SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાજનને તે બન્ને સૂ નજીકમાં હાવાના ભાસ તેમના ઉદયકાળે થાય છે. અને ( હેલમિતાવેાં મળતિયમ્રવ્રુત્તિ મૂળે ય પૂરે ચ વીસંતો) મધ્ય કાળે અને સૂર્ય પેાતાના તેજથી પૂર્ણ રીતે તપવા લાગે છે. તેથી એવી સ્થિતિમાં તેઓ દુશ્ય ( સુખપૂર્વક દેખી ન શકાય એવા ) બની જાય છે. તેથી તેએ નજીકમાં હાવા છતાં પણ દેખનારને દૂર હેાવાને ભાસ કરાવે છે. ( વં ફ્રેન્સાનિયાદ્ ાં અત્યમન મુદુત્તષિ દૂરે ચ મૂઢે ચ, વીસતિ ) ઉદયકાળની જેમ અસ્તકાળે પણ પેાતાના તેજના પ્રતિઘાતથી તે બન્ને સૂર્ય સુખપૂર્વક દેખવા ચૈાગ્ય હાવાથી, ખરેખર દૂર હાવા છતાં પણુ દ્રાજનને સમીપમાં હેાય એવા ભાસ થાય છે. ( से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ-ज बुद्दीवेणं दीवे सूरिया उगगमणमुहुत्तंसि પૂરે ચ, મૂઢે ચ, નાવ અસ્થમળ લાવ ીસંતિ) હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે કે જમૂદ્રીપ નામના દ્વીપમાં એ સૂર્ય છે. તે બન્ને સૂર્ય ઉદયકાળે દૂર હાવા છતાં દ્રાજનને “ પાસે છે” એવી પ્રતીતિ ઉત્પન્ન કરાવે છે, અને મધ્યાહ્નકાળે જ્યારે તેએ સમીપમાં હાય છે, ત્યારે “ દૂર છે” એવી પ્રતીતિ કરાવે છે અને જ્યારે તે અન્ને સૂર્ય અસ્ત થવા માંડે છે, ત્યારે દૂર હાવા છતાં પણ · પાંસે છે' એવી પ્રતીતિ તેમને કરાવે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( ન વુદ્દાનેળ મતે ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छति, पडुपन्न' खेत्त गच्छंति, अणागयं खेत्त નચ્છતિ ? ) હે ભદ્દન્ત ! આ જબુદ્વીપના ખન્ને સૂર્ય શું વ્યતિક્રાન્ત ક્ષેત્રમાં આવે છે? કે અતિક્રયમાણ ક્ષેત્રમાં જાય છે ? કે ગ*સ્યમાન-ભવિષ્યમાં જ્યાં જવાનું છે એવા ગતવ્ય-ક્ષેત્રમાં જાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—‹ શોચમા ! '' હે ગૌતમ ! ( નો તીય છેત્ત પઘ્ધતિ, પદુત્ત્પન્ન વત્તનછાંતિ, નો અળાય. વત્ત' શ્રુત્તિ) જંબુદ્રીપસ્થ બન્ને સૂય વ્યતિક્રાન્ત ક્ષેત્રમાં જતાં નથી, ગંસ્યમાન ક્ષેત્રમાં પણ જતાં નથી, પરન્તુ પ્રતિપન્ન ( ગમ્યમાન ) ક્ષેત્રમાં જાય છે. અતીત ક્ષેત્રમાં તેએ જતા નથી, કારણ કે તે ક્ષેત્ર તેા તેમના દ્વારા અતિક્રાન્ત થઈ ગયું હોય છે. તથા અનાગત ક્ષેત્રમાં-ગસ્યમાન ક્ષેત્રમાં તે જતા નથી તેનું કારણ એ છે કે તે ક્ષેત્ર વર્તમાન–ગમન વ્યાપારને અવિષયભૂત હાય છે જેટલા આકાશખડને સૂર્ય પાતાના તેજથી વ્યાપ્ત કરે છે તે આકાશખંડનું નામ ક્ષેત્ર છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા મà! હાથે સૂરિયા તોય વત્ત બોમલ ત્તિ, અળાળય એત્ત બોમાન્નતિ ? ) હે ભદ્દન્ત ! આ અતીત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? કે વર્તમાન શ્રી ભગવતી સૂત્ર : ૭ પ્રશ્ન પૂછે છે કે-(નવુીવેન ડુવા, હેત્ત' શોમાસતિ, જ મૂઠ્ઠીપવર્તી અને સૂર્યાં શું ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે ૪૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy