ સ્માભિનિધિક જ્ઞાનરૂપ મતિજ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે ખરા ? મહાવીર પ્રભુના ઉપદેશ—“ ગોયમા ! ” હે ગૌતમ ! ( ગોવાળ લ लिम्स वा जाव उवासियाए वा अत्थेगइए केवल आभिणिबोहियनाण उप्पाडेज्जा ) કોઈ પુરુષ કેવલી પાસે અથવા કેવલીના શ્રાવકાદિની સમીપે આભિનિબાષિકજ્ઞાન પ્રાપ્તિના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ આભિનિષેાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. તથા ( અર્થે રૂપ જૈવવું અામિળિયોનિાળ નો કાૐન્ના ) કોઈ જીવ તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધે આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સે મેળઢેળ ગાય નો વારેગા ? ) હું ભન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે કોઈ જીવ કેવલી પાસે આભિનિએધિક જ્ઞાનાત્પાદક વચને શ્રવણુ કર્યાં વિના પણ શુદ્ધ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન ફરી શકે છે, અને કોઈ જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણુ કર્યા વિના માલિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૯ Page #252 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર–(i 3 મિળિરોગ નાબાવળિકના જન્મ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं आभिणियोहियનાન ) હે ગૌતમ ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણ કર્યા વિના પણ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન (પ્રાપ્ત) કરી શકે છે. પરન્ત (se ગામિળિવોહિલનાતાવરળિsari #Hari ગવરમે નો રે भवइ, से ण अस्रोच्चा केवलिप्स वा जाव केवलं आभिनिबोहियनाण नो उप्पा. સેના) જે જીવના આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયો હોત નથી, તે જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિધિજ્ઞાન ઉત્પન્ન કરી શકતો નથી. (રે કાર નો રાજા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ આભિનિધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કોઈ જીવ તેને પ્રાપ્ત કરી શકતું નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન-( મોદવાન મતે ! વેવસ્ટાર વા વાવ વઢ સુચનાdi gવજ્ઞા ?) હે ભદન્ત! કોઈ જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે શ્રતજ્ઞાનત્પાદક વચને શ્રવણ કર્યા વિના શું થતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ =હા કામિળવોફિયના વત્તા મળિયા રદ્દ સવારણ વિ માળિયા હે ગૌતમ! આભિનિધિક જ્ઞાનની જેવી વક્તવ્યતા ઉપર કહેવામાં આવી છે, એવી જ શ્રતજ્ઞાનની વક્તવ્યતા પણ સમજવી. (નવર' સુચના વળિ ના ભાઈ વગોવરને માળચર) પરન્તુ તે વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં આટલી વિશેષતા છે-જેમ આભિનિબંધિક જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આમિનિબેધિક જ્ઞાનાવરણીય કમીને ક્ષયોપશમ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થવાથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સમજવું. (gવં રેવ વરું કોહિના માજવં) મતિજ્ઞાનના જેવી જ અવધિજ્ઞાનની પણ વક્તવ્યતા સમજવી. “ના” પરતુ (શોનાનાવરળિજ્ઞા Hi aોવણમે માળિયદેવે) અહીં એટલી જ વિશેષતા સમજવાની છે કે અવધિજ્ઞાનાવરણીય કર્મોને પશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (gવં દેવઢ માનવના ૩જાના) એ જ પ્રમાણે મનપર્યવજ્ઞાનની ઉત્પ ત્તિના વિષયમાં પણ વક્તવ્યતા સમજવી, “નવ ” પરંતુ અહીં એટલી જ વિશેષતા સમજવી જોઈએ કે મનઃપર્યયજ્ઞાનાવરણીય કર્મોને ક્ષય પશમ થવાથી મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૦ Page #253 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીના પ્રશ્ન—( લોન્ચાળ મંતે ! ગહિસ્સ ના નાવ સન્દ્રિય ઉનાનિચાણ્ યા જેવજીનાળ' કવ્વાૐના ?) હૈ ભદન્ત ! શું કેઇ જીવ એવા હેાય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે કેવળજ્ઞાને ત્પાદક વચને શ્રવણ કર્યા વિના કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( ણં ચૈવ નવરાત્રનાળાવ નિજ્ઞાળ મ્ભાળ આપ માળિયન્ને) હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત કથન પ્રમાણેનું કથન સમ જવુ'. એટલે કે કોઇ જીવ એવા પણ હોય છે કે જે કૈવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણુ કર્યો વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરનાર જીવના કેવળજ્ઞાનાવરણીય ક્રમના ક્ષય થઇ ગયા હૈાય છે. પરન્તુ કોઇ જીવ એવા પણ હાય છે કે જે તેમના તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એવા જીવના કેવળજ્ઞાનાવરણીય ક્રર્માંના ક્ષય થયા હાતે નથી. તે (6 भ ८५ સેનટ્રેન નોચમા ! વં પુષ્પરૂ નાવ ક્ષેત્રજનાળ' નો કા૨ેકના) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કર્યાં હાય છે, તે જીવ કેવલી આદિના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, પરન્તુ જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કહાતા નથી, તે જીવ કેવલી આદિનાં વચના શ્રત્રણ કર્યો વિના કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. હવે સૂત્રકાર પૂર્વોક્ત વિષયાનું સમુદાયરૂપે કથન કરવાને માટે (ત્રો चाणं भंते! केवलिरस वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपन्नत्त धम्मं મેન્ગા અવળચાર) ઇત્યાદિ સૂત્રપાઠ કહ્યો છે. તે સૂત્રપાઠમાં આવતા પ્રશ્નોત્તરાનું નિરૂપણુ મૂળ સૂત્રામાં કહ્યા પ્રમાણે જ સમજવું. ॥ સૂ૦૧ ॥ અશ્રુત્ત્વા અવધિકજ્ઞાન કે ઉત્પાદ કા નિરૂપણ અધિજ્ઞાને પાદક વક્તવ્યતા— तरस નં અંતે ! છત્રુ છઢેળ નિ«િત્તન' સોમેળ ' ઇત્યાદિ, સૂત્રાથ”-( સજ્ઞ ળ મતે ! છજ્જ ટ્રેન' નિશ્ર્વિતૅન' તોન્મેન' ક 66 શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ बाहाओ पगिझिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइ भद्दयाए पगइ उवसंतयाए, पगइपयणुकोहमाणमायालोभयाए, मिउमदवस पन्नयाए, अल्लीणयाए, भद्दयाए, विणीययाए अन्नया कयाई सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेण, लेस्साहिं विसुज्झमाणीहिं २ तयावरणिज्जाणं कम्माणं खओवसमेण ईहा. જોમ મારા જીવને નામં બળે સમુદત્તર) નિરન્તર છે છઠ્ઠની તપસ્યા કરનારા, તથા તડકાવાળી ભૂમિમાં સૂર્યની સામે હાથ ઊંચા કરીને આતાપના લેનારા હોવાથી, તથા ભદ્ર પ્રકૃતિવાળા હેવાથી, પ્રકૃતિથી ઉપશાન્ત હેવાથી, ક્રોધ, માન, માયા અને લેભને પાતળા પાડ્યા હોવાથી, મૃદુ-માર્દવથી યુક્ત હોવાથી, આલીનતાથી યુક્ત હોવાથી, ભદ્રગુણથી અને વિનયગુણથી યુક્ત હોવાને કારણે કેઈ એક દિવસ શુભ અધ્યવસાય દ્વારા શુભ પરિણામ દ્વારા, વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા, તેને આવરક કર્મોને ક્ષપશમ થવાથી ઈહા, અપહ, માર્ગણ અને ગષણ કરતા કરતા આ જીવને વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. ( से ण ते ण विन्भंगनाणेण समुप्पन्नण जहण्णेण अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेण असखेज्जाई जोयणसहस्साइं जाणइ पासइ, जीवे वि जाणइ अजीवे वि जाणइ, पासडत्थे, सारभे, सपरिगहे, संकिलिस्समाणे वि जाणइ विसुज्झमाणे वि जाणइ, से ण पुवामेत्र सम्मत्त पडिवज्जइ, सम्मतं पडिवजित्ता समणधम्म रोएइ, समणधम्म रोएत्ता चरित्तं पडिवज्जइ, चरित्त पडिवज्जित्ता लिंग पडिवज्जइ, तस्स णं वेहि मिच्छित्तपज्जवेहि परिहायमाणेहिं परिहायमाणेहिं सम्मईसणपज्जवेहिं परिवडूढमाणेहिं २ से विभंगे अन्नाणे सम्मत्तपरिगहिए स्निप्पामेव લોહી પાવર ) ઉત્પન્ન થયેલા તે વિર્ભાગજ્ઞાન દ્વારા તે ઓછામાં ઓછા અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને વધારેમાં વધારે અસંખ્યાત હજાર જન પ્રમાણ ક્ષેત્રને જાણી શકે છે અને દેખી શકે છે. તે વિલંગજ્ઞાન દ્વારા તે ઇને પણ જાણે છે અને અજીને પણ જાણે છે. તે આરંભવાળા, પરિ ગ્રહવાળા, સંકલેશવાળા અને પાખંડી ને પણ જાણે છે અને વિશુદ્ધ જીને પણ જાણે છે, તે વિભાગજ્ઞાની પહેલેથી જ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૨ Page #255 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પ્રાપ્ત કર્યાં પછી તે શ્રવણુ ધર્મ ઉપર રુચિ કરવા માંડે છે, અને રુચિ કરીને તે ચારિત્રના સ્વીકાર કરે છે. ચારિત્રના સ્વીકાર કરીને તે લિંગરૂપ વેષને સ્વીકાર કરે છે. ત્યારબાદ તે ત્રિભંગજ્ઞાનીની મિથ્યાત્વ પર્યા ક્ષીણ થતાં થતાં અને સમ્યગ્દર્શનપર્યાયની વૃદ્ધિ થતાં થતાં તે વિભગ અજ્ઞાન સમ્યકત્વ યુક્ત થઈ જાય છે અને તુરત જ તે અવધિજ્ઞાનરૂપે પરિવર્તિત થઈ જાય છે. ટીકા કેમલી આદિની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મને શ્રવણ કર્યાં વિના કોઈ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. હવે એવું કેવી રીતે બને છે તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે (जस्सण भंते! छट्टु छट्टेण अनिक्खित्तेण तवोकम्मेण उड्ढ बाहाओ નિશ્ચિય નિશ્ચિય સૂરામિમુહ્ય આચાવળમૂમિદ્ બચાવેમાળલ) હું ભઇન્ત ! જે જીવે કેવલી આદિની સમીપે ધર્માદિકને શ્રત્રણ કર્યાં નથી, તથા નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યાથી યુક્ત છે, તથા તડકાવાળી ભૂમિમાં ઊર્ધ્વ ખાતુ કરીને અને સૂર્યની તરફ મુખ રાખીને જે આતાપના લેતા હોય છે, ( વરૂ મા, વાર્ છત્રસંતચાપ્ ) જે સ્વભાવે સરલ છે, જે ઉપશાન્ત છે, સ્વાભાવિક રીતેજ જેના ક્રોધ, માન, માયા અને લાભરૂપ કષાયેા પાતળા પડી ગયેલા છે, ( ગીળયા, મદ્યા, વળીચયા) ગુરુના અનુશાસનના અભાવ હવા છતાં પણ જે ભદ્રક પરિણામી હાય છે, જેનામાં વિનયગુણુ બહુ જ વધારે પ્રમાણમાં રહેલે। હાય છે, ( સુમેળ અન્નત્રકાળેળ', સુમેળ' વળામેળ') શુભ અધ્યાવસાય અને શુભ પિરણામ દ્વારા ( હેલ્લાદ્િવસુજ્ઞમાળીઠું ૨) ધીરે ધીરે વિશુદ્ધ અનતી જતી પાતાથી લેશ્યાએથી જે યુકત થયેલ છે, ( સચાવ નિજ્ઞાળ જમ્માળ' લોલમેળ' ) એવા બાલતપસ્વી જીવને વિભગ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયે પશમ' થવાથી ( અન્નયા જ્યાર્ં) કયારેક (ફ્ફાૉમાળવેલ રે માનસ્ત્ર) ઇહા, અપેાહ, માણા અને ગવેષણા કરતા કરતા ( ત્રિમંત્તેનામ અન્નાને સમુધ્વજ્ઞરૂ ) વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, સની તરફ ઝુકતી જે જ્ઞાનની ચેષ્ટા છે તેને ‘ ઇહા ’કહે છે. વિપક્ષના ધર્મને નિરાસ ( દલીલે દ્વારા તેમની માન્યતાઓને ખોટી સાબિત કરવી તેનું નામ અપેાહુ અપેાહ ' છે. અન્નયરૂપે વત માન ધર્મની આલેચના છે.) કરવા તેનું નામ કરવી તેનું નામ માગણુ છે અને વ્યતિરેક ( વિધી ) ધર્મોની આલેચના કરવી તેનું નામ ગવેષણા છે. 