SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યના વૈકિયશરીર પ્રગનું સર્વબધાન્તર જઘન્યની અપેક્ષાએ એક અન્તમુહૂર્તનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂર્વકેટ પૃથકત્વનું હોય છે. હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે-કઈ પંચેન્દ્રિય તિર્યંચનિક જીવે વૈક્રિયાવસ્થા પ્રાપ્ત કરી. ત્યાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે, અને ત્યાર બાદ તે અન્તર્મુહૂર્ત પર્યન્ત દેશબંધક રહ્યો, ત્યારબાદ ઔદારિકને સર્વબંધ કરીને એક સમય પર્યન્ત તે દેશબંધક રહ્યો ફરી “હું વેકિય કરી રહ્યો છું” આ પ્રકારની તેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને વૈક્રિય કરતાં કરતાં પ્રથમ સમયમાં તે સર્વબંધક થયે. આ રીતે સર્વબંધનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂ ર્તનું આવે છે જેનું આયુષ્ય પૂર્વકેટિ હોય છે, એ જીવ સાત કે આઠ વખત સુધી તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉત્પન્ન થતું હોય છે. સતિમાં કે આઠમા ભાવમાં જ્યારે તે વૈક્રિયાવસ્થા પામે છે, ત્યારે ત્યાં તે પ્રથમ સમયમાં સર્વબંધ કરીને દેશબંધ કરે છે. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર એક પૂર્વકેટિપૃથકત્વનું થાય છે. દેશબંધનું અન્તરાલ (અંતર) પણ સર્વબંધના અન્તરાલ પ્રમાણે જ સમજવું. એજ રીતે મનુષ્ય પંચેન્દ્રિયના વૈકિયશરીર પ્રયોગનું સર્વબંધાન્તર અને દેશબંધાન્તર પણ સમજવું. સૂપા भ ४१ વૈક્રિય શરીર ગમનાગમન વિષયક પ્રયોગબન્ધ કા વર્ણન સૂત્રાર્થ–(નીવણ મંત! વારનો વારાફત્તેપુરવિ વાવ ,વારરૂચ રિચ વેશ્વિચ દgaોરાઈતર પુછા) હે ભદન્તા કઈ જીવ વાયુકાયિકેમાં ઉત્પન્ન થયે હેય. ત્યાંથી મરીને તે વાયુકાયિક સિવાયની કેઈ અન્યપર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાંથી ફરીને ફરીથી વાયુકાયિકોમાં જ ઉત્પન થઈ જાય છે, તે એવી સ્થિતિમાં તે વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીરના પ્રયોગ બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? (વોચમા !) હે ગૌતમ!(સરવવંતર जहण्णेण अंतोमुहुत्त, उक्कोसेण अणतं कालं वणस्सइकालो एवं देसबधतरपि) એવી સ્થિતિમાં વાયુકાયિક જીવનું સર્વબન્ધાન્તર ઓછામાં ઓછું અંતણું હૂર્તનું અને વધારેમાં વધારે અનંતકાળનું હોય છે. આ અનંતકાળ વનસ્પતિકાળની અપેક્ષાએ કહ્યો છે. એ જ પ્રમાણે દેશબશ્વાન્તરને કાળ પણ સમજ. (નીવારણ નં અંતે ! રામાપુર ને રૂચ ળો રચાવમારૂઢવિ રરૂચ પુનવિ રામાપુવિ રરૂચ પુછા) હે ભદન્ત ! કઈ જીવ રત્નપ્રભા પૃથ્વીમાં (પહેલી નરકમાં) નારકની પર્યાયે ઉત્પન્ન થયો હોય, ત્યાંથી મારીને તે નારકપર્યાય સિવાયની કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યાંથી મરીને ફરીથી તે રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, તે એવી સ્થિતિમાં એવા નારક જીવના વૈક્રિય શરીરકગના સર્વબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે ? (લોચના!) હે ગૌતમ ! એવા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૧૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy