SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ હતા, વર્તમાનકાળમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે ? કેટલાં નક્ષત્ર અહીં ચળકતાં હતાં, ચળકે છે અને ચળકશે?” વગેરે મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ ! આ જંબુદ્વીપમાં ભૂતકાળમાં બે ચન્દ્રમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાસશે. એજ પ્રમાણે અહીં બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ” વગેરે સૂત્રપાઠ અહીં ગ્રહણ કરાવે છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે જીવાભિગમ સૂત્રને કયાં સુધી પાઠ ગ્રહણ કરી તે get સચરર તેરી” વગેરે સૂત્રપાઠ દ્વારા બતાવ્યું છે–એટલે કે ચન્દ્રાદિ તિષ્ક વિષયક વક્તવ્યતા છવાભિગમ સૂત્રમાં અહીં સુધીના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તારાગણાની સંખ્યા એક લાખ તેત્રીસ હજાર નવસે પચાસ (૧૩૩૯૫૦) કરોડાકોડ છે. તે સૂઇ ૧ છે લવણસમુદ્રમાં જ્યોતિષ્ક વક્તવ્યતા– “ઢવળેષે મને ! સમુરે જેવફા રંટ વમવિંદુ વા?” ઈત્યાદિ. સુવાર્થ–(૪ળે મંતે! હરે દેવત્તા ઘા માલિંદુ વા, માકિંતિ ચા, મણિરતિ વા?) હે ભદન્ત ! લવણ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા, કેટલા ચન્દ્રમાં પ્રકાશે છે અને કેટલા ચન્દ્રમાં પ્રકાશશે ?” (us વીવામિજીને જ્ઞાવ તાળો ! ધાચલો, શાસ્ત્રો, પુર્ણ કરે, શનિतरपुक्खद्धे मणुस्खेत्ते एएसु सम्वेसु जीवाभिगमे जाव एग ससीपरिवारो તારાહીશોરીf) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું. ત્યાં તારાએ પર્યન્તના વિષયમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં પણ ગ્રહણ કરવું. ધાતકીખંડ, કાલેદધિ, પુષ્કરવર દ્વીપ, આભ્ય. ન્તર પુષ્કરાઈ અને મનુષ્યક્ષેત્ર સંબંધી કથન પણ જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવું. “એક ચન્દ્રને પરિવાર કટાકોટિ તારાગણ છે,” આ સૂત્રપાઠ સુધીનું કથન ગ્રહણ કરવું. (પુવા મતે ! રમુરે જેવા શંકા મારિંતુ વા, અમારંતિ વા, મારિરસંતિ વા?) હે ભદન્ત ! પુષ્કરાઈ સમુદ્રમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા? કેટલા વર્તમાનમાં પ્રકાશે છે? અને કેટલા ભવિષ્યમાં પ્રકાશશે ? (ga ઘેલું લીવરમુદે, કોરૂરિયામાં માળિચવ વાવ सयंभरमणे जाव सोभं सोमिसु वा, सोभिति वा, सोभिस्संति वा-सेव' भ'ते! તે મરે! રિ) હે ગૌતમ ! જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમસ્ત દ્વીપ અને સમુદ્રોમાં ચન્દ્રાદિ તિષિકેની વક્તવ્યતા સમજવી. “ સ્વયંભૂરમણમાં શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૦
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy