________________
અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ( અવભાસન શબ્દનો અર્થ અહીં “ઈષ~કાશિત કરવું” થાય છે )
મહાવીર પ્રભુને ઉત્તર–( નો તો માસંતિ, પCq લે
ઘણિ, નો અા હેર શોમાાંતિ) હે ગૌતમ! જમ્બુદ્વીપના બનને અને સૂર્ય અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પણ પ્રકાશિત કરતા નથી, પરન્તુ તે અને વર્તમાન ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. તે બંને સૂર્ય અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, તેનું કારણ એ છે કે અતીત ક્ષેત્ર તે અતિકાન્ત થઈ જવાને કારણે વર્તમાન સંબંધી અવભાસનના વિષયભત બની શકતું નથી. એ જ પ્રમાણે અનાગત ક્ષેત્રને પણ અવભાસિત ( પ્રકાશિત) નહીં કરવાનું કારણ એ છે કે તે અનાગત હોવાથી વર્તમાન સંબંધી અવ. ભાસનના વ્યાપારને વિષય બની શકતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(ત મંતે! પુર્ ગોમાd"તિ, અgp ગોમrનંતિ?” હે ભદન્ત ! તે બન્ને સૂર્ય જે વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે શું પિતાના તેજથી પૃષ્ટ (સંબદ્ધ) થયેલા વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે? કે અપૃષ્ટ (અસંબદ્ધ) થયેલા તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–“જો મા ” હે ગૌતમ ! (પુ રામાનંતિ, અપુ શોમાતંતે ) તે બને સૂર્ય પોતાના તેજથી સંબદ્ધ થયેલા વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, પણ અસંબદ્ધ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. “લાક નિયમ છરિસિં” (યાવત) નિયમથી જ તે છ દિશાઓને (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વદિશા, અદિશા) પ્રકાશિત કરે છે. અહીં ચાર પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે –
( મરે! 6 ગોરું ગોમાતંતિ, ગળાઢ મા ઉંતિ ?) હે ભદન્ત! તે અને સૂર્ય અવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે અનવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરે છે? (જો મા ! થોઢ શોમાનંતિ, નો ગોઢું ચોમાસંતિ ) તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે હે ગૌતમ! તે બને સૂર્ય અવગાઢ થયેલા ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે-અનવગાઢ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. ગૌતમ સ્વામીનો પ્રશ્ન–(મં! શરૂ કરી છે જેમાનંતિ?) હે ભદત ! તે બન્ને સૂર્ય કેટલી દિશાઓને પ્રકાશિત કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર“ોચમા ! નિયમ જી”િ હે ગૌતમ! તે બને સૂર્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉષ અને અધે, એ છએ દિશાઓને પ્રકાશિત કરે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(કુરીવેoi भते! दीवे सूरिया कि तीय खेत्तं उज्जोवेंति, एवं चेव जाव नियमा छद्दिसि) હે ભદન્ત ! જંબુદ્વીપના અને સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યતિત કરે છે? કે વર્તમાન ક્ષેત્રને ઉદ્યતિત કરે છે? કે અનાગત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે ? (ઉદ્યતિત કરવું એટલે ઘણું અધિક પ્રમાણમાં પ્રકાશિત કરવું.)
શ્રી ભગવતી સૂત્ર : ૭
૫૦