SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (હયા છે भंते ! माणुसुत्तरस्स जहा जीवाभिगमे जाव इददाणेणं भंते ! केवइय' काल उव. વાઘ વિgિ guત્તે ?) હે ભદત ! માનુષેત્તર પર્વતની બહારના પ્રદેશમાં રહેલા ચન્દ્રાદિક દેવ-ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ નક્ષત્રો અને તારાઓ શું ઉર્વ લેકમાં ઉત્પન્ન થયેલા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“કા નીવામિળશે” હે ગૌતમ! આ વિષયનું સમસ્ત કથન જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. તે સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને નીચે પ્રમાણે કથન થયું છે– (ને વંમિ જૂરિય, કાન, નવર, તારાવી, તેમાં મને ! સેવા જિં उड्ढोववन्नगा ? गोयमा ! वेणं देवा नो उड्ढोववन्नगा, नो कपोववन्नगा, विमाणोપણli, નો વારોવવઝn, પાટિયા, નો જણાચા, નો સમાવજના ) હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-(ફંટાળે મંતે ! વાર્થ વરું વિધિ કરવાહi ?) હે ભદન્ત ! ઈન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઈન્દ્રના ઉત્પાતથી વિરહિત રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! કહom g માં, જોસે ઇસ્મારા ” હે ગૌતમ ! ઈન્દ્રસ્થાન ઈન્દ્રના ઉત્પાતથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વિરહિત રહે છે. “તે અરે રે મરે! રિ” હવે મહાવીર પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા વ્યક્ત કરતા ગૌતમ સ્વામી કહે છે કે હે ભદન્ત! આપના દ્વારા પ્રતિપાદિત આ સમસ્ત વિષય સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત યથાર્થ છેઆ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગોતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૬ આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૮-૮ છે નવર્વે ઉદેશ કા સંક્ષિપ્ત વિવરણ આઠમા શતકને નવમે ઉદ્દેશક પ્રારંભ આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે – બંધ વિષયક વક્તવ્યતા, સાદિ વિસસાબંધ અને અનાદિ વિસસાબંધનું કથન. અનાદિ વિસસાબંધના પ્રકારનું પ્રતિપાદન. ધર્માસ્તિકાયને અનાદિ વિશ્વસા દેશબંધ થાય છે એવું કથન. અનાદિ વિસસાબંધના કાળનું કથન, સાદિ વિસ્રસા બંધના પ્રકારનું કથન. બંધન પ્રત્યયિક બંધ, ભાજન પ્રત્યયિક બંધ અને પરિણામ પ્રત્યયિક બંધ, પગ બંધ, આલાપન બંધ, આલીન બંધ, ઘણું બંધ, ઉચ્ચય બંધ, સમુચ્ચય બંધ, સંહનન બંધ, દેશસંહનન બંધ, સર્વસંહનન બંધ, શરીર બંધ, પૂર્વપ્રોગપ્રત્યાયિક બંધ, પ્રત્યુપન્ન પ્રગ પ્રત્યયિક બંધ, શરીર પ્રગ બંધ, ઔદ્યારિક શરીર પ્રગ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy