________________
વાવ સંત જેરુ, તને પુળ મવા નાથામરૂ) કેઈક જીવ બે ભવ કરીને સિદ્ધ થાય છે, અને સમસ્ત દુઃખને અંત કરે છે, મધ્યમ જ્ઞાનારા નાની આરાધના કરનારે જીવ ત્રીજા ભવનું ઉલ્લંઘન કરતા નથી.
(મકિમચં ! રંણખારા બાપાત્તા ?) હે ભદન્ત ! મધ્યમ દર્શનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવો કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે?
(ા જેવ) હે ગૌતમ ! આ વિષયનું સમસ્ત કથન પહેલાના કથન પ્રમાણે સમજવું. (vi કિશમિયં રિસારgi જિ) અને મધ્યમ ચારિત્રારાધનાના વિષયમાં પણ એમ જ સમજવું.
(૪for our મતે ! જાનારા સાહિત્તા શરૂ fહું મવાળે શિરૂ જાવ નં ર ) હે ભદન્ત ! જઘન્ય જ્ઞાનારાધનાની આરાધના કરીને જીવ કેટલા ભવે કરીને સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે?
(જામા !) હે ગૌતમ! (સત્યેના તન મવાળ , જ્ઞાન अंत करेइ, सत्तढ भवग्गहणाई पुण नाइक्कमइ, एव' दंसणाराहण पि, एव ત્તિigi વિ) કેઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત
એનો અંત કરે છે તે જીવ સાત આઠ ભવથી વધારે ભવ કરતાં નથી. એજ પ્રમાણે જઘન્ય દર્શનારાધના અને જઘન્ય ચારિત્રારાધનાના વિષયમાં પણ સમજવું.
ટીકાર્થ-આરાધનાનું નિરૂપણ ચાલી રહેલું હોવાથી સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકાર સહિત આરાધનાની પ્રરૂપણ કરે છે –
ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“# વિદi મતે ! શાળા guળા?” હે ભદન્ત ! આરાધના કેટલા પ્રકારની કહી છે? જ્ઞાનાદિ ગુણેનું અતિચાર રહિત પાલન કરવું, તેનું નામ આરાધના છે.
મહાવીર પ્રભુને ઉત્તર–“ તિષિા મારા ” હે ગૌતમ! આરાઘના ત્રણ પ્રકારની કહી છે. “સંગ” જે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૭