SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તેએ શેાભતા હતા, શાલે છે અને શેલો. ' આ કથન પન્તનું સમસ્ત કથન અહી. ગ્રહણુ કરવુ જોઇએ. હે ભદન્ત ! આપની વાત સાચી છે. હું ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું... તે સથા સત્ય છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા. ટીકા જયે તિષિકાના અધિકાર ચાલી રહ્યો હોવાથી સૂત્રકારે લત્રણ સમુદ્ર વગેરેમાં ચન્દ્રાદિ જ્યોતિષિકાની વક્તવ્યતાનું આ સૂત્ર દ્વારા કથન કર્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન -( જીવળેળ મતે ! સમુદ્દે જે ચા ચા વમસિ 3 વા, માત્તિ'તિ વા, માસિëતિ વા ? ) હે ભદન્ત ! લવણુ સમુદ્રમાં ભૂતકાળમાં કેટલા ચન્દ્રમા પ્રકાશતા હતા ? વર્તમાનમાં કેટલા ચન્દ્રમા પ્રકાશે છે ? ભવિ જ્યમાં કેટલા ચન્દ્રમા પ્રકાશશે ? મહાવીર પ્રભુના ઉત્તર-( ણં જ્ઞાનીવામિત્તમે ) હૈ ગૌતમ ! જીવા ભિગમ સૂત્રમાં લવણુ સમુદ્રાતિકામાં ચન્દ્રાદિ ાતિષિક વિષયક જેવી વતુ. વ્યતા કરવામાં આવી છે એવી જ વક્તવ્યતા અહીં પણ થવી જોઇએ. આ વિષયને અનુલક્ષીને ત્યાં નીચે પ્રમાણે કહ્યું છે-( જેવચા થતા મણિ'યુ ત્યા રૂ, લેવા તૂરિયાતત્રિ'નું ના રૂ.) ઈત્યાદિ. “ હે ભદન્ત ! લવણુ સમુદ્રમાં કેટલા ચન્દ્રમા પ્રકાશતા હતા ? કેટલા પ્રકાશે છે? કેટલા પ્રકાશશે ? તથા ત્યાં કેટલા સૂર્ય તપતા હતા ? વમાનમાં કેટલા સૂર્ય તપે છે ? અને ભવિષ્યમાં કેટલા સૂર્ય તપશે ? ” વગેરે. बारसोत्तर' नक्ख મહાવીર પ્રભુના ઉત્તર“ તોયમા ! ” હે ગૌતમ ! ( રુમળાં સમુદ્દે चत्तार चंदा पभासिसुवा ३, चत्तारि सूरिया तविसु वा ३, जोगं जोसुवा ३, तिन्नि बावन्ना महग्गहसया चोर चरिंसु वा ३, दोन वयसहस्सा सत्तट्ठि च सहस्मा नव सया तारागण कोडी कोडीणं सोहं खोहि सुत्रा ३ ) ઇત્યાદિ. લવણુ સમુદ્રમાં ભૂતકાળમાં ચાર ચન્દ્રમા પ્રકાશતા હતા, વર્તમાનમાં એટલા જ ચન્દ્રમા પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ ત્યાં એટલા જ ચન્દ્રમા પ્રકાશશે. એજ પ્રમાણે ત્યાં ચાર સૂર્ય પહેલાં તપતા હતા. હાલમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. ત્યાં ૧૧૨ નક્ષત્રા ભૂતકાળમાં પેાતાને પ્રકાશ આપતા હતા, વર્તમાનમાં પણ એટલા જ નક્ષત્ર ત્યાં પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં પણ એટલા જ નક્ષત્રા ત્યાં પેાતાનેા પ્રકાશ આપતા રહેશે. ભૂત. કાળમાં ત્યાં ૩૫૨ મહાગ્રહાપાતાની ચાલ ચાલતા હતા, વત માનમાં પણ એટલા જ મહાગ્રહેા ત્યાં પેાતાની ચાલ ચાલે છે, અને ભવિષ્યમાં પશુ એટલા જ મહાગ્રહેા ત્યાં પેાતાની ચાલ ચાલતા રહેશે. ૨૬૭૯૦૦ તારાગણાની કાટાકાટ ભૂતકાળમાં ત્યાં પેાતાની શેાભા બતાવતી હતી, વતમાનમાં પણ તે ત્યાં પાતાની શાભા બતાવે છે અને ભવિષ્યમાં પણ તેએ તેમની શેશભા બતાવતા હશે અહીં છત્રાભિગમ સૂત્રને પાઠ કયાં સુધી ગ્રહણ કરવાના છે તે દ્ર નાવ તારીખો ” આ સૂત્રાંશ દ્વારા વ્યક્ત થયેલ છે. એટલે કે અડી તા ાએ પર્યન્તનું કથન ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યુ છે. હવે સૂત્રકાર ધાતકીખ’ડમાં ચન્દ્રાદ્ધિ સબધી પ્રકાશ વક્તવ્યતા પ્રકટ કરવા માટે કહે છે કે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy