________________
મહાવીર પ્રભુનો ઉત્તર–“રજ્ઞા ચિં ઘમાસુ ઘા રૂ) હે ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રમાં પહેલા સંખ્યાત ચન્દ્રમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ તેઓ ત્યાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશતા રહેશે. (કાર સયંમૂ મળે નાવ મં સોfમંડુ વા, સમંતિ થા, રોમિત્કૃતિ વ) સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્તના સ્થાનમાં તિષ્ક સંબંધી અસંખ્યાત ચન્દ્રો પિતાને પ્રકાશ ફેલાવતા હતા, વર્તમાનમાં પણ ફેલાવે છે અને ભવિષ્યમાં પણ ફેલાવશે. એજ પ્રમાણે અસંખ્યાત સૂર્યો ભૂતકાળમાં ત્યાં તપતા હતા, વર્તમાનમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. એ જ પ્રમાણે અસંખ્યાત ગ્રહ, નક્ષત્રે અને તારાગણે પણ ત્યાં શોભા વધારતા હતા, વર્તમાનમાં શોભા વધારે છે છે અને ભવિષ્યમાં પણ શેભા વધારતા રહેશે. દ્વીપ સમુદ્રોનાં નામ નીચે
પ્રમાણે છે –પુષ્કરોદ સમુદ્ર, ત્યારબાદ વરુણવર દ્વીપ, ત્યારબાદ વરુણેદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીર સમુદ્ર, ધૃતવર દ્વીપ, વ્રતક સમુદ્ર, સોદવર દ્વીપ, ક્ષો સમુદ્ર, નન્દીશ્વર દ્વીપ, નન્દીશ્વર સમુદ્ર, અરુણું દ્વીપ, અરુણંદ સમુદ્ર, અરુણુવર દ્વીપ, અરુણવદ સમુદ્ર, અરુણુવરાભાસ દ્વીપ, અરુણુવરાવભાસદ સમુદ્ર, કુંડલ દ્વીપ, કુંડલેદસમુદ્ર, કુંડલવર દ્વીપ, કુંડલવરદ સમુદ્ર, કુંડલવરાવભાસ દ્વીપ, કુંડલવરાવભાસદ સમુદ્ર, ચક દ્વીપ, રુચકેદ સમુદ્ર, રુચકવર દ્વીપ,
ચકવરદ સમુદ્ર, રુચકવરાવભાસ દ્વીપ, રુચકવરાવભાસદ સમુદ્ર, ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે અને અને સ્વયંભૂરમણ સમુદ્ર છે.
હવે ભગવાનના વચનને પ્રમાણભૂત ગણુને ગૌતમ સ્વામી કહે છે કે “હે અરે ! રે મરે! જિ) હે ભદન્ત ! આપની વાત સત્ય જ છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. અહીં “રેવં કંસે ! તે મને ! ” આ પ્રમાણે બે વાર કહેવાનું કારણ એ છે કે આ પ્રમાણે બે વાર કહેવાથી મહાવીર પ્રભુનાં વચનમાં ગૌતમ સ્વામીની અપાર શ્રદ્ધા પ્રકટ થાય છે. તે સૂ૨ છે
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના નવમાં શતકને બીજે ઉદ્દેશક સમાસ ૯-રા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૧૪