________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( ન ંબુદ્દીને હંમતે ! ફીચે સૂયિાવશ્ય હેત્ત' उडूढ तवति, केवइयं खेत्तं अहे तवति, केवइयं खेत्तं तिरियं तवति ? ) हे ભદન્ત ! જમૂદ્રીપ નામના દ્વીપમાં બન્ને સૂર્ય ઉપર કેટલી ઊંચાઇના ક્ષેત્રને તપાવે છે? નીચે કેટલા ક્ષેત્રને તપાવે છે ? અને કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-(ોયમા ! ) હે ગૌતમ ! ( i ગોયનઊઁચ उडूढ तवति, अट्ठारस जोयणसयाइ अहे तवति, सीयालीसं जोयणसहस्सा इ ફોન્નિ તેવો લોચનસત્ વત્રીસ ટ્રિમાÇ ગોયનક્ષ તિચિત તિ) તે અને સૂર્ય ઊંચે ૧૦૦ ચેાજન પ્રમાણ ક્ષેત્રને તપાવે છે, નીચે ૧૮૦૦ યાજન ક્ષેત્રને તપાવે છે અને ૪૭ર૬।૨૧।૬૦ ચેાજન પ્રમાણ તિરછા ક્ષેત્રને તપાવે છે. પેાતપાતાના વિમાનથી ઉપરના ભાગમાં ૧૦૦ ચૈાજન પ્રમાણુ જ તાપક્ષેત્ર છે, તેથી ઉપર સૂર્યનું તાપક્ષેત્ર ૧૦૦ ચેાજન પ્રમાણ કહેવામાં આવ્યું છે. સૂર્યથી આસા ચેાજન સુધી નીચે ભૂતલ છે અને ભૂતલથી ૧૦૦ ચેાજન નીચે અધે. લેાકશ્રામ છે. સૂર્ય તે ખન્નેને ઉદ્યોતિત કરે છે. તેથી તેમનું તાપક્ષેત્ર નીચે ૧૮૦૦ ચેાજન પ્રમાણ કહ્યું છે. તથા સૂર્યનું જે તિરથ્થું તાપક્ષેત્ર કહ્યું છે, તે સર્વોત્કૃષ્ટ દિવસમાં ચક્ષુરૂસ્પની અપેક્ષાએ કહ્યું છે. આ રીતે સૂની વક્ત વ્યતાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ન્યાતિષિકાની પ્રરૂપણા કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે—‹ 'તો भंते! माणुसुत्तरस्स पव्त्रयस्थ जे चंदिम सूरिय- गहगण - णक्खव - तारारूवा; तेणं મળે ! સેવા ઉદ્ઘોવવન્ના ?) હે ભદન્ત ! માનુષાત્તર પતના જે ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્રા અને તારારૂપ દેવા છે, તેએ શું ઉર્ધ્વલાકમાં ઉત્પન્ન થયેલા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર---(નાનીવામિનમે તહેવ નિવણેલ-નાયોસૈાં ઇમ્મારા ) હે ગૌતમ ! આ વિષયની જેવી પ્રરૂપણા જીવાભિગમસૂત્રમાં કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહીં પણ સપૂછ્યુ રૂપે સમજવી. “ ઉપપાત વિરહૅકાળ જઘન્યની અપેક્ષાએ ( ઓછામાં ઓછે ) એક સમયને અને વધારેમાં વધારે છ માસના છે ” અહીં સુધીનું સમસ્ત કથન ગ્રહણુ કરવું જોઇએ. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કહ્યું છે
“ વ્વોવવન્ના, ત્રિમાળોવવન્ના, ચોવવન્ના, ચાટ્વચા, ચઢ્યા, નરૂસમાવન્ના ?ોયમા ! તેજું રેવા નો ઢોન્ના, નો જથ્થોવન્નના, વિમાનોવવાળા, ચારોલવાળા ) હૈ ગૌતમ ! તે ચન્દ્રાદિક પાંચ જ્યેાતિષ્ઠ દૈવ ઉર્ધ્વલાકમાં ઉત્પન્ન થયા નથી, પેામાં ઉત્પન્ન થયા નથી, પરન્તુ વિમાનાપન્નક છે,-ચારાપપન્નક છે-જ્યાતિશ્ચક્ર ચરણેાપલક્ષિત ક્ષેત્રાત્પન્ન છે. તે ચારસ્થિતિક ખ્યાતિષ્ઠાનાં અવસ્થાન ક્ષેત્રરૂપ ચારમાં સ્થિતિવાળા-નથી. તેથી તેએ ગતિ રતિક અને ગતિસમાપન્નક છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
પર