________________
ગૌતમસ્વામીને પ્રશ્ન(દિત પુસળે મંતે ! દેવરૂા 1 vમાજિંતુ વા) હે ભદત ! આભ્યન્તર પુષ્કરાર્ધમાં કેટલા ચંદ્રમાં પ્રકાશતા હતા ? વર્તમાનમાં કેટલા ચંદ્રમાં પ્રકાશે છે ? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રમાં પ્રકાશશે? એજ પ્રમાણે સૂર્ય વગેરેના વિષયમાં પણ ત્રણે કાળ સંબંધી પ્રશ્નો સમજવા.
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! “ઘાવત્તરિ સંતા” ઈત્યાદિ. “તો હું રોહિં, વા રૂ” આભ્યન્તર પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્રમાએ તથા ૭૨ સૂર્યો ત્રણે કાળમાં પ્રકાશ આદિ આપવાનું કાર્ય કર્યા કરે છે. તેમાં ૬૩૩૬ ગ્રહે, ૨૦૧૬ નક્ષત્ર અને ૪૮૨૨૨૦૦ કટાકોટિ તારાગણ છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-(મge of મતે ! વા વંટા મારિંતુ વા) હે ભદન્ત ! મનુષ્યલકમાં કેટલા ચંદ્રમા અને સૂર્યાદિ કે પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે?
મહાવીર પ્રભુને ઉત્તર–“પત્તી ” ઈત્યાદિ. “પો રોહિં થા ” હે ગૌતમ! મનુષ્યલોકમાં–અઢી દ્વીપમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય ત્રણે કાળમાં પ્રકાશ આદિ આપવાનું કાર્ય કર્યા કરે છે. ત્યાં ૧૧૬૧૬ ગ્રહ, ૩૬૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કટાકર્ટિ તારાગણ ભૂતકાળમાં ચમ કતા હતા, વર્તમાનમાં ચમકે છે અને ભવિષ્યમાં પણ ચમકતા રહેશે. ઉપર્યુક્ત સાતે સ્થાનમાં ચંદ્રમા, સૂર્યો, ગ્રહો, નક્ષત્ર અને તારાગણની સંખ્યા બતાવતે કઠે ટીકામાં આવે છે –
આ પૂર્વોક્ત પાંચ સ્થાનેમાં જીવાભિગમ સૂત્રને પાઠ ક્યાં સુધી ગ્રહણ કરવાનો છે તે સૂત્રકારે “કાવ જ સલી રિકારો તાજાળ gિી ” આ સત્ર દ્વારા પ્રકટ કર્યું છે. આ સૂત્રપાઠને પૂર્વીશ “ જાણીશું જ દ” ઈત્યાદિ છે. એટલે કે એક ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૭૫ કેટકેટ તારાગણ સમાવેશ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન (પુFaોળ મેતે ! મુરે જેવા જંગ માgિ જા ?) હે ભદન્ત ! પુષ્કાદ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ?
મહાવીર પ્રભુને ઉત્તર–( gવે વેણુ વસમુદે કોવિચાi માળિચરવું) છે ગૌતમ ! સમસ્ત દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષ્કગણના યથાસંભવ સંખ્યાત અસંખ્યાત ચન્દ્રમા આદિ કોએ ભૂતકાળમાં પ્રકાશ આપે હતો, વર્તમાનમાં પણ તેઓ ત્યાં પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં પણ આપશે. જીવાભિગમ સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને એવું કહ્યું છે– * ગૌતમ સ્વામીને પ્રશ્ન-(gavi મને ! સમુદે વરણા વંરા જમાહિદ જા રૂ ૧) હે ભદન્ત ! પુષ્કરોદ સમુદ્રમાં પહેલાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા? વર્તમાનકાળે ત્યાં કેટલા ચન્દ્ર પ્રકાશે છે ? ભવિષ્યમાં ત્યાં કેટલા ચન્દ્ર પ્રકાશશે ? ઇત્યાદિ પ્રશ્નો અહીં ગ્રહણ કરવા જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૧૩