________________
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કડે છે કે-હે ગૌતમ ! તે બન્ને સૂર્ય' જમૂદ્રીપમાં વમાન ક્ષેત્રને જ ઉદ્યોતિત કરે છે, અતીત ક્ષેત્રને તથા અનાગત ક્ષેત્રને જ ઉદ્યોતિ કરતા નથી. એજ રીતે તે બન્ને સૂર્ય પોતાના તેજથી સૃષ્ટ થયેલા ક્ષેત્રને જ ઉદ્યોતિત કરે છે, પેાતાના તેજથી અસ્પૃષ્ટ રહેલા ક્ષેત્રને ઉદ્યોતિત કરતા નથી. એજ પ્રમાણે તે બન્ને સૂર્ય પેાતાના તેજથી પૃષ્ટ છએ દિશાઓને ઉદ્યોતિત કરે છે.
( ëતવૃત્તિ, માસત્તિ, ગાય નિયમા છિિદ્ધ ) હે ભદન્ત ! ઉષ્ણુ કિરાવાળા હૈાવાને કારણે શું તે બન્ને સૂર્યં અતીત ક્ષેત્રને તપાવે છે? કે વ માન ક્ષેત્રને તપાવે છે ? કે અનાગત ક્ષેત્રને તપાવે છે ? તેના ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તે અન્ને સૂર્યં અતીત ક્ષેત્રને તથા અનાગત ક્ષેત્રને તપાવતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને જ તપાવે છે. એ જ પ્રમાણે એ પણુ સમજી લેવુ' જોઇએ કે તે અન્ને સૂય અતીત અને અનાગત ક્ષેત્રને ભાસિત ( પ્રકાશિત કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને જ ભાસિત કરે છે, એ જ પ્રમાણે તેએ ( યાવત્ ) છ દિશાઓને અવશ્ય અવભાસિત કરે છે. એ જ વાતને હવે સૂત્રકાર શિષ્યના હિતને ખાતર બીજી રીતે પ્રકટ કરે છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- નવુઢાવેળ મળે ! ટ્વીને સૂરિ याणं किं तीए खेते किरिया कज्जइ, पडुपन्ने खेते किरिया कज्जइ, अणागए खेत्ते િિયા ગન્હેં ? ) હે ભદ્દન્ત ! જંબુદ્રીપ નામના દ્વીપમાં બન્ને સૂર્યની શું અતીત ક્ષેત્રમાં ક્રિયા ( અવભાસન આદિરૂપ ક્રિયા) થાય છે? કે વમાન ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ ક્રિયા થાય છે? કે અનાગત ક્ષેત્રમાં તે ક્રિયા થાય છે ?
{}
મહાવીર પ્રભુના ઉત્તર નોયમા ! ” હે ગૌતમ ! ( નો સીચે ત્તે किरिया कज्जइ, पडुप्पन्ने खेत्ते किरिया कज्जइ, णो अणागए खेत्ते किरिया कज्जइ ) તે બન્ને સૂર્ય અતીત ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ ક્રિયા કરતા નથી, અનાગત ક્ષેત્રમાં પશુ અવભાસન આદિ રૂપ ક્રિયા કરતા નથી, પરન્તુ વર્તમાન ક્ષેત્રમાં જ અવભાસન આદિ રૂપ ક્રિયા કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન -( ત્તામંત્તે ! પુઢ્ઢા હૈં, લપુઠ્ઠાન્નર) હે ભદન્ત ! તે અન્ને સૂર્યની વર્તમાન ક્ષેત્રમાં અવભાસન આદિ રૂપ જે ક્રિયા થાય છે તે શુ પૃષ્ટ થાય છે કે અસ્પૃષ્ટ થાય છે ? તેના દ્વારા સ્પેશિત જે ક્રિયા હૈાય છે, તે ક્રિયાને સૃષ્ટ ક્રિયા કહે છે. અને તેજના દ્વારા અસ્પ શિત જે ક્રિયા હૈાય છે તેને અપૃષ્ટ ક્રિયા કહે છે.
મહાવીર પ્રભુના ઉત્તર—‹ શોથમા ! ” હું ગૌતમ ! (પુઠ્ઠા વગર, नो અપુઠ્ઠા જાર, નાવ નિયમાિિલ) અને સૂર્યની તે અવભાસન ક્રિયા સૃષ્ટજ થાય છે, અસ્પૃષ્ટ થતી નથી. એ જ પ્રમાણે છએ દિશામાં પણ તેજથી પૃષ્ઠ ( સ્પેશિત ) થયેલી જ અવભાસન આદિ ક્રિયા થતી હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
*
૫૧