________________
બાપ સે ન પુરિલે સીવ' અમુલ', વર વિન્નાચધમે ) આ ચાર પ્રકારના પુરુષામાંથી જે પહેલા પ્રકારના પુરુષા છે, તેઓ શીલવાન હેાય છે પણ શ્રુતવાન હાતા નથી. આ પ્રકારના પુરુષા બુદ્ધિપૂર્ણાંક પાપથી નિવૃત્ત ડેાય છે, પણ તે ભાવ શ્રુતજ્ઞાનથી અવિજ્ઞાત ( અનભિજ્ઞ ) રહે છે. એવાં જીવાને ખાલતપસ્વી ( જ્ઞાનરહિત તપશ્ચરણ કરનાર ) ગણવામાં આવે છે. ધર્મતત્વથી રહિત અનિશ્ચિત તપશ્ચરણમાં તેએ લીન રહે છે. અથવા તેએ પેાતે જ અગીતા છેદ સૂત્રથી અનભિજ્ઞ હાય છે. તે કારણે સ્ † શોચમા ! મર્ પુરિને ફેલાવC વળત્તે ” હે ગૌતમ ! આ પહેલા પ્રકારના પુરુષોને મેં દેશારાધક કહ્યા છે. ( વેશ સ્તોઈ અવું મોક્ષમાના ચારાથં બાયીતિ કેશારાપરું: '' આ વ્યુત્પત્તિ અનુસાર તે મેાક્ષમાના આશયની પૂર્ણરૂપે આરાધના કરતા નથી, પણ અલ્પ ( દેશ) રૂપે આરાધના કરે છે. દેશરૂપે આરાધના કરવાનું તાત્પય એવું છે કે તે સભ્યજ્ઞાનથી રહિત હાય છે અને ક્રિયામાં તત્પર રહે છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષ્ઃ ” મેાક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાન અને ક્રિયા, આ બન્નેની આરાધનાથી થાય છે. પરન્તુ આ પહેલા પ્રકારના પુરુષ તે જ્ઞાનથી અનભિજ્ઞ રહીને કેવલ ક્રિયા કરવામાં જ લીન રહે છે, તેથી તેને મોક્ષમાગ ના આશયને અપરૂપે—( અંશતઃ ) આરાધક કહ્યો છે.
''
( तत्थ णं जे से दोचे पुरिस जाए, सेणं पुरिसे असीलव' सुयव अणुवरए વિન્નાયણમ્બે ) પૂર્વોક્ત ચાર પુરુષામાંથી જે ખીજો પુરુષ કહ્યો છે તે શ્રુતવાન હાય છે પણ શીલરહિત હાય છે. આ પ્રકારના પુરુષ પાપથી અનિવ્રુત્ત હોય છે, પણ ધર્મતત્ત્વના જ્ઞાતા હોય છે. આ પ્રકારના પુરુષ ચેાથા ગુણુસ્થાનવી અવિરત સમ્યગ્દષ્ટિ હાય છે. તેનું જ્ઞાન સમ્યજ્ઞાનરૂપ હાય છે. તેથી ( સળં ગોચમાં ! મણ્ પુરિલે ફેલવિર વળત્તે ) હૈ ગૌતમ ! એવા પુરુષને મે” દેશવિરાધક કહ્યો છે. ( વેશતો; સભ્યજ્ઞાનાનિ ત્રય જય મોક્ષમાર્ચય તૃતીયમાન
અંશ વિરાણયતીતિ ) આ વ્યુત્પત્તિ અનુસાર સભ્યજ્ઞાન આદિ ત્રણરૂપ મેાક્ષમાના તૃતીય ભાગરૂપ ચારિત્રની તેમાં વિરાધના થાય છે, ચારિત્રની અપ્રાપ્તિને અહીં વિરાધનારૂપ ગણવામાં આવેલ છે. ( તહ્ય બંને સે વચે પુત્તિ નાર, કે નં પુલ્લેિ સીવ' સુચવ' ત્રવિન્નાચધમ્મૂ ) ઉપરીક્ત ચાર પુરુષોમાંથી જે ત્રીજો પુરુષ કહ્યો છે તે શીલવાન અને શ્રુતવાન છે. તેને શીલવાન અને શ્રુતવાન કહેવાનું કારણ એ છે કે તે સાવદ્ય પ્રાણાતિપાત આદિ પાપોથી નિવૃત્ત રહે છે અને ભાવશ્રુત જ્ઞાનરૂપ ધર્મથી યુક્ત હોય છે. તે કારણે (લગ ગોચના ! મંત્રને સત્રાદ્દિવ્મનિર્)હું ગૌતમ ! એવા પુરુષને મે સર્વોરાધક કહ્યો છે. સર્વારાધક જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ મેાક્ષમાગ ના આરાધક હોય છે. એવા જીવ છઠ્ઠા ગુણસ્થાનવર્તી હાય છે અને તેના કરતાં પણ આગળના ગુણુસ્થાનવી હાય છે. અહીં ‘શ્રુત’ શબ્દથી જ્ઞાન અને દન, એ બન્નેને ગણવામાં આવેલ છે. તેથી એવા જીવને સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ ત્રણે મેાક્ષમાના આરાધક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૩