46 ,, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ ( સે ળસેળ, વિમનનાનેળ સમુધ્વમ્ભેળ ) ઉત્પન્ન થયેલા વિભગ જ્ઞાન વડે તે ખાલ તપસ્વી (નળેળ 'ગુરુત્ત સ'વે માળોસેળ અણ લૅજ્ઞાર્નોચનપ્રચારતા. બાળહૈં, વાસરૂ) એછામાં ઓછા અશુલના અસ', ખ્યાતમાં ભાગપ્રમાણ ક્ષેત્રને અને વધારેમાં વધારે અસખ્યાત ચેાજન પ્રમાણુ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ( તે જ તેન' વિમાનાગેળ' સમુળમ્ભેળ નીચે વિ જ્ઞાનરૂ, અનીને વિજ્ઞાળજ્જ) ઉત્પન્ન થયેલા વિભ’ગજ્ઞાન વડે તે કંઈક અશે જીવાને પણ જાણે છે અને અજીવાને પણ જાણે છે. તે તેમને સાક્ષાત્ રૂપે જાણતા નથી, કારણ કે વિલ'ગજ્ઞાની મૂર્ત પદાર્થોને જ જાણી શકે છે-અમૃત પદાર્થને જાણી શકતા નથી. ( पासंडत्थे, सारंभे, सपरिग्गहे संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे વિજ્ઞાનજ્જ) તે પાખ’ડીને, આર’ભવાળાને, પરિગ્રહવાળાને અને સકલેશયુક્ત પિરણામવાળાને પણ જાણે છે અને વિશુદ્ધ પરિણામયુક્ત જીવાને પશુ જાણે છે. ( તે પુન્નામેય સમ્મત્ત ટ્ટિયજ્ઞરૂ) તે વિભગજ્ઞાની ખાલતપસ્વી જીવ અને અજીવના સ્વરૂપને આરંભ, પરિગ્રહ અને સ`કિલષ્ઠ પરિણામવાળા મ પાખડી જીવને જાણુતા થકા ચારિત્ર પ્રાપ્તિના પૂર્વે સમ્યકત્વને સ્વીકાર કરે છે. ( સીમન્ત' વિગ્નિત્તા સમળધમરોફ્ ) સમ્યકત્વના સ્વીકાર કરીને તે શ્રમણ ધર્મ ઉપર શ્રદ્ધા રાખે છે-એટલે કે તેના પ્રત્યે વધારેને વધારે અભિરુચિવાળા થતા જાય છે. ( સમળધર્મ રોજ્ઞા ત્તિ. ત્રિષ્નક્) આ રીતે શ્રવણુ ધર્મ પ્રત્યે અભિરુચિવાળે! મનીને તે ચારિત્રને અંગીકાર કરે છે. ( ત્તિ' દિગ્નિત્તા ) ચારિત્રને અંગીકાર કરીને ( હિંÎ ડ્ડિયTMTM ) સરક મુખવસ્તિકાયુક્ત મુનિવેષને ધારણ કરે છે. (સન્ન ળ" દિમિજીન્નવજ્ઞવેદ પાચમાળેન્દ્િર્સમ્મર સળગ્નવેફિ' રિવાળેન્દ્િ ર્ ) ત્યારે તેની મિથ્યાત્વ પર્યાય નિર'તર ક્ષીણુ થતાં થતાં તેની સમ્યકત્વ પર્યાયેા વૃદ્ધિ પામવા માંડે છે. આ પ્રમાણે સમ્યકત્વ પર્યંચાની વૃદ્ધિ થતી રહેવાથી તે ખાલતપસ્વી વિભગ જ્ઞાનીનું ( તે વિમઅન્નાને સમ્મત્ત શિપિવિqામેત્ર બોફીવરાવત્તરૢ ) તે વિભ’ગજ્ઞાન સમ્યક્ત્વયુક્ત થઇને તુરતજ અધિજ્ઞાન રૂપે પણિમિત થઇ જાય છે. જો કે “ અહીં ચારિત્ર-પ્રતિપત્તિને શરૂઆતમાં કહીને સમ્યક્ત્વ પરિગૃહીત થઇને વિભગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિવર્તિત થઇ જાય છે. ” એવું પાછળથી કહેવામાં આવ્યું છે, તે પણુ અહીં એવું સમજવુ' જોઇએ કે ચારિત્રપ્રાપ્તિના પહેલાં જ જીવ જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે, તે કાળે જ વિભગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિમિત થઈ જાય છે, કારણ કે સમ્યકત્વ ચારિત્રના સદ્ભાવ હાય ત્યારે વિભ’ગજ્ઞાનના અભાવ થઈ જાય છે. સ્૦૨ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૪ Page #257 -------------------------------------------------------------------------- ________________ અશ્રુન્ત્યા અવધિજ્ઞાનકે છેશ્યાદિ કા નિરૂપણ પૂર્વોક્ત અવધિજ્ઞાનની લેશ્યાદિની વક્તવ્યતા— (સે ન અંતે ! જ્જ હેલ્લામુ ોના ? ) ઇત્યાદિ સૂત્રા—( હૈ નં અંતે ! રૂ ફેલાતુ હોન્ના ? ) હે ભદન્ત ! અવધિજ્ઞાની જીવ કેટલી લેસ્યાઓવાળા હાય છે ? ( ગોયમા ! તિમુનિરુદ્ધફેરણાસુ હોના તેં'ના) હે ગૌતમ ! અવધિજ્ઞાની જીવ નીચે પ્રમાણે ત્રણ વિશુદ્ધ લેશ્યાએથી યુક્ત હાય છે. (તે ઢેલ્લોર, પદ્મહેસાણ, સુ છેલ્લાપ ) તેજોલેશ્યા, પદ્મàશ્યા અને શુકલલેશ્યા. ( સેન જ્જ નાળસુ હોન્ના ?) હે ભદન્ત ! અવધિજ્ઞાની જીવ કેટલાં જ્ઞાનવાળા હાય છે ? નોયમા ! તિયુ જ્ઞામિળિયોચિનાળ, સુચનાળ, જોનિાળયુ ોના )કે ગૌતમ ! અવધિજ્ઞાની જીવમાં નીચે પ્રમાણે ત્રણ જ્ઞાનને સદ્ભાવ હોય છે. (૧) આભિનિાધિક જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન અને (૩) અવધિજ્ઞાન. (સે ” મતે ! દિ' સત્નોથી હોન્ના, ગનોની દ્દોન્ના) હે ભઢન્ત ! તે અવધિજ્ઞાની જીવ સયેાગી હાય છે કે અયેાગી હાય છે ? (જોયમ! લજ્ઞોશી હોન્ના, નો ગનોની દુોગ્ગા) હું ગૌતમ! અવધિજ્ઞાની જીવ સયેાગી હોય છે અયેાગી હાતા નથી ( जइ सजोगी होज्जा किं मणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा ? ) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની સયેાગી (ચાગ સહિત) હાય છે, તે શું તે મનયાગસહિત હાય છે, કે વચનચેાગ સહિત હાય છે, કે કાયયેાગસહિત હાય છે ? (નોયમા !) હે ગૌતમ ! (મળરોળી ના હોન્ના, વગોળીવા હોન્ના, પાથ નોની ના હોન્ના) તે અવધિજ્ઞાની છત્ર મનેાગવાળા પણુ હાય છે, વચન ચેાગવાળા પણુ હાય છે અને કાયયેાગવાળા પણુ હાય છે. ( સે ં મંતે! જિ સાનોત્તે ફોગ્ગા બળનારોવરત્તે ોના ? ) હૈ ભદન્ત ! તે અવધિજ્ઞાની જીવ સાકાર ઉપયેગવાળા હાય છે કે અનાકાર ઉપયોગવાળા હાય છે ? ( જોચમા !) હું ગૌતમ ! તે અવિધજ્ઞાની જીવ ( સરોવકત્તે વા ફોન્ના, કળાનારોવપત્તે યા હોન્ના) સાકાર ઉપયાગવાળા પણુ હાય છે અને અનાકાર ઉપચેાગવાળા પશુ ડાય છે. ( તે ાં અંતે ! 'મિ સંયળે હોગ્ગા ?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની કેવાં સ'હનવાળા હોય છે ? ( ગોયમા ! વોલમનારાય સંષયને શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ હોન્ના) હે ગૌતમ! તે અવધિજ્ઞાની વાઋષભનારાચ સંહનનવાળે હોય છે. (જે મને! ચામિ સંકાળે ફોજ્ઞા ?) હે ભદત ! તે અવધિજ્ઞાની કેવા સંસ્થાન (આકાર) વાળ હોય છે? (જોયા ) હે ગૌતમ! (હું સંarના ઝવેરે કંટાળે ફ્રોઝા ) છ સંસ્થાનેમાંના કેઈ પણ એક સંસ્થાનવાળા તે હોય છે. (તે જ મતે ! યામિ ૩ત્તે ટ્રોકના ?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની કેટલી ઊંચાઈવાળું હોય છે? (નોમા ) હે ગોતમ ! (નgom સત્તાચળg, sોણેvi Gર ધનુરૂપ હોવજ્ઞા) તે અવધિજ્ઞાનીની ઓછામાં ઓછી ઊંચાઈ સાત હાથની અને વધારેમાં વધારે ઊંચાઈ ૫૦૦ ધનુષપ્રમાણ હોય છે. (જે બં મતે ! શામિ ગાયg જ્ઞા?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની કેટલા આયુષ્યવાળો હોય છે ? ( નોયા) હે ગૌતમ ! (રાહુજવાણાકg, વારેવં પુરવઠોબા ટ્રોકના) તે અવધિજ્ઞાનીનું ઓછામાં ઓછું આયુષ્ય આઠ વર્ષ કરતાં થોડું વધારે હોય છે અને વધારેમાં વધારે આયુષ્ય એક કટિપૂર્વનું હોય છે. (મેતે ! #િ વેવર હોના, વેર HT?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની વેદસહિત હોય છે કે વેદરહિત હોય છે? (જો મr! સવે હોદના જ શg જના) હે ગૌતમ! તે અવધિજ્ઞાની વેદસહિત હોય છે, વેદરહિત હોતું નથી. (જરૂ હવેયા હોગા ફ્રિ થીયા ફોકના, પુરિસરેચા રોT, Ryહવેચણ હોગા ?) હે ભદન્ત ! જે અવધિજ્ઞાની વેદસહિત હોય છે, તે શું સ્ત્રીવેદસહિત હોય છે કે પુરુષવેદસંહિતા હોય છે કે નપુંસક વેદસહિત હોય છે ? કે (પુરણપુરેચા હોબા) પુરુષ નપુંસકવેદસહિત હોય છે ? (ચમા !) હે ગૌતમ! તે અવધિજ્ઞાની (नो इत्थीवेयए होज्जा, पुरिसवेयए वा होज्जा, नो नपुंसगवेयए होज्जा, पुरिस નgવે વા હોન્ના ) સ્ત્રીવેદવાળે તે નથી, પુરુષવેદવાળું હોય છે, નપુંસક વેદવાળો હેત નથી, પુરુષ નપુંસક વેદવાળો હોય છે? (તે અરે! તારું સ્ટ્રોકના, સા રોડના?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? (જો મા ! સત્તા હો, - વાર્દ હોગા) હે ગૌતમ ! તે અવધિજ્ઞાની સકષાયી હોય છે કે અકષાયી હોતે. શ્રી ભગવતી સૂત્ર: ૭ ૨૪૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ નથી. (કાર્યુ હોના રૂ! તાપણુ દોષના ?) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની સકષાયી હોય છે, તો તે કેટલા કષાયોવાળો હોય છે ? (રોગમાં) સંવાળwોમળમાચારોમે રોકા) હે ગૌતમ ! તે અવધિજ્ઞાનીમાં સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ, આ ચાર કષાયોને સદ્દભાવ હેય છે. (તણ મને ! વેવફા સન્નવાળા પUT?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાનિના કેટલા અધ્યવસાય કહ્યાં છે ? (નોરમા !) હે ગૌતમ ! તે અવધિજ્ઞાનીના (અવેકના શરણાગા guત્ત) અસંખ્યાત અધ્યવસાય કહ્યાં છે ? (સે મરે ! વિ' તથા સ્થા) હે ભદન્ત ! તેના તે અસંખ્યાત અધ્ય. વસાય પ્રશરત હોય છે કે અપ્રશસ્ત હોય છે ? ( જોયમા ! ઘરથા, નો કgaહ્યા હે ગૌતમ! તેના તે અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે, અપ્રશસ્ત હોતા નથી. ( से ण गोयमा ! तेहि पसत्थेहि अज्झवसाणेहि वहमाणेहि अणतेहि नो नेरइय માહિંતો જણાનું વિત્તનો) હે ગૌતમ! તે અવધિજ્ઞાની જીવ તે વર્તમાન (વિદ્યમાન) અધ્યવસાયે દ્વારા અનંત નરયિક ભવમાંથી પિતાની જાતને દૂર કરી નાખે છે, ( હિંતો તિરિવાવનોળિય મwnળોિ વાંકો૬) અનંત તિર્યંચ થી પણ પિતાની જાતને મુક્ત કરી નાખે છે, ( તેડુિં તો મgણ મવાળfહંતો અgif" વિનોuz) અનંત મનુષ્ય ભવોથી પિતાની જાતને મુક્ત કરી નાખે છે, (અહિંતો વિમવનેહિંતો કરવાનું વિહંગો) અને અનંત દેવાથી પણ પોતાના આત્માને મુક્ત કરી નાખે છે? (કાગો વિ જ છે રૂમાગો રેસિરિશ્વનો, મજુરા દેવगहनामाओ चत्तारि उत्तरपयडीओ, तासि च णं उवहिए अणताणु'बधी कोह. માથા માવા રોમે વર) તથા તેની આજે નરક ગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે, તે ચાર ઉત્તર પ્રકૃતિના આધારભૂત જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ છે તેને તે ક્ષય કરે છે. (અનંતાનુબંધી શોધમાણમા એ સારા વરણાગwar stહ શ્રી ભગવતી સૂત્ર: ૭ ૨૪૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ माणमाया लोमे खवेइ, अपच्चक्खाणकसाए कोहमाणमायालोभे खवित्ता, पच्च. क्खाणावरणकोहमाणमाया लोभे खवित्ता सजलण कोहमाणमाया लोभे खवेइ, संजलणकोहमाणमायालोभे खवित्ता पंचविहं नाणावरणिज्जं नवविहं दरिसणावरणिज्जं पंचविहं अंतराइयं, तालमत्थाकडं च णं मोहणिज्जं कटूटु कम्मरयविकरणकर अपुव्वकरणं अणुपविठ्ठन्स अण ते अणुत्तरे निवाघाए, निरावरणे कसिणे રિપુ જેવઢવાના રમુજો) અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી કોઇ, માન, માયા અને લોભને ક્ષય કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય કરીને પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કર્યા પછી તે સંજવલન સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. સંજવલન સંબંધી કેધ, માન, માયા અને લેભને ક્ષય કરીને પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મને, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મને, પાંચ પ્રકારના અન્તરાય કર્મને અને મેહનીય કર્મને છેદી નાખેલા મસ્તકવાળા તાલવૃક્ષ સમાન (ક્ષીણ) કરીને કમરજને વિખેરી નાખનાર અપૂર્વકરણમાં પ્રવિણ થયેલા તે અવધિજ્ઞાનીને અનન્ત, અનુત્તર, વ્યાઘાતરહિત આવરણરહિત, સર્વ પદાર્થોને પૂર્ણરૂપે ગ્રહણ કરનારું, પ્રતિપૂર્ણ અને સર્વોત્તમ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થઈ જાય છે. ટીકાર્થ_વિર્ભાગજ્ઞાની જ અવધિજ્ઞાની રૂપે પરિણત થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અવધિજ્ઞાની જીવની વેશ્યા વગેરેનું પ્રતિપાદન નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન—(નં મંતે ! હોગા ?) હે ભદન્ત ! વિભળજ્ઞાનીમાંથી અવધિજ્ઞાની રૂપે પરિણત થયેલ અને સમ્યક્રચારિત્રયુકત બને તે જીવ કેટલી વેશ્યાઓવાળે હેય છે? (લેશ્યાઓ ૬ છે. તેમાંથી પહેલી ત્રણ વેશ્યાઓ અશુભ હોય છે અને છેલી ત્રણ વેશ્યાઓ શુભ હોય છે.) શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુનો ઉત્તર—(નોરમા !) હે ગૌતમ! ( તિ, વિયુaહેવાયું દોરા) તે વિભંગજ્ઞાની જીવ જ્યારે અવધિજ્ઞાની બની જાય છે ત્યારે તે ત્રણ વિશુદ્ધ વેશ્યાઓથી યુક્ત હોય છે. કારણ કે સિદ્ધાન્તનું એવું કથન છે કે પ્રશસ્ત ભાવલેશ્યાઓને સદૂભાવ હોય તે જ જીવ સમ્યકત્વ આદિ પ્રાપ્ત કરે છે, અવિશુદ્ધ વેશ્યાએવાળે તેની પ્રાપ્તિ કરી શકતું નથી. સંગાતે ત્રણ પ્રશસ્ત લેશ્યાઓનાં નામ આ પ્રમાણે છે – (તેરેરણા, વરણા, ) (૧) તેજલેશ્યા, (૨) પદ્યવેશ્યા અને (૩) શુકલેશ્યા. ગૌતમ સ્વામીને પ્રશ્ન–સે i મતે ! ઘણું નાનું રોઝા) હે ભદના! અવધિજ્ઞાનીરૂપે પરિણત થયેલે તે વિલંગણાની જીવ કેટલાં જ્ઞાનવાળે હોય છે? મહાવીર પ્રભને ઉત્તર--“ચના!” હે ગૌતમ ! (સિસ સમિળિયોરિસરાઇ ગુગળ-ગોહિનાળેgss) તે અવધિજ્ઞાની પુરુષ નીચેનાં ત્રણ જ્ઞાનેવાળે હેય છે. (૧) આમિનિબેધિક જ્ઞાન (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન અને (૩) અવધિજ્ઞાન. તે જીવમાં આ ત્રણ જ્ઞાનને સદ્ભાવ હોવાનું કારણ એ છે કે જયારે વિગજ્ઞાનને વિવર્તનકાળ હોય છે, ત્યારે સમ્યકત્વ, મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણે જ્ઞાન એક સાથે જ તે જીવમાં વિદ્યમાન હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન--(સે i મતે! જિં ગોળી વ્હોન્ના, અગોળી ફોગા) જેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણત થયેલું છે એ તે જીવ શું યોગસહિત હોય છે કે રોગરહિત હોય છે ? (મનયોગ, વચનયોગ અને કાયાગ નામના ત્રણ યોગ કહ્યા છે.) મહાવીર પ્રભુને ઉત્તર-- “જો મા !” હે ગૌતમ! (જો હોવા ના બગોળી ફોજગા) પ્રતિપન્ન અવધિજ્ઞાન ચારિત્રવાળો તે વિભંગાની યોગસહિત જ હોય છે, યોગરહિત હેત નથી, કારણ કે અવધિજ્ઞાનના કાળમાં અગીપણાને અભાવ જ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(કર સકોળી હોના ફ્રિ મળsોળી હોના, રફનો વા ફ્રોડન, વાચકોની વા ફ્રોડના ?) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની જીવ ચોગસહિત હોય છે, તે કયા યોગથી યુક્ત હોય છે? મનાયેગથી યુક્ત હોય છે, કે વચનગથી યુક્ત હોય હોય છે કે કાગથી યુક્ત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર--( જોગમા ! મળોનો વા જ્ઞા, વરૂગોળી વા ફોન, જાયનોની વાત હોકગા) હે ગૌતમ! પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે તે વિભંગ જ્ઞાની જીવ મનેયેગી પણ હોય છે, વચનગી પણ હોય છે અને કાયયેગી પણ હોય છે. અહીં જે આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે તે એક યોગની પ્રધાનતાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(મંતે ! જિં સરોવ કરે જા કળાવ ફ્રોડના?) હે ભદન્ત ! પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળો તે વિલંગજ્ઞાની જીવશું સાકાર ઉપગવાળે હેય છે કે અનાકાર ઉપગવાળો હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર-—‹ શોચમા ! '' હે ગૌતમ ! ( સાવરોવત્ત મા, દ્દોન્ના, ગાનારોવન્ને વાન્ના) પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે તે ત્રિભંગજ્ઞાની સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયાગવાળા પણુ હોય છે, કારણ કે વિભ’ગજ્ઞાનથી નિમાન એવા તે જીવની ખન્ને ઉપયેગામાં સ્થિતિ હાય છે. તેથી સમ્યક્ત્વ અને અવધિજ્ઞાનની પ્રતિપત્તિના ( પ્રાપ્તિના ) તેમાં સદ્ભાવ કહ્યો છે. શકા—( સચ્છાો હતોત્રો સારોવોશોવ ત્તસ્ત્ર અયંતિ ) આ સિદ્ધાન્ત વાકય પ્રમાણે તે અનાકાર ઉપયોગમાં વર્તમાન જીવમાં સમ્યકત્વ અને અવધિલબ્ધિના વિરોધ પ્રકટ કરવામાં આવ્યા છે, છતાં પણ અહીં અનાકાર ઉપ ચેગમાં અવિધજ્ઞાનનેા સદૂભાવ કેવી રીતે કહેવામાં આવ્યા છે ? સમાધાન——અનાકાર ઉપયાગમાં જે સમ્યકત્વ અને અવધિજ્ઞાનના વિરોધ દર્શાવવામાં આવ્યા છે તે પ્રવ માન પરિણામવાળા જીવની અપેક્ષાએ બતાવ્યે भ ८८ છે. જે જીવના પિરણામ અવસ્થિત અવસ્થાવાળાં હાય છે, તેની અપેક્ષાએ તે અનાકાર ઉપયાગમાં પણ લબ્ધિના લાભ સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( મૈં નં મતે ! યર'ને સંત્રચને ોના ?) હું ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભ’ગજ્ઞાની કયા સહુનનયુકત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ” હૈ ગૌતમ ! ( વોલમનારાયસંચળે હોન્ના) તે વઋષભનારાંચ સહનનવાળા હાય છે. કારણ કે એવે જીવ પ્રાસબ્ય કેવળજ્ઞાનવાળા હાય છે, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પ્રથમ સહુનનમાં જ થાય છે, તેથી અહીં આ પ્રમાણે કહ્યું છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન~~( સૈ ળંમતે ! 'મિસઢાળોન્ના ?) હું ભદ્યન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભગજ્ઞાની જીવ કેટલા સસ્થાન ( આકાર) વાળા હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ ચા ! 'હું ગૌતમ ! ( ઇન્હેં સંઢાળાળ' અન્નયરે સંકાળે ટ્રોકના ) એવેા જીવ છ પ્રકારના જે સસ્થાના કહ્યા છે, તેમાંથી કોઈ પણ એક સંસ્થાનથી યુક્ત હોય છે. યર' મિસઁત્તે હોમ) હું કેટલી ઊ'ચાઇવાળા હોય છે ? ગૌતમ! (હ્રદ્દળે ં સત્તય ગૌતમ સ્વામીના પ્રશ્ન-( તે ાં મંતે ! ભદન્ત । તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભ’ગજ્ઞાની મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ”હે ની, જોતેનું ધનુસરોના) એવા જીવની ઓછામાં ઓછી ઊંચાઈ સાત હાથપ્રમાણ અને વધારેમાં વધારે ઊંચાઇ ૫૦૦ ધનુષપ્રમાણ હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( è i મકે ! મિશ્રા ફોલ્લા ?) હે ભઇન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભગજ્ઞાનીનું આયુષ્ય કેટલું હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (sgoળનું સાતિpવાનtag, avi gaોફિયા હોવાના) તેનું ઓછામાં ઓછું આયુષ્ય આઠ વર્ષથી થોડું વધારે અને અધિકમાં અધિક આયુષ્ય એક પૂર્વકેટિનું હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રે મંતે ! હોના, અવે હોકરા ?) હે ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે વિર્ભાગજ્ઞાની પુરુષ શું વેરવાળે હોય છે કે અદવાળો હોય છે? ઉત્તર-(રોય ! વેલા હોગા, નો શaહું હોન્ના ) હે ગૌતમ! વેદવાળો જ હોય છે, વેદરહિત હેત નથી. તેનું કારણ એ છે કે વિર્ભાગજ્ઞાન જ્યારે અવધિજ્ઞાનરૂપે પરિણત થાય છે, તે કાળે વેદને ક્ષય થતું નથી–તેથી તે વેદસહિત જ હોય છે, વેદરહિત હેતે નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન(જ્ઞરૂ વેર હોગા # દૃથીવેયર હોના, पुरिसबेयर होजा, नपुसगवेयए होज्जा, पुरिसनपुसगवेयए होज्जा ?) 3 ભદન્ત ! જે વિભાગજ્ઞાનનું અવધિજ્ઞાનરૂપે પરિણમન વેદસહિતની અવસ્થામાં જ થાય છે, તે કેવા પ્રકારની વેદ અવસ્થામાં તે પરિણમન થાય છે? શું સ્ત્રીવેદ અવસ્થામાં થાય છે, કે પુરુષવેદ અવસ્થામાં થાય છે, કે નપુંસકવેદ અવસ્થામાં થાય છે, કે પુરુષ નપુંસકવેદ અવસ્થામાં થાય છે? (જે પુરુષને કૃત્રિમ ઉપાયથી નપુંસક બનાવી દીધું હોય છે, એવા પુરુષને પુરુષ નપુંસક કહે છે.) મહાવીર પ્રભુને ઉતર–(નો રૂથીયા ફ્રોડના?) જ્યારે વિર્ભાગજ્ઞાનનું અવધિજ્ઞાનરૂપે પરિણમન થાય છે, ત્યારે તે જીવ સ્ત્રીવેદવાળો હોતો નથી, કારણ કે સ્ત્રીઓમાં ઉપર્યુક્ત વર્ણવેલી આતાપના આદિને સ્વભાવથી જ અભાવ હોય છે “પુલિયણ દોન” તેથી એ જીવ પુરુષવેદવાળે જ હોય છે. તો રઘુરાવા રોઝT” તે નપુંસક વેદવાળો પણ હોતો નથી, પણ “પુરિનપુર યા ” એ જીવ પુરુષ નપુંસક વેઢવાળે સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( i મંતે! $િ %ા દોરા, બલા રોડા) હે ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળો વિસંગજ્ઞાની પુરુષ શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર--“જયમાં ! ” હે ગૌતમ ! (ારું હોના, નો ૪૪ રન્ના) સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. તેનું કારણ એ છે કે જે કાળે વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમન પામે છે, તે કાળે કષાય. ક્ષયને અભાવ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન--(ારું સાણાર્ક ફોન્ના, એ i મતે ! જરૂ૩ વરા gણ છોડના?) હે ભદન્ત ! જે તે જીવ સકષાયી હોય છે, તે તે જીવમાં કેટલા કષાયે સદ્દભાવ રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર--“ોચમા !” હે ગૌતમ ! ( ઘણું સંગઢના શોભાગમાયા સોમેહુ ના) પ્રિતે તપન્ન અવધિજ્ઞાનવાળે જીવ સંજવલન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૧ Page #264 -------------------------------------------------------------------------- ________________ સંબંધી ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષાવાળો હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું. વિર્ભાગજ્ઞાનીનું વિર્ભાગજ્ઞાન જ્યારે અવધિજ્ઞાનરૂપે પરિણત થઈ જાય છે, ત્યારે તે અવધિજ્ઞાની ચારિત્રને ધારણ કરવાથી એજ કાળે ચરણયુક્ત હેવાને કારણે સંજવલન સંબંધી ફોધ, માન, માયા અને ભરૂપ કષાવાળે બની રહે છે, કારણ કે સકલચારિત્રને સંજવલન કષાયે ઘાતતી નથી. તેમના ઉદયમાં જ સકલચારિત્ર સંભવે છે. હવે ગૌતમ સ્વામી પૂછે છે કે (તg of મતે ! દેવાં અવાવાળા var ) હે ભદન્ત ! જે પુરુષનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણત થઈ ગયું હોય છે, તે પુરુષના કેટલા અધ્યવસાય કહ્યાં છે ? મહાવીર પ્રભુને ઉત્તર--( બહેન કણવા પUM) હે ગૌતમ! તેના અસંખ્યાત અધ્યવસાય હોય છે, એવું જિનેન્દ્ર દેએ કહેલું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-- (તે છi મંતે ! પતરથા, બાલા ” હે ભદન્ત ! તેના તે અસંખ્યાત અધ્યવસાય પ્રશસ્ત હોય છે કે અપ્રસ્ત હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર--(જોચમા ! પસંસ્થા નો કારસ્થા) હે ગૌતમ ! તેના તે અસંખ્યાત અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે, અપ્રશસ્ત હોતા નથી. કારણ કે અપ્રશસ્ત અધ્યવસાયવાળા પુરુષનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમતું નથી. તેથી અવધિજ્ઞાનીરૂપે પરિણમન પામેલા વિર્ભાગજ્ઞાનીના અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે. (તે ! તે થે શું કાવવાળે િવમળ) હે ગૌતમ ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાની પુરુષ તે વર્ધમાન પ્રશસ્ત અધ્યવસાય દ્વારા (તેહૂિતો ને માહૂિંતા અg વિરોu ) અનંત નરયિક ભવ. ગ્રહણથી પિતાના આત્માને બચાવી લે છે, (અહિંતો ઉતરિક્ષનોળિય મા હિંતો નવા વર્ષનોત્તરૂ) અનંત તિર્યંચ ભવગ્રહથી પિતાના આત્માને બચાવી લે છે. (અહિં મજુરૂમવાળેહિંતો અા વિકાર) અનંત મનુષ્ય સંબંધી ભવગ્રહણથી પિતાને મુક્ત કરે છે, (અહિં રમવોહિં તો ૩qui વિસંકોરુ) અને અનંત દેવસંબંધી ભવગ્રહણેથી પોતાના આત્માને મુક્ત કરી દે છે. એટલે કે આ અધ્યવસાયોના પ્રભાવથી તે જીવ મરીને નારક, તિય ચ, મનુષ્ય કે દેવગતિમાં જ નથી. (जाओ वि य से इमाओ नेरइयतिरिक्खजोणिय मणुसदेवगइनामाओ જરારિ રરરપી ) તથા તેની જે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની ચાર મૂલ નામકર્મની ઉત્તર પ્રકૃતિ છે, “તારં જ બં વવાણિT » તે પ્રકૃતિના તથા “ઘપદથી ગૃહીત અન્ય પ્રકૃતિના ઔપગ્રહિક (આધારભૂત) (અનંતાનુબંધી વોટ્ટમાળમાચારોમે વે ) અનન્તાનુંબંધી ક્રોધ. માન, માયા અને લોભરૂપ કષાયેનો ક્ષય કરે છે, ( તાજુબંધી થોભાળ કo ૮૧ શ્રી ભગવતી સૂત્ર : ૭ ઉપર Page #265 -------------------------------------------------------------------------- ________________ માયાટોમે વિત્તા અવ્ચવવાળસાણ જોમાાળમાચા હોમે વેક્ ) આ અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ કષાયાને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સાં ધી ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાયેાને નષ્ટ કરે છે, ( अत्पच्चक्खाणकसाए कोहमाणामाया लोभे खवित्ता पच्चक्खाणावरण कोहમાળમાચારોમે વેર ) અપ્રત્યાખ્યાન સંબંધી કોધ, માન, માયા અને લેાભને ક્ષય કરે છે. ( ચલાળાવળોમાનમાચાહોમે વિત્તા સંજ્ઞળજોમળમાયા હોમે લવેર ) પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રાધ, માન, માયા અને લાભને નષ્ટ કરે છે. ( મંગળજોનાળમાચાોમે વિત્તા વિદ્ નાળાવणिज्जं, नवविह दरिक्षणावरणिज्जं, पंचविहम तराइयं तालमत्थकडं च णं मोहणिज्जं ટૂટુ ) સ’જવલન ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરીને મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય ઢિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કના, ચક્ષુ શ નાવરણીય, અચક્ષુશનાવરણીય આદિ નવ પ્રકારના દર્શનાવરણીય કા, દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય, એ પાંચ પ્રકારના અન્તરાય કર્મનો ક્ષય કરીને અને માહનીય કમને છિન્ન મસ્તકવાળા તાલવૃક્ષ સમાન કરી નાખીને તે અપૂવ કરણમાં પ્રવિષ્ટ થાય છે, 66 मस्तककृत्त ” માં બહુવ્રીહિ સમાસ થયા છે. આ હાવથી કૃતશબ્દને પૂર્વ પ્રયોગ થયા નથી. જેવી રીતે તેના મેહનીયક ક્ષીણુ થઈ જાય છે. આ પદ્મ માહનીય કર્માંના વિશેષણ તરીકે વપરાયેલું લાગે છે, છતાં પણ તેને જ્ઞાનાવરણીય આદિ માં કર્મના વિશેષરૂપે પણ પ્રયોગ થયા છે, એમ માનવામાં પણ કોઇ વાંધા જણાતા નથી. વળી અનન્તાનુબંધી આદના સ્વભાવ પિત થતાં જ્ઞાનાવરણીય આદિને તે નષ્ટ કરી નાખે જ છે. જેમ તાલવૃક્ષના મસ્તકને છેદ્રી નાખવામાં આવે તે તાલવ્રુક્ષ ક્ષીણ થઈ જાય છે, તેમ જ્યારે માહનીયને તાલમસ્તક કૃત્વ ’કરી નાખવામાં આવે છે—જ્યારે મેાહનીય ક્રમના ક્ષય કરી નાખવામાં આવે છે ત્યારે ખાકીનાં કર્મોને પણ અવશ્ય નાશ થઈ જાય છે. જેવી રીતે તાલવ્રુક્ષના મસ્તકને છેદી નાખવાથી તાલવૃક્ષને અવસ્ય વિનાશ થાય છે, એજ પ્રમાણે મેાહનીય કર્મીના વિનાશ થવાથી અન્ય કર્માના પણ અવશ્ય વિનાશ થાય છે. કહ્યું પણ છે કે— 6 मस्तक सूचिविनाशे । इत्यादि સેાયના સમાન તીક્ષ્ણ એવા મસ્તકના અગ્રભાગના વિનાશ થતા જેવી રીતે તાડવૃક્ષના અવસ્ય વિનાશ થાય છે, એજ પ્રમાણે મેાહનીય કમ ના નાશ થઇ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ જવાથી બાકીનાં કર્મોને પણ અવશ્ય વિનાશ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે (મોક્ષાનું જ્ઞાનનાવાળાનદાચક્ષયારા દેવ) સૌથી પ્રથમ મહનીય કર્મનો ક્ષય કરવામાં આવે છે, તેને ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અન્તરાય કર્મોને ક્ષય થઈ જાય છે. અહીં જે અનંતાનુબંધી આદિ કષાયને ક્ષય પ્રકટ કરવામાં આવ્યો છે, તેના દ્વારા સૂત્રકારે એજ વાત પ્રદર્શિત કરી છે. આ રીતે ( વિવાળ કપુ વાળે પવિણ ). કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં અસદેશ અધ્યવસાયમાં પ્રવિષ્ટ થયેલા તે પ્રતિપન અવધિજ્ઞાનવાળા પુરુષને “બતે” અનંત, (વિષયોની અનંતતાની અપેક્ષાએ અનંત) “મજુત્તઅનુત્તર (સર્વોત્તમ), “નિ ગાવા” નિર્ચા ઘાત (ચટ્ટાઇ, દિવાલ આદિ દ્વારા અવરોધી ન શકાય એવી) “નિરાકર” આવરક કર્મોને સર્વથા ક્ષય થવાથી નિરાવરણ, “ દક્ષિણે ” સકળ પદાર્થોને ગ્રહણ કરનારૂં, “શિપુને ” પ્રતિપૂર્ણ એવું “ વઢવનાગવંત સમુqને ” કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થઈ જાય છે. | સૂ૦૩ / અથુસ્વા કેવલી કા વર્ણન કેવલિ વક્તવ્યતા– “તે જ અંતે ! છેવસ્ટિવન્નૉ ધર્મ સાઇઝ વા” ઈત્યાદિ. સૂત્રાર્થ (સે જે મરે ! વઢિપત્ત ધર્મ ભાવે જવા, કન્નવા, વણકરવા) હે ભદન્ત ! તે કેવળજ્ઞાની શું કેવલિપ્રજ્ઞમ ધર્મનું કથન કરે છે ખરે? તેને પ્રજ્ઞાપિત કરે છે ખરે? તેની પ્રરૂપણ કરે છે ખરો? (જે નળ સરે અસ્થિ ઘાણ વા જ વાળ વા) હે ગૌતમ ! એક ઉદાહરણ અને એક પ્રશ્નને ઉત્તર દીધા સિવાય આ અર્થ સમર્થ નથી. એટલે કે તે એકાદ ઉદાહરણ આપી શકે છે કે એકાદ પ્રશ્નનો ઉત્તર આપી શકે છે પણ પ્રરૂપણ કરી શકતા નથી (સે of મતે ! વાવેઝ વ, મુંજાવેજ્ઞ વા?) હે ભદન્ત ! તે કેવળજ્ઞાની કોઈને દીક્ષા આપે છે ખરો ? અથવા કેઈને મંડિત કરે છે ખરો ? (mો રૂદ્દે સમકે, કરાં પુળા જ્ઞા) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી–એવું બનતું નથી, પણ તે દીક્ષાનો ઉપદેશ દઈ શકે છે. (a of મહે! વિકસાવ ) હે ભદન્ત ! તે સિદ્ધપદ પામે છે ખરા ? યાવત સમસ્ત દુઃખે અન્ત કરે છે ખરો ? (દંતા, શિક્ષg, ઝાર સંત્તરે ) હા, ગૌતમ! તે કેવળજ્ઞાની સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે. ટીકાર્થ–ૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-( i મને દેવહિonત્ત પ ગાડા વા) હે ભદન્ત! શું તે અશુત્વા કેવળજ્ઞાની (જેણે કેવલી આદિની સમીપે ઉપદેશ સાંભળ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ છે તેને અશ્રુત્વા કૈવલી કહે છે) કેવલી દ્વારા પ્રતિપાદિત ધમને સામાન્ય કે કે વિશેષરૂપે પ્રતિપાદિત કરી શકે છે ? “ વવેજ્ઞ વાઁ ” વચન પર્યાય આદિના ભેદ દ્વારા અથવા નામાદિ ભેદ દ્વારા તેની પ્રજ્ઞાપના કરી શકે છે ? અથવા સ્વરૂપતઃ તેનું કથન કરી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર—(નો શરૃ સમ૨ે) ૪ ગૌતમ ! જેણે કેવલી આઢિ પાસે ધર્મોપદેશ શ્રવણ કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું... હાય છે એવા કેવળજ્ઞાની કેવલી દ્વારા પ્રતિપાદિત ધર્મની પ્રરૂપણા કરી શકતે નથી, તેની પ્રજ્ઞાપના પણ કરી શકતા નથી, અને તે તેનું સ્વરૂપતઃ પ્રતિપાદન કરી શકતા નથી. પરન્તુ गणत्थ एगणारण वा एग वागरणेण वा ” તે એક ઉદાહરણ આપી શકે છે અને એક પ્રશ્નને! ઉત્તર આપી શકે છે તે સિવાય તે ધમને ઉપદેશ ઇ શકતા નથી (6 ગૌતમ સ્વામીને પ્રશ્ન-( àાં મતે ! વાવેઙજ્ઞ વા, મુદાનેજ્ઞ યા ?) હૈ બદન્ત ! શું તે અા કૈવલી પ્રત્રજયા અનાશિને રેચલું છે, કે આપીશ રૂપ મુંડન કરવાનું કાર્ય કરી શકે છે ? ( રોહરણ, સદારકમુખવસ્ત્રિકા આફ્રિ રૂપ દ્રવ્યલિંગ પાતાના શિષ્યાને માટે આપવારૂપ દીક્ષાને પ્રત્રજ્યા કહે છે, શિરના વાળ હાથથી ખે’ચી કાઢવાની ક્રિયાને મુડન ક્રિયા કહે છે. ) મહાવીર પ્રભુના ઉત્તર—( નો ફ્ળટ્ટે સમ, ફેટ્સ પુળ રેગ્મા) હું ગૌતમ ! આ વાત ખરાબર નથી. એટલે કે અશ્રુત્વા કેવલી પોતાના શિષ્યેાને દીક્ષા દઈ શકતા નથી અને તેમના કેશલુચનનું કાર્ય પણ કરી શકતા નથી. પરન્તુ તે તેમને ઉપદેશ દઈ શકે છે-અમુક વ્યક્તિ પાસે દીક્ષા અંગીકાર કરવાના ઉપદેશ તે તેમને આપી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( તે નં અંતે ! લગ્ન, નાવ ગત રેક્ ?) હે ભદન્ત ! તે અશ્રુત્વા કેવલી શુ સિદ્ધ થાય છે, દુષ્યન્તે, મુતે, વિર નિયંત્તિ) બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મના સ ંપૂર્ણ ક્ષય કરે છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે ? भ ९० મહાવીર પ્રભુના ઉત્તર--( હૈં'તા સિારૢ જ્ઞાન ત ક ) હા, ગૌતમ ! તે અશ્રુત્વા કેવલી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોના નાશ કરે છે અને સમસ્ત દુ:ખાના અન્ત કરી નાખે છે, "સૂજા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ કેવલીની વિશેષ વક્તવ્યતા– નં મંતે દિં ૩૪ ફોન કરો હોન્ના” ઈત્યાદિ. સૂત્રાર્થ—(શે મતે ! ( રä હોના, રહો ો રિાચં હોન્ના?) હે ભદન્ત ! તે અશ્રુત્વા કેવલી શું ઊર્વિલોકમાં હોય છે કે અધેલકમાં હોય છે, તે તિર્યલોકમાં હોય છે ? (નોરમા !) હે ગતમ! (૩ä વા હોના, કહો ના ના, તિરિચ ફોક7) તે અશ્રુત્વા કેવલી ઊર્વકમાં પણ હોય છે, અલેકમાં પણ હોય છે અને તિર્યગૂલેકમાં પણ હોય છે. (૩Çä होज्जमाणे सहावइ, वियडावह गंधावइ मालवंतपरियाएसु वडवेयङ्ढ पव्वएसु હોન્ના) જે તેઓ ઊર્વકમાં હોય છે, તે શબ્દાપતિ, વિકટાપાતિ, વિકટાપતિ, ગંધાપતિ, અને માલ્યવન્ત, આ નામવાળા વૃત્તવૈતાઢય પર્વતેમાં હોય છે તથા (શાહi Tદુર કોમળgવળે વા, વંariળે રાણોજના) સંહરણની અપેક્ષાએ તે સૌમનસ વનમાં કે પંડક વનમાં હોય છે. ( ોજमाणे गडाए या दरीए वा, होज्जा, साहरणं पडुच्च पायाले वो भवणे वा होज्जा) જે તે અલકમાં હોય છે તે ગર્તમાં-અલોકના ગ્રામક્રિકેટમાં અથવા ગુફામાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ તે પાતાલકલશમાં કે ભવનવાસી દેના ભવનમાં હોય છે. (તિરિયં હો 7મા પન્નરસમમ્મી, ઘોડા, સારાં વહુર અઢારે વસમુહૂં, ત માઘ ોકગા) જે તેઓ તિર્ય કમાં હોય છે, તે પંદર કર્મભૂમિમાં હોય છે અને સંહરણની અપેક્ષાએ અઢી દ્વીપસમુદ્રોના એક ભાગમાં હોય છે. (તે મહેસમgi દેવા ફોના) હે ભદન્ત ! અવા કેવળજ્ઞાની એક સમયમાં કેટલા થઈ શકે છે? (જોયા !) હે ગૌતમ ! (ગgvi gો વા, તો વા, તિજિ વા, ઉશ્નોसे तेणठेणं गोयमा ! एवं बुच्चइ असोच्चाणं केवलिस वा जोव अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए अत्थेगइए असोच्चाणं केवलि जाव नो लभेज्ज सवणयाए जाव अत्थेगइए केवलनाणं उप्पाडेज्जा अत्थेगइए केवलनाणं नो उप्पाडेन्जा) અશ્રુત્વા કેવળજ્ઞાની એક સમયમાં એક, બે અથવા ત્રણ થાય છે. અને એક શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૨૫૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ સમયમાં વધારેમાં વધારે ૧૦ અશ્રુત્વા કેવલી થઈ શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના પણ કાઈ જીવને ધ શ્રવણને લાભ મળતા હાય છે, અને કેવલી આદિની સમીપે ધ શ્રવણ કર્યા વિના કેાઇ જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધમ શ્રવણના લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ” આ કથનથી શરૂ કરીને “ કાઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કાઇ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, ” આ કથન પન્તનું પૂર્ણાંકત કથન અહીં ગ્રહણ કરવું જોઇએ. ટીકા—આ સૂત્ર દ્વારા સૂત્રકાર અશ્રુત્વા કેવલીનું ( જેણે કેવલી ભગવાનની સમીપે ઉપદેશ શ્રવણુ કર્યા વિના કર્યું" હાય, એવા પુરુષને “ અશ્રુત્વા કેવલી ’ કહે છે. ) નિરૂપણ કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત ગૌતમસ્વામીને પ્રશ્ન—(તે નં અંતે ! ફ્રિ ૩૪ હોન્ના, બડ઼ે હોજ્ઞાતિષિ દોષજ્ઞ ? હે ભદન્ત ! અશ્રુત્વા કેટલી શું ઊલાકમાં હાય છે કે અધેલાકમ હાય છે, કે તિગ્લેકમાં હોય છે ? "" - મહાવીર પ્રભુના ઉત્તર— પોયમા ! ''હું ગૌતમ ! ( ૩૪. ટ્રોના અદ્દે વા દ્દોન્ના, તિચિં વા હોન્ના) તે અશ્રુત્વા કેવલી ઊ લેાકમાં પણ હોય છે, અધેલેકમાં પણ હાય છે અને તિયગ્યેકમાં પણ હોય છે. ( ઇફ્તો माणे सहावर, वियडावर, गंधावर, मालवंतपरियाएसु वट्टवेयढपब्वएस होज्जा ) જો તેઓ ઊધ્વ લેકમાં હોય છે, તે શબ્દાપાતિ નામના વૃત્તવૈતાઢયમાં કે વિકટાપાતિ નામના વૃત્તવૈતાઢયમાં, કે ગંધાપાતિ વૃત્તવૈતાઢયમાં કે માલ્યવન્ત વૃત્તવૈતાઢયમાં, આ વૃત્તબૈતાઢય પ°તામાં હોય છે. કહેવાનું તાત્પય એ છે કે આ ચાર ઊંસ્થાનામાં અશ્રુત્વા કેવલીના સદ્ભાવ આ રીતે સભવી શકે છે અશ્રુત્વા કેવલીમાં આકાશગમનધ્ધિને સદ્ભાવ તા અવશ્ય હોય છે. એવી સ્થિતિમાં આકાશગમનલબ્ધિની સહાયતાથી આકાશમાં ગમન કરતી વખતે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય તે તે સ્થાનામાં તેમને સદ્ભાવ ત્યાંની સ્થિતિની અપેક્ષાએ સંભવી શકે છે. ( બ્રાહ્રાં વડુ૬ સોમળસંગને આ પાવળેથા ોના) સહરણની અપેક્ષાએ-કાઇ દેવાધિ દ્વારા જો તેનું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ હોય છે ઉલેકમાં લબ્ધિના કારણે અથવા સંહરણને કારણે તેઓનું અસ્તિત્વ સંભવી શકે છે. મધ્યલેકમાં ( તિર્યશ્લોકમાં) તેઓ રવાભાવિક રીતે ૧૫ કર્મ ભૂમિઓમાં તે હોય જ છે. હવે રહી અઢી દ્વીપસમુદ્રોની વાત-કારણ કે આ બધાં સ્થાને કર્મભૂમિ સાથે પણ સંબંધ રાખે છે, તેથી એટલાં સ્થાનમાં પણ તેમનું અસ્તિત્વ સંહરણની અપેક્ષાએ સંભવી શકે છે. અલકમાં ગર્તા (ખાડા) આદિ સ્થાનેમાં તે તેમનું અસ્તિત્વ હોય જ છે, પણ પાતાલ આદિ સ્થાનરૂપ અધેલકમાં પણ સંહરણની અપેક્ષાએ તેમનું અસ્તિત્વ સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i ! get guni દેવા દો જ્ઞ?) હે ભદન્ત ! એક સમયમાં કેટલા અથવા કેવલી સંભવી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જોય ! ” હે ગૌતમ ! (vni pો વા, તો વા, સિન્નિ વા) એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ અશ્રુત્વા કેવલી હોઈ શકે છે, અને “વસેળ નવધારેમાં વધારે દશ અક્ષુવા કેવલી હોઈ શકે છે. હવે સૂત્રકાર એ વિષયને ઉપસંહાર કરતા કહે છે – (से तेणढणं गोयमा! एवं वुच्चइ, असोच्चाणं केवलिस्म वा जाव अत्थेરૂ, વજિન્નાં ધક્કે મેડક નવલાપ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ એક પુરુષ કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કેવલી પ્રજ્ઞસ ધર્મને શ્રવણ જ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી શકે છે, અને (ાના અરોરા દેવ નાવ નો વાચા) કેઈક પુરુષ કેવલિ આદિની પાસે શ્રવણ કર્યા વિના કેવલપ્રજ્ઞપ્ત ધમને શ્રવણજ્ઞાન ફલરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. તેની વિષમતાનું કારણ આવરણરૂપ ધર્માતરાયિક આદિ કર્મોના ક્ષપશમ તથા તેમના ક્ષપશમને અભાવ છે. (કાવ વઢના કાવ) અહીં “જાવ-(વાવર્)” પદથી નીચેના પૂર્વોક્ત भ ९१ પાઠને ગ્રહણ કરવામાં આવ્યે છે-“ કઈ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના પણ કેવલધિને (શુદ્ધ સમ્યગ્દર્શનને ) અનુભવ કરી શકે છે, કેઈ જીવ કેવલી આદિ પાસે ધર્મશ્રવણ કર્યા વિના પણ અણગારાવસ્થા ધારણ કરી શકે છે, કઈ જીવ કેવલી આદિની સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત સેવી શકે છે, કોઈ જીવ કેવલી આદિનો ઉપદેશ શ્રવણ કર્યા વિના પણ કેવલ સંયમદ્વારા સંયમયતના કરી શકે છે, કેઈ જીવ કેવલી આદિ સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સંવરદ્વારા આસને નિરોધ કરી શકે છે. કઈક જીવ કેવલી આદિ સમીપે શ્રવણ કર્યા વિના પણ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કોઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના શ્રતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કેઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ પાર્ટને ગ્રહણ કરવામાં આવ્યા છે-“ કાઈ કેવલી આદિની પાસે શ્રવણુ કર્યો વિના પણ કેવલમેાધિના ( શુદ્ધ સમ્યગ્દર્શનનેા ) અનુભવ કરી શકે છે, કાઇ જીવ કેવલી આદિ પાસે ધમ શ્રવણ કર્યાં વિના પણ અણુગારવસ્થા ધારણ કરી શકે છે, કાઇ જીવ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત સેવી શકે છે, કેાઇ જીવ કેવલી આદિના ઉપદેશ શ્રવણ કર્યાં વિના પણ્ કૈવલ સ’યમદ્વારા સયમયતના કરી શકે છે, કેાઇ જીવ કેવલી આદિ સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના પણ શુદ્ધ સવરદ્વારા આસવાના નિરોધ કરી શકે છે, કાઇક જીવ કેવલી આદિ સમીપે શ્રવણુ કર્યા વિના પણ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કાઇક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યાં વિના શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કાઇક જીવ કૈવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના પણ અવધિજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કૈાઇક જીવ કેવલી આદિની પાસે શ્રવણુ કર્યા વિના પણ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન ૢ કરી શકે છે અને કાઈક જીવ કેવલી આદિની સમીપે શ્રવણુ કર્યા વિના કેવળજ્ઞાન પણ ઉત્પન્ન કરી શકે છે, ” ( ગક્ષેત્તર ક્ષેત્ર૭નાળ નો ઉપ્પાàજ્ઞા ) પરન્તુ કાઇક જીવ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના સમ્યગ્દર્શનના અનુભવ કરી શકતા નથી. અણુ. ગારાવસ્થા ધારણ કરી શકતેા નથી, બ્રહ્મચય ત્રત પાળી શકતા નથી, શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકતા નથી, સંવરદ્વારા આસ્રવાના નિરાધ કરી શકતા નથી, શુદ્ધ લિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, અવધિજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, મનઃપ યજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી અને કેવળજ્ઞાન પણ ઉત્પન્ન કરી શકતા નથી, પ્રસૂ॰પાા અશ્રુત્ત્વા પ્રતિપત્રાવધિજ્ઞાન કા નિરૂપણ પ્રતિપન્ન અવધિજ્ઞાની વિશેષવક્તવ્યતા~~~ શ્રુત્વા “ પ્રોજ્વાળ મટે! હિન્ન વા નાવ ” ઇત્યાદિ સૂત્રા—( પોવાળ અને ! મહિલ વા जाव तपक्खियउवासियाए वा નહિવત્ત ધમ્મ હમેન્ના સવળયાદ્ ?) હે ભદ્રુન્ત ! કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની પૂર્વોક્ત કાઇવ્યક્તિ પાસે કેવલિપ્રસ ધને શ્રવણુ કરીને શું કાઈ જીવ શ્રવણુ જ્ઞાનફલરૂપે તેને પ્રાપ્ત કરી શકે છે ? (manı!) vilau ! (gìzanoi Fafsta ar gràngg kafoqona' ધર્મ ના ચૈત્ર બોચાÇવત્તવચા ઘૉ ચૈત્ર સોર્વ માળિચવા ) કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ પણ વ્યક્તિ પાસે કેલિ પ્રજ્ઞક્ષ ધને શ્રવણુ કરીને કેાઈ જીવ તે શ્રવણજ્ઞાન ફુલરૂપે પ્રાપ્ત કરે છે અને કાઇ જીવ તેને પ્રાપ્ત કરતા નથી. આ પ્રમાણે જેવી વક્તવ્યતા અશ્રુત્વા ( શ્રવણુ કર્યો વિના ) વિષે કરવામાં આવી છે એજ પ્રકારની વક્તવ્યતા અહીં શ્રુત્વા ( શ્રવણુ કરીને ) વિષે પણુ સમજવી. ( નવર' મિજાો સ્રોન્ચેત્તિ સેમ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ तं चैव निरवसेसं जाव जस्स णं मणवज्जवनाणावर णिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जरणं केवलनाणावर णिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, सेणं सोच्चा केवलिस वा जाव उवासियाए वा केवलिपण्णत्त धम्म लभेज्जा सवणयाए તંત્રનું મોર્િં યુોગ્ગા નાવ વરુનાળ' ઉન્નાદેગ્ગા) પરન્તુ આ વક્તવ્યતામાં 66 અશ્રુવા ' પદને બદલે શ્રવા ” પદને પ્રચાગ થવા જોઇએ, તેથી જેવી વક્તવ્યતા સૂત્રકારે “ અશ્રુત્વા ” ને અનુલક્ષીને પહેલાના સૂત્રમાં કરી છે, એવી જ વક્તવ્યતા અશ્રુત્વાને સ્થાને શ્રુત્વા પ૬ મૂકીને કરવાથી તે વક્તવ્યતા શ્રુત્વાની ( કેવલી આદિની સમીપે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણુ કરનારની ) ધર્માં દિકની પ્રાપ્તિના વિષયમાં થઇ જશે. આ રીતે “ કેલિ આદિની સમીપે કૈવલ પ્રજ્ઞેસ ધર્મનું શ્રવણ કરનાર કાઇક જીવ મન:પર્યંચ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય. પશમથી મન:પયજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કેવલજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. ’ અહી સુધીની પૂર્ણાંકત વકતવ્યતા અહીં' ગ્રહણ કરવામાં આવી છે. આ કથનના ભાવાર્થ એ છે કે પહેલા સૂત્રથી શરૂ કરીને પાંચમાં સૂત્ર સુધી અશ્રુત્વાને અનુલક્ષીને ધર્માદિકની પ્રાપ્તિના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં શ્રુત્વાને અનુધર્માદિકની પ્રાપ્તિના વિષયમાં થવું જોઇએ. તે કથનમાં અને આ કથનમાં લક્ષીને બિલકુલ તફાવત નથી. (તસનં અટ્ટમ અરુમેળ અળિણિત્તળ તો મેળ (વ્વામાં भावमा पराइभहयाए तहेव जाव गवेसणं करेमाणस्स ओहिनाणे समुप्पज्जइ, सेणं तेणं ओहिनाणेणं समुप्पण्णेतां जहणणेणं अंगुलस्स असंखेज्जइ भागं उक्को - સેન સવન્નારૂં હોર્ હોયÇÇાળમેત્તાફ્äારૂં ગાળા વાન્ન) કેવલજ્ઞાની પાસે અથવા તેમની ઉપાસિકા પન્તની કોઈ વ્યક્તિ પાસે ધર્માંશ્રવણુ કરીને જે મનુષ્યને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલ હાય છે એવા કૈવલી આદિ પાસે ધમ શ્રવણુ કરનાર, નિરન્તર અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરનાર, પ્રકૃતિભદ્ર આદિ વિશેષણાવાળા પુરુષને “ માની ગવેષણા કરતી વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, ” અહીં સુધીના પૂર્વોક્ત પાડે અહીં ગ્રહણ કરવા. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા અવિધજ્ઞાન વડે તે એછામાં ઓછા અ’ગુલના અસખ્યાતમાં ભાગપ્રમાણુ ક્ષેત્રને જાણે છે અને દેખે છે, અને અધિકમાં અધિક અલાકમાં લેપ્રમાણ માત્ર અસખ્યાત ખ'ડાને જાણે છે અને દેખે છે, ,, भ० ९२ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ (જે નં અંતે ! સામુ ફોગા ?) હે ભદન્ત ! તે થતા અવધિજ્ઞાની મનુષ્ય કેટલી લેશ્યાઓવાળો હોય છે? (જો મા !) હે ગૌતમ ! ( ઇસુ , ટ્ટો નાનંદદાં) તે નીચે પ્રમાણેની છએ છ લેસ્થાઓવાળ હોય છે. (૪vgહેણાઈ જાવ કુહાણ) કૃષ્ણલેશ્યાથી લઈને શુકલેશ્યા પર્યન્તની ૬ લેસ્યાઓ અહીં ગ્રહણ કરવી. (સે છi મહે! હુ નાળેલુ હોગા ?) હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની કેટલા જ્ઞાનોથી યુક્ત હોય છે ? (લોચના! તિ, રાહુ યા હો) હે ગૌતમ! તે ત્રણ જ્ઞાનથી અથવા ચાર જ્ઞાનેથી યુકત હોય છે. (તિ, રોમાળે આમિનિવોચિનાન, સુચના, ચોદિનાળે, હોન્ના ) જે તે શવા અવધિજ્ઞાની ત્રણ જ્ઞાનવાળો હોય છે, તો તે આમિનિબેધિક જ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હોય છે. (૨૩મુ ફોજના સમિાિવોફિચના, સુચનાન, શોહિનાન, માવાવાળ, હોન્ના) પણ જે તે ચાર જ્ઞાનવાળો હોય છે, તે તે આભિનિધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનથી યુકત હોય છે. (તે જ મંતે ! ૪ ગોળો ફોગા, ગોપી ફોડકા ?) હે ભદન્ત ! તે શ્રવા અવધિજ્ઞાની સગી હોય છે કે અગી હોય છે? (વં જોવો , વંથલri, संठाणं, उच्चत्त, आउय च एयाणि सव्वाणे जहा असोच्चाए तहेव भाणियवाणि) હે ગૌતમ! અશ્રુત્વા અવધિજ્ઞાનના યેગ, ઉપગ, સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુષ્યના વિષયમાં જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન શ્રવા અવધિજ્ઞાનીના ચોગ, ઉપગ, સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુ ના વિષયમાં પણ સમજવું. (તે મતે ! જિં , જવે) હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની વેદસહિત હોય છે કે વેદરહિત હોય છે ? (સા ઘરના વેરા વ) હે ગૌતમ ! તે વેદસહિત પણ હોય છે અને વેદરહિત પણ હોય છે. (જ્ઞરૂ વેર હોના કિં વાસંત વેર હોના, વીનવેયર હોના?) હે ભક્ત ! જે તે દરહિત હોય છે, તે શું તે ઉપશાન્ત વેદવાળું હોય છે કે ક્ષીણ દિવાળે હોય છે? (નોરમા ! નો વરંતર હોના, વીવેચણ હો ) છે ગૌતમ ! તે ઋત્વા અવધિજ્ઞાની ઉપશાન્ત વેઠવાળો હેત નથી પણ ક્ષીણ દિવાળે હોય છે. (૪૬ વર હોના, િથીયર હોવજ્ઞા, કુરિયર હોના શ્રી ભગવતી સૂત્ર: ૭ ૨૬૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ નવું વેર હોન્ના, કુરિકagવેવર ફોઝા ) હે ભદન્ત ! જે તે થવા અવધિજ્ઞાની વેદસહિત હોય છે તે શું સ્ત્રીવેદવાળે હેાય છે, કે પુરુષ વેદવાળે હોય છે, કે નપુંસક વેદવાળું હોય છે કે પુરુષ નપુંસક વેદવારી હોય છે? (લોચના !) હે ગૌતમ ! (ફથીરેચ થવા દો, પુનિયા ના હોન્ના, પુતિ નHસયg Rા હોદના) તે શ્રવા અવધિજ્ઞાની સ્ત્રીવેદવાળો પણ હોય છે, પુરુષ વેદવા પણ હોય છે અને પુરુષનપુંસક વેદવાળે પણ હય છે. પરંતુ તે નપુંસક વેદવાળે હેતે નથી. ( જે મરે! સવારે જ્ઞા, વા ?) ભદન્ત ! શ્રવા અવધિજ્ઞાની શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે? ( જોગમ!) હે ગૌતમ! (સણા વા જ્ઞા, વત્તા વો ફોન ) તે યુવા અવધિજ્ઞાની સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. (કફ સારું હોના, કિં વારંવાર ફોકગા, હળવતા દોડા) હે ભદત ! જે તે થવા અવબ્રિજ્ઞાની અકષાયી હોય છે, તે શું તે ઉપશાન્ત કષાયવાળે હોય છે કે ક્ષીણ કષાયવાળ હોય છે ? (નોમા!) હે ગૌતમ! (નો ૩વતા હોગા, શીળશા હોકા) તે ઋત્વા અવધિજ્ઞાની ઉપશાન્ત કષાયવાળે હોતો નથી, પણ ક્ષીણ કષાયવાળે હોય છે. (સારું હોલા, #જણાતું ફોજના) હે ભદન્ત ! જે તે સુવા અવધિજ્ઞાની સકષાયી હોય છે, તે કેટલા કષાવાળો હોય છે? (mોચમા !) હે ગૌતમ! (ાર, વા, તિસુ વા, રોણુ વા, ઇમિ વા હોગા) તે શ્રવા અવધિજ્ઞાની ચાર, અથવા ત્રણ અથવા બે અથવા એક કષાયવાળે હોય છે. (૪૩ણુ ફોજમાળે અંજામાળમાચારો, હોન્ના, સિનું ફોલ7माणे सजलणमाणमायालोभेसु होज्जा, दोसु होज्जमाणे सजलणमायालोभेस હોના, મિત્ર હોઝમાળે કંગને રોમે ફોકસા) જે તે ચાર કષાયોવાળે. હોય છે, તે તે સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલને માયા અને સંજવલન લેભયુકત હોય છે. જે તે ત્રણ કલાવાળે હેય છે, તે તે જીવમાં સંજવલન માન, માયા અને લેભ, આ ત્રણ કષાયોને સ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ ભાવ રહે છે. જે તે બે કપાવાળે હોય તે તે જીવમાં સંજવલન માયા અને સંજવલન લેભને જ સદ્દભાવ રહે છે. જે તે એક કપાયવાળો હેય તે તે જીવમાં ફક્ત સંજવલન લેભકષાયને જ સદ્દભાવ રહે છે. ( મંતે! દેવસ્થા કરવાનn voman) હે ભદન્ત ! તે થવા અવધિજ્ઞાની કેટલા અધ્યવસાયવાળા હોય છે ? (જો મા સંવેકા) હે ગૌતમ! તે શ્રા અવધિજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય હાય છે. (નE અખોવાઇ તદેવ નાવ જેવઢવનારંગે સમુciઝર) આ રીતે અશ્રુત્વાને અનુ લક્ષીને જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન શ્રતાને અનુ લક્ષીને પણ કરવું જોઈએ. “શ્રવા અવધિજ્ઞાનીમાં અનંતજ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંતદર્શન (કેવલદર્શન) ઉત્પન્ન થઈ જાય છે,” આ કથન પર્યન્તનું પૂર્વોકત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. ( से णं भंते ! केवलिपण्णत्त धम्म आघवेज वा, पनवेज्ज वा, परवेज वा) है ભદન્ત !તે શ્રવા કેવલી દ્વારા પ્રજ્ઞસ ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના કરે છે? પ્રાપણું કરે છે (હતા, સાઘાર વા, પરવેર વા, પ ર 4) હા, ગૌતમ! તે શ્રવા કેવળજ્ઞાની કેવલી દ્વારા પ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના પણ કરે છે અને પ્રરૂપણું પણ કરે છે. (તે જે મંતે! ઘડ્યા વા કુહાડા વા) હે ભદન્ત ! શું તે ઋત્વા કેવળજ્ઞાની કેઈને પ્રત્રજ્યા દે છે, અને કેશલંચનરૂપ મંડન કરે છે? (દંતા, શોચમા ! વાવેજ્ઞ ના, ટાકા વા) હા, ગૌતમ ! તે શત્વા કેવલી પ્રવજ્યા પણ દે છે અને મુંડનકાર્ય પણ કરે છે. (તe of તિરક્ષા વિ પરણાવે વા કુંers= વા) હે ભદન્ત ! તે કૃત્વા કેવલીના શિષ્ય પણ કેઈને પ્રત્રજ્યા દે છે અને કેશલુંચનરૂપ મુંડનકાર્ય કરે છે ? (રા, વાજા રા મુંa વા) હા, ગૌતમ ! તે ઋત્વા કેવલીના શિષ્યો પણ પ્રવજ્યા દે છે અને કેશલુંચનરૂપ મુંડનકાર્ય કરે છે. (તરણ મને ! મો. નરસા વિ વાવેજ્ઞ વા કુંકાવે ન વા ?) હે ભદન્ત ! તે ઋત્વા કેવલીના પ્રશિષ્ય પણું શું પ્રવજ્યા દે છે અને મુંડનકાર્ય કરે છે? (હંતા, દગાવૈજ્ઞ વા કુંકા = વા) હા, ગૌતમ! તેઓ પણ પ્રવજ્યા દે છે અને કેશલંચનરૂપ મુંડનકાર્ય કરે છે. ( i મતે! , ગુજ્ઞ વાવ વત્ત ) હે ભદન્ત ! તે કૃત્વા કેવલી શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ દાને અંત કરે છે? (તા, કિન્નર શા ) હા, ગૌતમ! તે ઋત્વા કેવલી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અત કરે છે. (તરત જ મતે ! સિરસા વિ વિસંત, વાવ #ત ારિ ?) હે ભદન્ત ! તે શ્રવા કેવલીના શિષ્ય પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દખેને અંત કરે છે? (હૃાા, વિકતિ, કાર નં જતિ ) હા, ગૌતમ! તેમના શિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખોને અંત કરે છે. (તરણ ઇ મેતે ! પfar વિ રિકન્નતિ કાર નં રિ?) હે ભદન્ત! તે ઋત્વા કેવલીના પ્રશિષ્યો પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દોને અંત કરે છે? (gવં વેર વાવ ત ક્ષતિ ) હા, ગૌતમ ! તેઓ પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખનો અંત કરે છે. ( મં! જિં ૩ઢ ના?) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવલી ઉર્વલેકમાં હોય છે. કે અલોકમાં હોય છે કે તિય લોકમાં હોય છે? વગેરે પ્રશ્નો. (ા કણોવાણ ના તહેવારમાર હો જ્ઞા) હે ગૌતમ ! આ વિષયની વક્તવ્યતા અશ્ર કેવલીની વક્તવ્યતા પ્રમાણે સમજવી. “અઢી દ્વીપ સમુદ્રોના કેઈ એક ભાગમાં હોય છે,” આ કથન પર્યન્તનું પાંચમાં સૂત્રમાં આપેલુ અગ્રત્વા કેવલી વિષેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. (તે છi અરે ! ઘાસમા જેવા રોગના) હે ભદન્ત ! એક સમયમાં કેટલા શ્રવા કેવલી સંભવી શકે છે? (જો મા ) હે ગૌતમ! (Homoi pો વારો ના સિન્નિ वा, उक्कोसेणं असयं-से तेण?ण गोयमा ! एवं वुच्चइ, सोच्चा णं केवलिस वा जाव केवलि उवासियाए वा जाव अत्थेगइए केवलनाण उप्पाडेज्जा, अत्थेगइए નો વચનનું દાના) એક સમયમાં ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ ઋત્વા કેવલી સંભવી શકે છે અને વધારેમાં વધારે ૧૦૮ કૃત્વા કેવલી સંભવી શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી પાસે અથવા કેવલીની ઉપાસિકા પર્યન્તની કઈ વ્યક્તિ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી લઈને કેવળજ્ઞાન પયતના પૂર્વોક્ત પદાર્થો પ્રાપ્ત કરી શકે છે અને કોઈ વ્યક્તિ તેમને ઉપદેશ શ્રવણ કરવા છતાં પણ કેવળજ્ઞાન પર્યન્તનું કંઈ પણ ઉત્પન્ન કરી શકતી નથી. (વં મતે ! રેલ્વે મંતે ! તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાથ_આ પહેલાં “ કેવલી આદિની સમીપે ધર્માદિનું પ્રવચન નહીં સાંભળવા છતાં પણ કઈ કઈ જીવને ધર્માન્તરાયિક કમેને પશમ થવાથી ધર્માદિક પ્રાપ્ત થઈ જાય છે અને કેટલાક જીવ ધર્માન્તરાયિક કર્મોના ક્ષપશમને અભાવે ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકતા નથી ” એવું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કઈ કઈ જીવ ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ધર્માન્તરાયિક કર્મોને ક્ષયપશમ કરનાર જીવને જ ધર્માદિક લાભની પ્રાપ્તિ થાય છે. આ રીતે કેવલી આદિને ઉપદેશ સાંભળવાથી જે લાભ થાય છે તે સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે – - ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સોદા મતે ! વરિત વા જાવ તરિવા વારિશા ના પિન્ન બન્ને એક સવાયાણ) હે ભદન્ત ! જે મનુષ્ય કેવળજ્ઞાની પાસે, કેવળીના શ્રાવક પાસે કે તેમની શ્રાવિકા પાસે કે કેવલીના પક્ષના ૨વયંબદ્ધ પાસે, કે કેવલીના પક્ષના સ્વયં બુદ્ધના ઉપાસક પાસે, કે તેમની ઉપાસિકાની પાસે ધર્મોપદેશ સાંભળ્યું હોય છે, તે શું શ્રવણજ્ઞાનકલ રૂપે કેવલી-પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(નોરમા ! હે ગૌતમ ! (નોવાળf વઢિા વા जाव अत्थेगइए केवलिपन्नत्त धम्मं एवं जा चेव असोच्चाए वत्तव्वया सा चेव સોદવાણ વિમાળિદગા) કેઈક જીવ એવો પણ હોય છે કે જે કેવલી પાસે અથવા કેવલીને શ્રાવકાદિ સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કેવલી પ્રરૂપિત ધમરને શ્રવણઝાન ફલરૂપે પ્રાપ્ત કરે છે અને કઈક જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે કેવલી ઉપદિષ્ટ ધમને શ્રવણ કરવા છતાં પણ તેને શ્રવણજ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. આ રીતે “અમુત્વા ના આલાપકમાં જેવી વક્તવ્યતા આગળ કરવામાં આવી છે, એવી જ વક્તવ્યતા “શ્રા” વિષયક આ આલાપકમાં પણ થવી જોઈએ. પરન્તુ તે આલાપકની વક્તવ્યતામાં અને આ આલાપકની વક્તવ્યતામાં આ પ્રમાણે ભેદ ગ્રહણ કરે જઈએ. (નવ) અમિસ્ટાવો તો રિ-સે સં જેન નિરવરં કાવ) તે આલાપમાં ત્યાં અરોરા-અથવા ” પદને પ્રયોગ કરવામાં આવ્યો હોય, ત્યાં આ આલાપકોમાં “નો-યુવા ” પદને પ્રયોગ થ જોઈએ. બાકીનું સમસ્ત કથન અશ્રુત્વાના આલાપક પ્રમાણે જ સમજવું. જેમકે....જે યુવા મનુષ્યના (કેવલી આદિ પાસે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરનાર મનુષ્યના) જ્ઞાના. વરણીય કર્મોને ક્ષયોપશમ થયે હોય છે, જેના દર્શનાવરણીય કર્મોને ક્ષપશમ થયો હોય છે, જેના તનાવરણીય કર્મોને ક્ષયપશમ થયો હોય છે, જેના અધ્યવસાયાવરણીય કર્મોને ક્ષયપશમ થયે હોય છે, જેના આભિનિ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ બેધિક જ્ઞાનાવરણીય કર્મોને પશમ થયે હોય છે, જેના મૃતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયોપશમ થયો હોય છે, જેના અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયે હેય છે, (મળવજ્ઞવનાબાવળજ્ઞા મા વ ગવરમે છે મર૬) જેના મન પર્યવાનાવરણીય કર્મોને ક્ષયપશમ થયો હોય છે. (fe of વનાણાંવજિજ્ઞાળ ક્મા ) અને જેના કેવલજ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થ ય છે, ( i રોજના રૂઢિાર વા નાવ વાણિયાણ વા વિસ્ટિાઇri ધ સ્ટમેકર સવાણ) એ તે મૃત્વા મનુષ્ય કેવળજ્ઞાની પાસે અથવા તેમના શ્રાવકાદિ સમીપે શ્રવણ કરીને કેવલી દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણજ્ઞાન ફલરૂપે પ્રાપ્ત કરી લે છે-જાણી લે છે. | (વરું ઘોહિં બ્રેઝા નાવ વઢના પાડેજના) વિશુદ્ધ સમ્યગદર્શન રૂપ બધિને અનુભવ કરે છે, શુદ્ધ સાધુપર્યાયને અંગીકાર કરે છે, શુદ્ધ બ્રહ્મ થર્યવ્રતને ધારણ કરે છે, સંયમદ્વારા સંયમયતના કરે છે, સંવરદ્વારા આસ્ત્રવને નિરોધ કરે છે, શુદ્ધ આભિનિધિક જ્ઞાન શુદ્ધ શ્રુતજ્ઞાન, શુદ્ધ અવધિ. જ્ઞાન, શુદ્ધ મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી લે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે રીતે કઈક અથવા કેવલી આદિનાં વચનો શ્રવણ નહી કરવા છતાં પણ બધિ આદિની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે કઈક થવા મનુષ્યને કેવલી આદિનાં વચને શ્રવણ કરવા છતાં પણ બેધિ આદિની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરન્તુ તે કઈ અન્ય પ્રકારે તેને પ્રાપ્ત થાય છે– (तस्स णं अटुमं अटुमेणं अनिकिखत्तेणं तवोकम्मेणं अप्पाण' भावेमाणस्स) જે કેવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લે છે, જેણે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ લિંગ ( સાધુ પર્યાય) ધારણ કરે છે છે, જે નિરન્તર અમને પારણે અઠમ કરીને પોતાના આત્માને ભાવિત કરતો હોય છે, (પારૂ મરચા તવ નાવ જવેલાં માળા મોહિનાને મુcism) જે ભક્ટ્રિક સ્વભાવવાળો છે, અને પૂર્વોક્ત કથનાનુસાર જે ઉપશાન્ત પ્રકૃતિવાળે છે, સ્વાભાવિક રીતે જ જેના કોધ, માન, માયા અને લેભરૂપ કપાયે અતિ મન્દ પડેલાં છે, જે અત્યન્ત નમ્રતાવાળે છે, જે આલીનતા, ભદ્રતા, અને વિનીતતાથી યુક્ત છે, એવા સાધુને ક્યારેક શુભ અવ્યવસાય દ્વારા, શુદ્ધ પરિ. ણામ દ્વારા, વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા જાયમાન અવધિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી ઈડા, અહ, માગણ અને ગવેષણ કરતી વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. (ઈહા, અપહ, માર્ગણ અને ગષણુના અર્થ આ પળ આપી દીધાં છે.) અહીં “અષ્ટમ દૃમેન” ઈત્યાદિ કથન દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે પ્રકૃણ તપશ્ચરણવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. (તે જે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૬ Page #279 -------------------------------------------------------------------------- ________________ ओहिनाणेण समुप्पन्नेण जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेण असं. જ્ઞા કાઢો છોચામામેતારું વિંટારું બાળરૂ ) તે સાધુ ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાન દ્વારા જઘન્યની અપેક્ષાએ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે શ્રેત્રને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ આલોકમાં લોકપ્રમાણ બરાબર અસંખ્યાત ખડેને જાણી શકે છે અને દેખી શકે છે. હવે સૂત્રકાર જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા સાધુની લેશ્યા વગેરેનું નિરૂપણ કરે છે – - ગૌતમ સ્વામીને પ્રશ્ન –(i મંતે ! ૪૬ હેમુ ફોન્ના?” હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની કવ કેટલી વેશ્યાઓવાળું હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ ! તે થવા સમુત્પન્નાવધિજ્ઞાની જીવ (કેવલી આદિને ઉપદેશ શ્રવણ કરીને જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે એ જીવ) છ લેશ્યાએવાળે ય છે. જો કે ભાવની અપેક્ષાએ છેલ્લી ત્રણ પ્રશસ્ત વેશ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાન થાય છે પરંતુ અહીં જે જે વેશ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાન થાય છે. એવું કહેવામાં આવ્યું છે તે સમ્યક કૃતની જેમ દ્રવ્ય લેશ્યાઓની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. “તમત્તગુર્થ વાણુ સ્ટમરૂ” સમ્યકત્વ શ્રત છએ વેશ્યાએમાં વિદ્યમાન જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે છએ શ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી એવું કહેવામાં આવ્યું છે કે તે લખ્યાવધિજ્ઞાની છએ છ લેશ્યાઓથી યુક્ત હોય છે. તે છ લેસ્થાઓનાં નામ આ પ્રમાણે છે-“ઇસ્ટેરણાઇ નાવ સુક્ષો ” કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલલેશ્યા. ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે મંતે ! જાદુ વાળે, હોન્ના?) હે ભદન્ત ! પૂર્વોક્ત વિશેષણોવાળે અવધિજ્ઞાની કેટલા જ્ઞાનથી યુક્ત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા હે ગૌતમ! તે ઉત્પન્નાવધિજ્ઞાની જીવ (તિg વા નામુ ઘા હોયT) ત્રણ જ્ઞાનથી અથવા ચાર જ્ઞાનોથી યુકત હોય છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના સભાવ વિના અવધિજ્ઞાન સંભવી શકતું નથી. તેથી તે અવધિજ્ઞાનીમાં ત્રણ જ્ઞાનને સદ્ભાવ કહ્યો છે. તથા મતિજ્ઞાની, શ્રતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની જીવને અવધિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ કથનની અપેક્ષાએ અવધિની જીવમાં ચાર જ્ઞાનને પણ સદભાવ કહ્યો છે. એજ વાતને સૂત્રકારે (તિ હોકામને કામળિવોફિચના, સુચનાળ, શોહિ. नाणेसु होज्जा, चउसु होज्जमाणे आभिणिबोहियनाण, सुयनाण, ओहिनाण मणपज्जवનામુ ફોક ) આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( i મંતે! faોની ફોજ, કોળી રોડના ?” હે ભદન્ત ! તે ઉત્પન્નાવધિજ્ઞાની જીવ શું સોગી હોય છે કે અયોગી હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુના ઉત્તર--(યં ોનોવનોનો સંષયળ, સંઠાળ, સુન્નત્ત ગાય ૨ ચાન સજ્જાનિ ના મોવાણ તદ્ન માળિયાનિ ) હે ગૌતમ ! યાગ, ઉપયાગ, સહનન, સસ્થાન, ઊંચાઇ અને આયુ વિષયક સમસ્ત કથન અહીં પણ અશ્રુત્વા અવધિજ્ઞાનીના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ. તે પ્રકરણને આધારે અહીં શ્રુત્વા અવધિજ્ઞાની વિષે આ પ્રમાણે કહેવું જોઇએ. તે થ્રુવા અવધિજ્ઞાની યાગી હાય છે, અચેાગી હાતા નથી. તે મનાયેગી પણ હાઇ શકે છે, વચનચેાગી પણ હાઈ શકે છે અને કાયચાગી પણ હાઇ શકે છે. ઉપયાગની અપેક્ષાએ તે બન્ને ઉપયાગવાળેા-સાકાર ઉપયેાળવાળા પણ હાય છે અને અનાકાર ઉપયેાગવાળા પણ હોય છે. તે વઋષભનારાચ સહનનવાળા હાય છે. સસ્થાનની અપેક્ષાએ છ સસ્થાનમાંથી કોઇ એક સંસ્થાનવાળા હોય છે. તેની જધન્ય ઊંચાઇ સાત હાથપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ઊઁચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણ હોય છે. તેનું જઘન્ય આયુષ્ય આઠ વર્ષ કરતાં ઘેાડું વધારે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ કાટિ પ્રમાણ હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે ક ંમંતે ! સિવેલ, અને પુચ્છા ? ) હે ભદ્દન્ત ! તે ઉત્પન્નાવધિજ્ઞાની વૈદસહિત હાય છે કે વેદરહિત હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( ગોયમા ! સવેપોઝ્ઝા, અવર્ણોના ) હૈ ગૌતમ ! તે સવેદક પણ હાય છે અને અવેદક પણ હાય છે. અક્ષીણુ વેંઢવાળા જીવને જ્યારે અધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવધિજ્ઞાની સવેદક ડાય છે એવુ' કહેવાય છે, અને ક્ષીણવેઢવાળા જીવને જ્યારે અવિધજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવિધિજ્ઞાની અનેદક હાય છે એવુ કહેવાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન~(ૌંર્ અવેર્હ્ હોના, હિત્રસંતવેચવું હોન્ના, સ્ત્રીળવેચ હોન્ના ?) હે ભદન્ત ! જો તે ઉત્પન્નાધિજ્ઞાની અવેદક હોય છે, તે શું તે ઉપશાન્ત વેદવાળા હાવાથી અવેઢક હાય છે કે ક્ષીણુ વેઢવાળા હાવાથી અવૈદક હાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( નો ત્રસંતવેચÇ હોન્ના, વીનવેય હોન્ના) હું ગૌતમ ! તે ઉત્પન્નાવધિજ્ઞાની ઉપશાન્તવેઢવાળા હાવાથી અવેક હાતા નથી પણુ ક્ષીણુવેદવાળા હાવાથી અવેક હૈાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉપશાન્ત વૈદવાળા જીવને પણ અવૈદક માનવામાં આવે છે, પણ અહીં એવા આવેદકભાવ ગ્રહણ કરવામાં આવ્યેા નથી. કારણ કે તે પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષામાં છે અને જે ઉત્પન્નાવધિજ્ઞાની પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષાથી ઈશ્વ હાય છે તે ઉપશાન્ત વેદવાળા હાવાથી અનેકરૂપે માની શકાતા નથી, કારણ કે ઉપશાન્ત વેઢવાળા જીવને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, પણ ક્ષીણુવેદવાળા જીવને જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી અહીં ઉપશાન્ત વેઢવાળાને અનેક કહ્યો નથી, પણુ ક્ષીણુવેઢવાળાને જ આવેદક કહ્યો છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( વક્ અમેચા તેજ્ઞા : થીવેયર ફોગ્ગા, પુર્િ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ યા હોગા, નgણાવા દો, પુરાનપુંસાવેયર હોલન?) હે ભદન્ત! જે તે ઉત્પન્ન અવધિજ્ઞાની સવેદક હોય છે, તે શું તે સ્ત્રીવેદવાળો હોય છે, કે પુરુષવેદવાળું હોય છે, કે નપુંસક વેદવાળો હોય છે કે પુરુષનપુંસક દિવાળે હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ! (ફથી જા હોન્ના, કુરિયા કજ્ઞા, કુરિયનgવવેચપ વા ફ્રોડ ) તે ઉત્પન્ન અવધિજ્ઞાની અંદવાળા પણ હોય છે, પુરુષદવાળે પણ હોય છે અને પુરુષ નપુંસક વેદવાળે હેય છે. સ્ત્રીદવાળાને અહીં જે ઉત્પન્નાવધિજ્ઞાનને અધિ. પતિ કહ્યો છે, તે સ્ત્રીત્વના અનુભવના સદ્દભાવની અપેક્ષાએ કહ્યો છે. એજ પ્રમાણે પુરુષદવાળાને અને પુરુષનપુસક વેદ વાળાને અહીં જે ઉપન્નાવષિનાનના અધિપતિ કહ્યા છે તે અનુકમે પુત્વ (પુરુષત્વ) અને પુરુષ નપું_ સકવના અનુભવના સદ્ભાવની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i મતે ! હં સારું હોઝ, સારું ફ્રોઝા?) હે ભદત ! તે અધિકૃત અવધિજ્ઞાની મનુષ્ય શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“જોવા!” હે ગૌતમ ! (સારું વા હોના, થતા રા ણો જ્ઞા) તે ઉત્પન્ન અવધિજ્ઞાની મનુષ્ય કષાયયુકત પણ હોય છે અને કષાયરહિત પણ હોય છે, જે અધિકૃત અવધિજ્ઞાન કષાયના અક્ષયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્યને સકષાયી અવધિજ્ઞાની કહે છે અને જે મનુષ્ય કષાયના ક્ષયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે મનુષ્યને અકષાયી અવધિજ્ઞાની કહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(૬ કાલા ફ્રો, જિં વસંતલા હોવા, લીકરું ફોકના 8) હે ભદન્ત! ઉત્પન્ન અવધિજ્ઞાની મનુષ્ય જો અકષાયી હોય છે, તે શું તે ઉપશાન્તકષાયી હોય છે કે ક્ષણિકષાયી હોય છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ઉત્પન અવધિજ્ઞાની મનુષ્ય જે અકષાયી હોય છે, તે શું તેના કષાયે ઉપશાન્ત થઈ જવાથી અકષાયી હોય છે કે તેના કષાયો ક્ષીણ થઈ જવાથી તે અકષાયી હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–(નોરમા !