________________
હંસળાના નિયમ ૩ોણા) હે ગૌતમ! જે જીવન દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે, તે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ હોય છે. તથા જે જીવની ચારિત્રારાધાને ઉત્કૃષ્ટ હોય છે, તે જીવન દર્શનારાધના નિયમથી જ (અવશ્ય) ઉત્કૃષ્ટ હોય છે.
( उक्कोसियं णं भंते ! णाणाराहणं आराहेत्ता, कइहिं भवग्गहणेहि सिज्झइ, વાવ અંત ?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે પછી સિદ્ધપદ પામે છે યાવતુ સમસ્ત દુઃખને અંત કરે છે? | (mોમા ) હે ગૌતમ ! (બરથng ઑળેવ મવાળે ઇ સિક્ષ, જ્ઞાન अंत करेइ, अत्थेगइए दोच्चेणं भवगहणेणं सिज्झइ जाव अंत करेइ, अत्थेજરૂણ જોવહુ વા વાતાનું વા વવવફ) કેટલાક જીવે એક ભવ કરીને સિદ્ધ થાય છે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે, કેટલાક જીવે બે ભવ કરીને સિદ્ધ થાય છે યાવત્ સમસ્ત દુખેને અંત કરે છે. અને કેટલાક જીવે સૌધર્મ આદિ ક૯પપન્નક દેવલોકમાં અથવા કલ્પાતીત દેવકેમાં ઉત્પન્ન થઈ જાય છે.
(उकोसियं णं भंते ! दंसणाराहण' आराहेत्ता कइहिं भवग्गहणे हिं?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ દર્શનારાધનાની આરાધના કરતો જીવ કેટલા ભ કરીને સિદ્ધ થાય છે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે?
(gવું રે ) હે ગૌતમ ! આ વિષયમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધક જેવું જ કથન સમજવું. (૩ોરિયovi મંતે ! વરિત્તારા વગાડાતા?) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાની આરાધના કરતે જીવ કેટલા ભ કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખાને અંત કરે છે?
( જેવ) હે ગૌતમ ! આ વિષયમાં પણ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધકના કથન પ્રમાણેનું કથન સમજવું. (નવર ૩જા તીણુ વવવ ) પણ અહીં એટલી જ વિશેષતા છે કે કેટલાક જ કાતીત દેવોમાં ઉત્પન્ન થાય છે. સૌધર્મ આદિ કપિમાં ઉત્પન્ન થતા નથી એમ અહીં કહેવું જોઈએ.
( मज्झिमियं णं भंते ! णाणाराहण आराहे ता कह हिं भवग्गहणेहि सिज्झइ, ગાર અંત ?) હે ભદન્ત ! મધ્યમ જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે ?
(mોચમા ) હે ગૌતમ ! ( અરૂણ જે મ ળે છi બ્રિફ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૬