________________
કહ્યો છે મિથ્યાષ્ટિ જીવ વાસ્તવિક રૂપે વિજ્ઞાતધર્મા (ધર્મને જ્ઞાતા) હોતે નથી. આ રીતે સમુદિત (સમુદાય રૂ૫) શીલ અને શ્રુત એ બનેની આરાધના દ્વારા જ શ્રેયસ્વની સિદ્ધિ થાય છે. હવે આ બન્નેથી રહિત જે પક્ષ છે તેની વાત કરવામાં આવે છે—
" तत्थ णं जे से चउत्थे पुरिसजाए से णं पुरिसे असीलव असुयव આgવરણ અવિનાશવમે ” તે ચાર પ્રકારના પુરુષમાંથી જે ચોથા પ્રકારને પુરુષ છે તે શીલવાન પણ હોતા નથી અને કૃતવાન પણ હોતું નથી. તેથી તે પુરુષ પ્રાણાતિપાતાદિ પાપથી નિવૃત્ત પણ થતો નથી અને ધર્મજ્ઞાનથી યુક્ત પણ હોતા નથી. તે કારણે (gg of mોચમા ! પુરિસે સદવિ gg gum) હે ગૌતમ! એવા પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે, કારણ કે તે સંપૂર્ણ રીતે મેક્ષ માત્રયને વિરાધક હોય છે. સૂ ૧ છે
આરધના કા નિરૂપણ
આરાધના વક્તવ્યતાજા વિજ્ઞાનું મને ! સાહૂણા પvળા?” ઈત્યાદિ – સૂત્રાર્થ– વિફા મેતે ! મારા your ?) હે ભદન્ત ! આર. भ ५९ ધના કેટલા પ્રકારની કહી છે? (જયમા!) હે ગૌતમ ! (સિવિણ મારાળા TUર-રંગé) આરાધનાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(નાળrg, ટૂંકાગાળા, પિત્તાવાળા) (૧) જ્ઞાનારાધના, (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. (બાળrrivi મતે ! રવિદા પvar ?) હે ભદત ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે? (તોય! તિવિ પvoriા-રંગા) હે ગૌતમ! જ્ઞાનારાધનાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે -(કોરિયા, મરિન ગળિયા) (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્ય ( ISTહi[ oi અરે ! રવિ guત્તા ?) હે ભદન્ત ! દર્શનારાધના કેટલા પ્રકારની કહી છે ? ( gવ નિવિદા ા ારિત્તાતા વિ) હે ગૌતમ ! દર્શનારાધના પણ એજ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે, અને ચારિત્રારાધના પણ એજ પ્રમાણે ત્રણ પ્રકારની કહી છે.
(जस्स णं भंते ! उक्कोसिया जाणाराहणा तस्स उक्कोसिया दसणाराहणा) હે ભદન્ત ! જે જીવ વડે ઉત્કૃષ્ટ રૂપે જ્ઞાનારાધના થાય છે, એ જીવ વડે શું
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૪