SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછયું, ” અહીં સુધીનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. (ગુદીરે મને ! વી દેવા જંગ મારિંતુ વા, માણેતિ જ્ઞા, જુમારિરસંતિ વા) હે ભદન્ત! જબૂદ્વીપમાં કેટલા ચન્દ્રમાં પ્રકાશતા હતા, કેટલા ચન્દ્રમાં પ્રકાશે છે અને કેટલા પ્રકાશશે ? (gવં ના નવામિvમે જાવ u = સયા તેલ વહુ भवे महस्माई, नव य सया पन्नासा तारागणकोडिकीडीणं । ६१ ॥ सोभ, સોમg, રોfમંતિ, રોમિયંતિ) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં ગ્રહણ કરવું. એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ કેડીકેડી તારાઓનો સમૂહ ત્યાં ભૂતકાળમાં શોભતે હને, વર્તમાનમાં શોભે છે અને ભવિષ્યમાં પણ શોભશે.”અહીં સુધીનું જીવાભિગમ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે, એમ સમજવું. ટીકાર્થ –પહેલા ઉદ્દેશકમાં જ બૂદ્વીપનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર જબૂદ્વીપ વગેરેમાં પ્રકાશ આપનારા તિષિકેની વક્તવ્યતાનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરે છે–(ાચા જ્ઞાન પરં પાણી) રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. તેમનાં દર્શન કરવા માટે પરિષદ નીકળી. તેમનાં દર્શન કરીને તથા તેમને વંદણું નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યારબાદ મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને બને હાથ જોડીને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ-( =हीवेणं भंते ! दीवे केवइया चंदा पभासिसु वा, पभासेति वा, पभासिस्संति वा १) હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભૂતકાળમાં કેટલા ચન્દ્ર પ્રકાશતા હતા, વર્તમાનમાં કેટલા ચન્દ્ર પ્રકાશે છે, અને ભવિષ્યમાં કેટલા ચદ્ર પ્રકાશશે? મહાવીર પ્રભુને ઉત્તર-(ઘવ ગઠ્ઠા નોરામામે જાવ giાં જ રચાર્જ तेत्तीसं खलु भवे सहस्साई नव य सया पन्नासा तारागण कोडिकोडीणं). ગૌતમ! જીવાભિગમ સૂત્રમાં તિષિકે વિષયક જેવી વક્તવ્યતા કહેવામાં આવી છે. એવી જ વક્તવ્યતા અહીં પણ સમજી લેવી. ત્યાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે " ( केवइया चंदा पभासिसु वा, पभासिति वा, पभासिस्संति वा ? केवइया सूरिया तसुिवा, तवति वा, तविस्संति वा ? केवइया नक्खत्ता जोई जोइंसुवा जोइंति वा, जोइस्संति वा ? केवइया महग्गहा चार चरिंसु वा, चरति वा, चरिसंति वा १ केवइयाओ तारागण कोडाकोडीओ सोहं सोहिंसु, सोहति वा, सोहि संति वा १ गोयमा ! जबुद्दोवे दीवे दो चंदा पभासिसुवा, पभासिति वा, पभा. सिरसंति वा, दो सूरिया तविसु वा, तवति वा, तविस्संति वा, छप्पन्नं नक्खत्ता जोगं जोइंसु वा, जोइति वा, जोइस्संति वा, छावत्तर गहसयं चार चरिसुवा, વરિંતિ થા, વરિáતિ વા) આ સૂત્રપાઠને ભાવાર્થ નીચે પ્રમાણે છે – ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં પહેલાં કેટલા ચન્દ્રમા ચમકતા હતા. હાલમાં કેટલા ચન્દ્રમાં ચમકે છે અને ભવિષ્યમાં કેટલા ચન્દ્રમાં ચમકશે ? કેટલા સૂર્ય અહીં પહેલાં પ્રકાશતા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૦૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy