________________
તચેવ જ્ઞાવ બક્ષ્યમળમુદ્દુસંસિ ટૂરે ચ મૂળે ચોસંતિ ) આ જબુદ્રીપ નામના દ્વીપમાં–મધ્યજ દ્રીપમાં-ઉદય પામતી વખતે દ્રાજનના સ્થાનની અપેક્ષાએ દૂર રહેલા સૂય પણ તેને સમીપમાં દેખાય છે, મધ્યાહ્નકાળે દ્રષ્ટાજનના સ્થાનની અપેક્ષાએ સમીપમાં રહેલા સૂય પણ પેાતાની પ્રતીતિની અપેક્ષાએ તેને દૂર લાગે છે, તથા અસ્તકાળે તે અને સૂર્યદ્રથનના સ્થાનની અપેક્ષાએ દૂર હોવા છતાં પણ દેખનારને તેઓ પાસે હેવાને ભાસ થાય છે. આવુ... કેમ ખને છે તે આગળ પતાવવામાં આવશે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( બંઘુીવન મળે! રે સૂરિયા કમળ મુદુત્તત્તિ મન્નત્તિય મુદુત્તત્તિ ય, યમન મુદુત્તત્તિ ચ સવ્વસ્ય સમા વત્તે ં ?) હે ભદ્દન્ત ! ખૂદ્રીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉયકાળે, મધ્યાહ્નકાળે અને અસ્તકાળે શુ સત્ર સમાન ઊંચાઈએ હોય છે ? પ્રશ્નનું તાત્પર્ય એ છે કે બન્ને સૂર્યાની ઊંચાઈ સમભૂતલની અપેક્ષાએ શુ' ખધે ૮૦૦ યેાજનની જ છે ?
66
મહાવીર પ્રભુને જવામ- દંતા, નોચમાં ! હા, ગૌતમ! એ વાત ખરી છે કે ( પૂર્વીયેળ ફોને સૂરિયા કામળ નામ ઉચ્ચત્તેને) આ જમૂદ્રીપમાં બન્ને સૂર્ય ઉદયકાળે, મધ્યાહ્નકાળે અને અસ્તકાળે સત્ર એક સરખી ઊંચાઇએ હાય છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન—— " जइणं भरते ! जंबूद्दीवे दीवे सूरिया उग्गमण मुहुत्त सिय, मज्झतिय, मुहुत्तसि य, अत्यमणमुहुत्त सिच, मूले जाव उच्चत्तेणं ” હે ભદન્ત ! જો આ બુદ્વીપ નામના દ્વીપના અને સૂર્ય ઉદય પામતી વખતે, મધ્યાહ્નકાળે અને અસ્ત પામતી વખતે સત્ર સમાન ઊંચાઇએ રહેલા હાય છે (સમભૂતલની અપેક્ષાએ સત્ર ૮૦૦ યાજનની ઊંચાઈએ રહેલા હાય છે) એવુ' આપ કહે છે, “ કે તે ં વાર્ ઋટ્રેન મતે ! હં મુખ્ય, ન વુદ્દોવેળ दीवे सूरिया उगमणमुत्तसि दूरे य, मूले य, दीसति जाव अत्थमणमुहुत्त सि જૂને ચ મૂળે ચ ફીલ'ત્તિ ” તે! હે ભદ્દન્ત ! આપ શા કારણે એવું કહેા છે. કે જમૂદ્રીપ નામના દ્વીપમાં એ સૂર્ય ઉયકાળે દૂર રહેલા હૈાવા છતાં સમીપમાં દેખાય છે, મધ્યાહ્નકાળે સમીપમાં હોવા છતાં પણ દૂર લાગે છે અને અસ્ત પામતી વખતે ક્રૂર હેાવા છતાં પણ સમીપમાં દેખાય છે.
।
મહાવીર પ્રભુના ઉત્તર --“ તોયમા ! ” હું કામળમુદુત્તત્તિ પૂરેય, મૂળે ચ, રીસંતિ ) લેશ્યાના ઇસ્લથી એટલે કે તેજનું પ્રસરણુ નહીં થવાને કારણે ચેાગ્ય થઈ જાય છે-તેથી તેઓ સ્વરૂપતઃ ( ખરેખર ) દૂર હૈાવા છતાં પણુ
ગૌતમ ! ( હેલ્લાદિષાન્ પ્રતિઘાતથી તેજના પ્રતિસૂર્ય સુખપૂર્ણાંક દેખવા
શ્રી ભગવતી સૂત્ર : ૭
४८