________________
(एए सिं ण भंते ! जीवाण वेउब्वियसरीरस्स देसबधगाण, सव्वबंधજાળ, ચંદન ૨ ચચરે તો નાવ વિનાદિયા વા?) હે ભદન્ત ! કિય શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જમાં કયા કયા છે કયા કયા જી કરતાં અલ્પ છે? ત્યાંથી લઈને કયા ક્યા છે કયા ક્યા જીવો કરતાં વિશેષાધિક છે, ત્યાં સુધીનું પ્રશ્ન સૂત્ર ગ્રહણ કરવું. (જોચમા !) હે ગૌતમ! (વલ્યોવા રીવા વેવિયર સવયંપા, રેસકંદરા અનં==ાળા, વંદના ગંતકુળા) વૈક્રિયશરીરના સર્વબંધક જીવ સૌથી ઓછા હોય છે, તેમના કરતાં દેશબંધક જીવ અસંખ્યાતગણી હેય છે. અને દેશબંધક કરતાં અબંધક જી અનંતગણું હોય છે. હવે સૂત્રકાર વૈક્રિયશરીરબંદાન્તરને જ પ્રકારાન્તરે (બીજી રીતે) પ્રદર્શિત કરે છે
ટીકાર્ચ–ગૌતમસ્વામીને પ્રશ્ન-(ત્રીવર્ગ અંતે ! ઘાણા નોવાક્યો पुणरविवाकाइयत्ते, वाउक्काइयएगिदियवेउव्वियसरीरप्पओगबधतरपुच्छा " 3 ભદન્ત ! જે જીવ પહેલાં વાયુકાયિક હોય, પછી ત્યાંથી મરીને અવાયુકાયિકેમાં (પૃથ્વીકાય આદિકમાં) ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મરીને ફરીથી વાયુકાયિકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયશરીર પ્રગબંધનું અન્તર કાળની અપેક્ષાએ કેટલું હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! ” હે ગૌતમ “સરસfપંતર' ગgo વતોમુત્ત, ૩૪ોણે મri ૐ વરણા” કઈ જીવ પહેલાં વાયુકાય. કેમાં ઉત્પન્ન થયો હોય, ત્યાંથી મરીને ફરીથી વાયુકાયિકમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિયના વૈયિશરીરપ્રયોગનો સર્વ બધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ અત્તમુહૂર્તને અને ઉકૃષ્ટની અપેક્ષાએ અનંત કાળને વનસ્પતિના કાળ જેટલું હોય છે. જેમ કે કઈ વાયુકારિક જીવે વૈક્રિયશરીરને સર્વબંધ કર્યો, પછી ત્યાંથી મરીને તે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થઈ ગયે. ત્યાં તે ક્ષુલ્લક ભવગ્રહણરૂપ કાળ પર્યન્ત રહ્યો અને ત્યાર બાદ ત્યાંથી મરીને પુનઃ વાયુકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયે, ત્યાં પણ કેટ લાક ક્ષુલ્લક ભવગ્રહણ કાળ સુધી રહીને તેણે વૈક્રિયશરીરની પ્રાપ્તિ કરી ત્યાં પ્રથમ સમયમાં તે તેને સર્વબંધક થયે-અહીં વૈકિયના સર્વબંધનું અંતર અનેક ક્ષુલ્લક ભવરૂપ રહ્યું, કારણ કે-એક અન્તર્મુહૂર્તમાં અનેક ક્ષુલ્લક ભવ કહ્યા છે. તેથી અનેકક્ષુલ્લક ભવે મળીને એક અન્તમુહૂર્ત પ્રમાણુ કાળ થાય છે. આ રીતે આગલા અને આ સર્વબંધ વચ્ચેના જઘન્ય અંતર એક અંતમુંદૃર્તનું આવી જાય છે. હવે તેને ઉત્કૃષ્ટકાળ વનસ્પતિકાળરૂપ કેવી રીતે કહ્યો છે, તે સમજાવામાં આવે છે-વકિયશરીરવાળે કઈ એક વાયુકાયિક જીવ મરીને વનસ્પતિકાય આદિમાં ઉત્પન્ન થઈ ગયા. ત્યાં તે અનંતકાણ સુધી રહ્યો. હવે ત્યાંથી મરીને જ્યારે તે વાયુકાયિક થઈને વૈકિયશરીરને પ્રાપ્ત કરશે ત્યારે-એ પરિસ્થિતિમાં વાયુકાયિક એકેન્દ્રિયના વૈકિયશરીરપ્રયાગનું સર્વબંધાન્તર ઉત્કૃષ્ટની અપેક્ષાએ એટલું આવી જશે. આ રીતે દેશબંધનું જઘન્ય અંતર પણ એક અંતર્મુહૂર્તનું અને દેશબંધનું ઉત્કૃષ્ટ અખ્તર અનન્તકાળરૂપ–વનસ્પતિકાળ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૬