નો ઉવસંતનારું હોના, ચીસાચી દોન્ના ) હે ગૌતમ! જે જીવ કૃત્વા અવધિજ્ઞાની હોય છે, તે ઉપશાન્ત કષાયવાળે હવાથી અકષાયી હેત નથી, પણ ક્ષીણકષાયવાળ હોવાથી અકષાયી હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ક સત્તા હો , તે i મંતે ! ! જણાતું જ્ઞા?) હે ભદન્ત ! જે તે કૃત્વા અવધિજ્ઞાની સકષાયી હોય છે, તે કેટલા કષાવાળો હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! ( થરણુ વા, સિકુ થા, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૯ Page #282 -------------------------------------------------------------------------- ________________ રોપુ વા, મિ ના હોન્ના) તે શ્રુત્વા અવધિજ્ઞાની ચાર કષાયાવાળા પણ હાય છે, ત્રણ કષાયાવાળા પણ હાય છે, એ કષાયાવાળા પણ હાય છે અને એક કષાયવાળા પણુ હાય છે. જેમકે. . . . જ્યારે જીવ અક્ષીણુ કષાયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે ચારિત્રયુક્ત હોવાથી સંજવલન સબધી ક્રોધ, માન, માયા અને લેાભરૂપ ચાર કષાયાવાળા હાય છે જ્યારે તે જીવ ક્ષપક શ્રેણીપર આરહણ કરે છે ત્યારે તેના ક્રોધ. ક્ષીણ થઈ જાય છે. આ રીતે ક્રેાધક્ષીણ થઈ જતાં જ્યારે તે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે એવું કહેવાય છે કે સ ́જવલન સંબધી માન, માયા અને લેાભ, આ ત્રણ કાયામાં તે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે સજવલન સબંધી ક્રોધ અને માનક્ષીણુ થતાં જ્યારે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અધિજ્ઞાનીમાં માયા અને લાભરૂપ એ કષાયેાના જ સદ્દભાવ રહે છે. અને એજ રીતે સજ भ० ९५ વલન સંબંધી ક્રોધ, માન અને માયા ક્ષીણ થતાં જીવ જ્યારે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે એક માત્ર લેાલથી યુક્ત રહીને અધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, એમ કહી શકાય છે. ', એજ વાતને સૂત્રકારે ( ૨૩મુદ્દો માળે સંગ્રહળ જોમાળમાચાોમેવુ होज्जा, तिसु होज्जमाणे सजलण माणमायालोभेसु होज्जा, दोसु होज्जमाणे सजહળ માયાકોમેનુ હોગા, મિદ્દોન્નમાળ 'મિત્ર'નછળસ્રોને ફોન્ના) આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. એટલે કે શ્રુત્વા અધિજ્ઞાની જ્યારે કષાયામાં વતા હોય છે, ત્યારે સજવલન સબંધી ક્રોધ, માન, માયા અને લેભપ ચારે કષાયેામાં વતા હાય છે. જ્યારે તે ત્રણ કાયામાં વા હાય છે, ત્યારે તે સંજવલન સંબંધી માન, માયા અને લેાલમાં જ વતા હાય છે. જ્યારે તે એ કષાયામાં વર્તતા હૈાય છે ત્યારે સજવલન સંબંધી માયા અને લેાભમાં જ વતી હાય છે. જ્યારે તે એક કષાયમાં વતા હાય છે ત્યારે સજવલન સબધી લેાલમાં જ વતતા હાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( તાલ નં અંતે ! ળયા અન્નગાળા વળ્યા ? ) હૈ ભદન્ત ! તે શ્રુત્વા અવધિજ્ઞાનીના કેટલા અધ્યવસાય કહ્યાં છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ નોયમા ! ત્રણ વેજ્ઞા ” હે ગૌતમ ! તે શ્રુત્વા અવિધજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય કહ્યા છે. ( સઁ ના અસોખ્ખાણ સ બાવનજીવનાળવ્ તળે સમુપ(ક) અધ્યવસાયાના વિષયમાં તથા કેવળજ્ઞાન દન ઉત્પન્ન થવા પન્તના વિષયમાં જેવું અશ્રુત્વા અવધિજ્ઞાનીનું કથન કર. વામાં આવ્યું છે, એવું જ કથન શ્રુત્વા અવિધજ્ઞાનીના વિષયમાં પણ સમજવું. તે કથનને સારાંશ નીચે પ્રમાણે સમજવા-તેના તે અધ્યવસાયેા પ્રશસ્ત જ હાય છે, અપ્રશસ્ત હાતા નથી. તે વધુ માન પ્રશસ્ત અધ્યવસાયેાના પ્રભાવથી નૈયિક સમ`ખી અનન્ત ભવગ્રહણેાથી મુક્ત થઈ જાય છે-એટલે કે મરીને શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕܕ ૨૦૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ નારકોમાં ઉત્પન્ન થતો નથી. એ જ પ્રમાણે તે પ્રશસ્ત અધ્યવસાયેના પ્રભાવથી અનંત તિર્યંચ ભવગ્રહણથી, અનંત મનુષ્ય ભવગ્રહણથી પિતાની જાતને છેડાવી દે છે. તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની જે ચાર ઉત્તર પ્રકૃતિ છે તેમની ઔપગ્રહિક (ભવષિક) જે અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર પ્રકૃતિ છે, તેમને તે ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે સંજવલન ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોને, નવ પ્રકારના દર્શનાવરણય કર્મને, પાંચ પ્રકારના આન્તરાયિક કમને અને મેહનીય કર્મોને ક્ષય કરે છે. જેમ મસ્તક છેદવાથી તાડવૃક્ષ ક્ષીણ થઈ જાય છે તેમ આ કર્મોનું આવરણ હટી જવાથી આત્મા પણ કર્મોથી રહિત થઈ જાય છે. આ રીતે ઉપર્યુક્ત કર્મોને “તાલમસ્તક કૃત” ( અર્થ આગળ સ્પષ્ટ કર્યો છે) કર્મ રજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવિષ્ટ થયેલા તે ઋત્વા અવધિજ્ઞાનીને અનન્ત, અનુત્તર, નિર્બાઘાત, નિરાવરણ, કૃત્ન, (સંપૂર્ણ). પ્રતિપૂર્ણ અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(જે " અંતે ! દેવરિજાં ઘણં આવેલ વા, vજs= વા, પs a?) હે ભરત ! તે કૃત્વા સમુત્પન્ન કેવલજ્ઞાની મનુષ્ય શું કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના કરે છે, અને તેની પ્રરૂપણ કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(Éતા, સાકર વા, પજવે ન જા, પન્ન થા) હા, ગૌતમ ! તે કૃત્વા કેવળજ્ઞાની કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના પણ કરે છે અને તેની પ્રરૂપણા પણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે તે ! પવાર વા, મુંess at) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવલજ્ઞાની શિષ્યને પ્રવજ્યા દઈ શકે છે અને તેમને દીક્ષિત કરી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ફ્રુતાપડ્યા ર વા, મુંડાવે વા) હા, ૌતમ! તે શત્વા કેવલી શિષ્યને પ્રવજ્યા દઈ શકે છે અને તેમને દીક્ષિત કરી શકે છે. ૌતમ સ્વામીને પ્રશ્ન–(તરણ i મંતે! ક્ષિા વ પ વાવેજ્ઞ વા, મુંg?) હે ભદન્ત ! તે કૃત્વા કેવલીના શિષ્ય પણ શું પ્રવજ્યા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(હૃતા પર વાવેલા વા, મુંડા વા) હા, આતમા તે મૃત્વા કેવલજ્ઞાનીના શિષ્ય પણ પ્રવ્રજ્યા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તરણ ઇ મેતે ! રિસા વિ વાવેજ ના, કંસારા વા) હે ભદન્ત ! તેમના પ્રશિષ્ય પણું શું પ્રવ્રયા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ર૭૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ મહાવીર પ્રભુને ઉત્તર–(દંતા, પદવાડા વા, સુes an) હા, ગૌતમ! તેમના પ્રશિષ્ય પણ પ્રવજ્યા દઇ શકે છે અને દીક્ષા અંગીકાર કરાવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i મંતે ! વિકારુ, ગુરુ, કાર ઉત્ત રે?) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવળજ્ઞાની સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોનો ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર-(દંતા, કિરૂ વા વાવ અંતં રે) હા, ગૌતમ ! તે કૃત્વા કેવળજ્ઞાની સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોને ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તરણ જે મંતે ! ઉત્તર વિ રિકરિ, નવ તં તિ ?) હે ભદન્ત ! તે થવા કેવલીના શિષ્ય પણ શું સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખોને નાશ કરે છે? અહીં “ગાવ (ચાર)” પદ દ્વારા (ગુણ, મુદતે, પરિનિર્વાતિ સહુવાનામ્ ) આ ક્રિયાપદને ગ્રહણ કરવામાં આવ્યાં છે. મહાવીર પ્રભુનો ઉત્તર–(ફ્રુતા, વિનંતિ, નાવ તિ) હા, ગૌતમ ! તે શ્રવા કેવલીના શિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોને ક્ષય કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તરણ નું મં! fatણા વિ રિકરિ રાવ વરિ) હે ભદન્ત ! તેમના પ્રશિષ્ય પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત પરિતાપથી રહિત થાય છે અને સમસ્ત દુઃખેને અંત કરે છે ? મહાવીર પ્રભુનો ઉતર–(gā જેવા કાર નંd' જે રિ?) હે ગૌતમ ! થવા કેવલીના શિષ્યોની જેમ પ્રશિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત પરિતાપોથી રાહત થાય છે અને સમસ્ત દુખોને અંત કરી નાખે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન –ણે મતે ! વિ કહુઢ ફ્રોડ્યા?) હે ભદન્ત ! તે શ્રત્વા કેવલી શું ઊર્ધ્વલોકમાં હોય છે, કે અલેકમાં હોય છે કે તિગ લેકમાં હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર—(ગરેજ ગોરવા ગાવ તહેવામા ) હે ગૌતમ! અશ્રવા કેવળજ્ઞાની વિષેના પૂર્વોક્ત વક્તવ્યના જેવું જ વક્તવ્ય અહીં કૃત્વા કેવલી વિષે પણ સમજવું. તે વક્તવ્યને સારાંશ નીચે પ્રમાણે છે ઋત્વા કેવલી ઊર્વકમાં પણ હોય છે, અલેકમાં પણ હોય છે અને તિય લેકમાં પણ હોય છે. ઊલકમાં શબ્દા પ્રાતિ, વિકટપતિ ગન્ધાપતિ અને માલ્યવન્ત નામના વૃત્તવૈતાઢય પર્વતમાં હોય છે અને સંહરણની અપે. ક્ષાએ તે સૌમનસ વનમાં અથવા પંડક વનમાં હોય છે. અધેલકમાં તે ગત (ખાડા) માં અથવા ગુફામાં હોય છે અને સંહરણની અપેક્ષાએ તે પાતાલમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ર૭ર Page #285 -------------------------------------------------------------------------- ________________ અથવા ભવનમાં હોય છે. તિર્યકમાં તે 15 કર્મભૂમિમાં હોય છે અને સહરણની અપેક્ષાએ તે અઢી દ્વીપમાં અને અઢી દ્વીપમાંના બે સમુદ્રોના કઈ એક ભાગમાં હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે મંતેgir #gf વાચા હોગા ?) હે ભદન્ત ! થવા સમુત્પન્ન કેવલજ્ઞાની એક સમયમાં કેટલા થઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(જોયા! કoળે વો વા, રો વા, સિન્નિ ના વોરેન બફૂલચં) હે ગૌતમ ! એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ શ્રવા સમુત્પન્ન કેવલી થઈ શકે છે અને વધારેમાં વધારે 108 સુધી થઈ શકે છે. (से तेणटेणं गोयमा ! एवं बुच्चइ, सोच्चाणं केवलिस्स वा जाव केवलि જાતિવાદ વા વાર નgg વિના ૪criડેના) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કેઈ જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક પાસે અથવા કેવલીના પક્ષની ઉપાસિકા પર્યાની કોઈ વ્યક્તિ પાસે કેવલી પ્રજ્ઞસ ધર્મ શ્રવણ કરીને શ્રવણજ્ઞાન ફલરૂપે તેને (કેવલિ પ્રજ્ઞસ ધર્મને) પ્રાપ્ત કરી શકે છે-જાણી શકે છે, શુદ્ધ સમ્યક્ત્વરૂપ બોધિને અનુભવ કરી શકે છે, અણગારાવસ્થા ધારણ કરી શકે છે, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે, શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરી શકે છે, શુદ્ધ સંવર દ્વારા આસનો નિરોધ કરી શકે છે, શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને ઉત્પન્ન (પ્રામ) કરી શકે છે. પરંતુ કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે કેવલી પ્રકૃતિ ધર્મને શ્રવણ કરવા છતાં પણ શ્રવણજ્ઞાન ફળ રૂપે તેને પ્રાપ્ત કરી શકતા નથી, શુદ્ધ બેધિને અનુભવ કરી શકતું નથી, શુદ્ધ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકતું નથી, શુદ્ધ સંયમ દ્વારા સંયમની યતના કરી શકતા નથી, શુદ્ધ સંવર વડે શુભ સંવર વડે અધ્યવસાય વૃત્તિરૂપ સંવર કરી શકતો નથી, શુદ્ધ આભિનિધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. હવે ભગવાનનાં વચનને પ્રમાણભૂત માનીને તેમનાં વચનોમાં પિતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ સ્વામી કહે છે-“રેવં મંતે ! સેવં મતે ! ત્તિ” હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિ પાદન કર્યું તે સત્ય છે આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું–નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. જૈનાચાર્ય શ્રી ઘાસલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચચન્દ્રિકા વ્યાખ્યાના નવમાં શતકને ૩૧મે ઉદ્દેશક સમાપ્ત 9-31 શ્રી ભગવતી સૂત્ર : 7 273