________________
( सव्वबंधतरं जहण्णेणं अट्ठारससागरोवमाई वासपुहुत्तमभिहियाई, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, देसबंधंतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो, एवं जाव अच्चुए, नवरं जा जस्स जहनिया ठिईसा सव्वबंधंतरं जहण्णेणं अट्ठारससागरोवमाइं वासपुहुत्तमब्भहिया कायव्या, सेसं तं चेव ) સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૧૮ સાગરોપમ કરતાં વર્ણપૃથકત્વ અધિક છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિકાળ પર્યન્તનું છે, તથા દેશબંધનું જઘન્ય અંતર વર્ષ પૃથકત્વનું અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જેટલું હોય છે. આ પ્રમાણેનું કથન અશ્રુત પર્યન્તના દેવકના દેવે વિષે પણ સમજવું. પણ વિશેષતા એટલી જ છે કે સર્વબંધનું જઘન્ય અંતર જેમની જેટલી સ્થિતિ હેય, તે સ્થિતિકાળ કરતાં વર્ષ પૃથકવ અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન આનત દેવના કથન પ્રમાણે જ સમજવું. (નેવે નવા ચપુછા) હે ભદન્ત ! સૈવેયક કપાતીત ક્રિય શરીર પ્રગબંધનું અંતરકાળની અપે. સાએ કેટલું છે? (સમાં!) ગૌતમ! (સવંvad' વાળ વાવીરૂં सागरोवमाई वासपुहत्तमभहियाई कायठवा, कोसेणं अणतं कालं वणस्सइकालो, देस. ધંધંતર = ળ વાનરૂદુ, કોઈ વળરૂટો) અહી સર્વબંધનું જઘન્ય અંતર ૨૨ બાવીસ સાગરોપમ કરતાં વર્ષપૃથકત્વ અધિક છે, અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું–વનસ્પતિકાળ જેટલું છે. તથા દેશબંધનું જઘન્ય અંતર વર્ષપૃથકત્વનું છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જેટલું છે. ( વરણ જો અંતે ! અનુત્તરવિવાર પુછા ) હે ભદન્ત ! અનુત્તરૌપપાતિક દેવના પૈક્રિયશરીપ્રયોગ બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ? (જો મા ) હે ગૌતમ ! ( सव्वबंध तर जहण्णेण एकतीसं सागरोवमाई वासपुहत्तमब्भहियाई, उक्कोसेण સંવેકારૂં સારવમારું) અહીં સર્વબંધનું જઘન્ય અંતર ૩૧ સાગરોપમ પ્રમાણ કાળ કરતાં વર્ષપૃથકત્વ અધિક છે અને ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે. ( જ્ઞાન લાયggi, sોન લેઝારું સાકારોમા) દેશબંધનું જ ઘન્ય અંતર વર્ષપૃથકત્વનું અને ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત સાગરોપમનું છે.
શ્રી ભગવતી સૂત્ર: ૭
૧૧૫