SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ( घायडे, कालोदे, पुखरवरे, अभितरपुक्खरद्धमणुस्सखेत्ते एएसु सव्वेसु जहा जीवाभिगमे जाव હળ સમી વારો તારાવળજો જોટોળ) ધાતકીખંડ, કાલેાદ, પુષ્કરવર, આભ્યન્તર પુષ્કરા અને મનુષ્યક્ષેત્ર, આ પાંચ સ્થાનામાં જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ ચન્દ્રાદિના પ્રકાશની વક્તવ્યતા સમજવી. ત્યાં તે વક્તવ્યતા નીચે પ્રમાણે કહી છે— ( धायईसंडे णं भंते ! दीवे केवइया चंग पभासिसु वा ३, केवइया सूरिया સનિ પુ થા રૂ.) ઇત્યાદિ હૈ ભદન્ત ! ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચદ્રમા પ્રકા શતા હતા ? કેટલા ચક્રમા પ્રકાશે છે ? અને કેટલા ચંદ્રમા પ્રકાશતા રહેશે ? એજ પ્રમાણે સૂના પ્રકાશ વિષેની વક્તવ્યતા વિષયક પ્રશ્નો પણ સમજવા. મહાવીર પ્રભુના ઉત્તર-ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્રમા ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે, ७५ ( एवं चडवीसं सखिरषिणो नक्खत्त सया य तिन्नि छत्तीसा, एगं च गह सहरसं છપ્પન્ન થાયÉડે) આ રીતે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય મળીને તેમની સખ્યા ૨૪ થાય છે. ત્યાં ૩૩૬ નક્ષત્ર અને ૧૦૫૬ ગ્રહેા છે. તથા ત્યાં તારાગણેાની સ`ખ્યા अवसयहस्सा तिन्नि सहरसाई, धायइसंडे दीवे સારાબજોદિજોડીનું સોઢું સોğિ વા ૨) ૮૦૩૭૦૦ કાટાકાટી છે. 66 ગૌતમ સ્વામીના પ્રશ્ન—( ાહોય્ મતે ! સમુદ્દે ક્ષેત્રથા ચંદ્રા પમાસિ'પુ ના ) ઈત્યાદિ પ્રશ્નો. હે ભદન્ત ! કાલેાદ સમુદ્રમાં કેટલા ચદ્ર અને સૂર્ય આદિકાએ ભૂતકાળમાં પેાતાના પ્રકાશ આખ્યા છે, વત માનમાં આપે છે અને ભવિષ્યમાં પણ આપતાં રહેશે ? 46 ,, મહાવીર પ્રભુના ઉત્તર—( પોયમાં ! વાચાૌસ ચા ) ઇત્યાદિ કો સોધિ'મુ વા રૂ ” ઇત્યાદિ—હે ગૌતમ ! કાલેાદ સમુદ્રમાં ૪૨ ચંદ્રમા અને ૪૨ સૂર્ય ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણુ પ્રકાશતા હશે. ત્યાં ત્રણ હજાર છસે છન્તુ (૩૬૯૬) ગ્રહો છે, ૧૧૭૬ નક્ષત્ર છે. અને અઠ્ઠાવીસ લાખ માર હજાર નવસે પચાસ કટાકેટ તારાગણુ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( પુત્તરવરતીવેળ મતે ! ફીવે જૈવચા ) ઇત્યાદિ ૐ ભદન્ત ! પુષ્કરવર દ્વીપમાં કેટલા ચંદ્રમા અને સૂર્યાદિ ભૂતકાળમાં પ્રા શતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘ જોયાનું ચર્ચ " ઈત્યાદિ. હે ગૌતમ ! પુષ્કરવર દ્વીપમાં ૧૪૪ ચંદ્રમા અને ૧૪૪ સૂર્ય ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે. ત્યાં ૧૨૬૭૨ ગ્રહી અને ૪૦૩૨ નક્ષત્ર છે. ત્યાં તારાગણેાની સખ્યા ૯૬૪૪૪૦૦ કાટાકોટિ પ્રમાણુ છે. અહી' જે પુષ્કરવર દ્વીપમાં ચંદ્ર અને સૂર્યના ભ્રમણની વાત કરી છે તે પુષ્કરદ્વીપના આભ્યન્તરાવર્તી ચદ્ર અને સૂર્યંની અપેક્ષાએ કહી છે. એજ વાત સૂત્રકાર આગળ પ્રકટ કરવાના છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy