________________
ઉત્કૃષ્ટ રૂપે દર્શનારાધના થાય છે ખરી? (૩૬ વોરિયા સંસળારાજા તરત વોરિયા નાબારzMT ?) અને જે જીવ વડે ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે, એ જીવ વડે શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે ખરી?
(જોયા!) હે ગૌતમ ! (કોવિયા ગાનારાની તરસ રંકળાદળા ૩ોહિયા યા ન જ કોરિયા વ) જે જીવ વડે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે, તે જીવ વડે ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શનારાધના થાય છે. (કરણ પુખ રસિયા રંગરાળ તક્ષ નાળાવાળા કોસા વા નન્ના નન્નમg
ના વા) જે જીવ દ્વારા ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે, તેના દ્વારા જ્ઞાનારાધના ઉત્કૃષ્ટ પણ થાય છે, જઘન્ય પણ થાય છે અને મધ્યમ પણ થાય છે. (जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्सु. હોસિયા રિજ્ઞાળા તકસુચિત જાનારાઇr?) હે ભદન્ત ! જે જીવમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય છે ખરી? અને જે જીવમાં ઉત્કૃષ્ટ ચારિત્રારાધના હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના હોય છે ખરી ?
(जहा उक्कोसिया णाणाराहणा य दसणाराहणा य भणिया तहा उक्कोसिया નાણાવાળા જ ાિરાણા ૨ માળિયા) હે ગૌતમ ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને દર્શનારાધનાના વિષયમાં કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના અને ચારિત્રારાધનાના વિષયમાં પણ કહેવું જોઈએ.
( जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्सुक्कोसिया चरित्ताराहणा ? સુશોરિચા ચરિત્તરાળા, તખુwણયા વંશનારg?) હે ભદન્ત ! જે જીવમાં ઉત્કૃષ્ટ દર્શનારાધનાને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને સદ્ભાવ હોય છે ખરે ? અને જે જીવમાં ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાને સદ્ભાવ હોય છે, તે જીવમાં શું ઉત્કૃષ્ટ દર્શનારાધનાને સદ્ભાવ હોય છે ખરે?
(गोयमा ! जस्ख उक्कोसिया दंसणाराहणा, तस्स चरित्ताराहणा उक्कोसा वा जहण्णा वा, अजहण्णमणुक्कोसा वा, जस्स पुण उक्कोसिया चरित्ताराहणा तस्स
શ્રી ભગવતી સૂત્રઃ ૭
૧૬૫