________________
નારક જીવન ઐક્રિય શરીર પ્રગનું (વધું) સર્વબન્ધાન્તર (કgm) ઓછામાં ઓછું (રસંવાક્ષારૂં ઘરોમુદુત્તમ માિરું, વોરેન વારાફ વાસ્કો-વધતાં કomi સંતોકૂત્ત) દસ હજાર વર્ષ કરતાં એક અધિક અન્તર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે) વનસ્પ. તિકાળ પર્યન્તનું હોય છે. તથા દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક અન્તર્મુહૂર્તનું અને (કોળું) વધારેમાં વધારે (ii #ારું વળહરૂવાહો) અનંતકાળનું–વનસ્પતિકાળનું હોય છે. (ઘવ ગાવા બદ્દે સત્તા-નવાં કા કારણ દિ કજિયા ના સરવવંતર, ગળે બંતોમુદ્દત્તમ મહિયા ચઢવા હિં તે વેર) એજ પ્રમાણે નીચે સાતમી પૃથ્વી સુધીના વિષે સમજવું. પણ તેમાં એટલી જ વિશેષતા છે કે સર્વબંધનું જઘન્ય અંતર જે નારકની જેટલી જઘન્યસ્થિતિ હોય છે એટલી જઘન્યસ્થિતિ કરતાં અન્તમુહૂર્ત પ્રમાણ અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. पंचिंदिय तिरिक्खजोणिय मणुस्साण य जहा चाउकाइयाणं असुरकुमार नागकुमार जाव सहस्सार देवाणं एएसि जहा रयणप्पभापुढवि नेरइयाणं-नवरं सव्वपंधंतरं जस्स जा ठिई जहनिया सा अंतोमुहुत्तमभहिया कायव्वा, सेसं तं चेव) પંચેન્દ્રિય તિર્યચનિક અને મનુષ્યના સર્વબંધનું અંતર વાયુકાયિકના સર્વબજાન્તર પ્રમાણે સમજવું. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નારકના વિષયમાં કહ્યું છે. એ જ પ્રમાણે અસુરકુમાર, નાગકુમાર અને સહસાર દે પર્ય તના વિષયમાં સમજવું પરંતુ અહીં એટલી જ વિશેષતા છે કે તેમના સર્વ બંધનું અંતર જેમની જેટલી સ્થિતિ છે, તે સ્થિતિ કરતાં અન્તમુહૂર્ત પ્રમાણે અધિક સમજવું. બાકીનું સમસ્ત કથન પહેલાની જેમ જ સમજવું. લીવર i મંતે ! શાળવ, ગો કાયવરે પુછા) હે ભદન્ત ! આનત દેવલેકમાં ઉત્પન્ન થયેલે કઈ દેવ ત્યાંથી ચ્યવીને આનત દેવલેક સિવાયના અન્ય માં ઉત્પનન થઈ જાય અને ત્યાંથી મરીને ફરીથી આનત દેવલોકમાં દેવ થઈ જાય, તે એવી સ્થિતિમાં તે આનત દેવના વૈક્રિય શરીરના પ્રયોગ બંધનું અંતકાળની અપેક્ષાએ કેટલું હોય છે? (લોચના!) હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૧૪