SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નાળારાળા, સ્`સળાવાળા, ત્તારાના ” (૧) જ્ઞાનારાધના, (ર) દનારાધના અને (૩) ચારિત્રારાધના, જ્ઞાનારાધનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે— 66 જ્ઞાનની–ચેાગ્યકાળમાં અધ્યયન, વિનય આદિ તેના આઠ અંગેાસહિત આરાધના કરવી અથવા પાંચ પ્રકારના શ્રુતની આરાધના કરવી, અતિચાર રહિત થઇને તેનું પાલન કરવું, એટલે કે ચેાગ્યકાળે શ્રુતનું અધ્યયન કરવું, તેના વિનય કરવા, તેનું બહુમાન કરવુ, આદિ જે જ્ઞાનના આઠ અંગ કહ્યાં છે તે અંગેાથી યુક્ત થઈને તેની આરાધના કરવી, તેનું નામ જ્ઞાનારાધના છે. સમ્યકત્વના જે નિઃશ'કિત ( શકા રહિતતા ) આદિ આઠ અ`ગ કહેવામાં આવ્યાં છે, તે અંગેાથી યુક્ત થઈને દનની ( સમ્યકત્વની આરાધના કરવી તેનું નામ દર્શનારાધના છે. સામાયિક આદિ ચારિત્રનું અતિચાર રહિત થઇને પાલન કરવું, પાંચ સમિતિ, ત્રઝુ શુપ્તિ આરૂિપ ચારિત્રની સદા સભાળ રાખવી તેનું નામ ચારિત્રારાધના છે. भ ६० 66 66 "" હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( બાળારાળાન મંત્તે ! વિા વત્તા ? ) હે ભદન્ત ! જ્ઞાનારાધના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર---“ પોયમાં ! હે ગૌતમ ! तिविधी पण्णत्ता " तंजा જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહી છે, જે પ્રકાર નીચે પ્રમાણે છે. ( ૩ોરિયા, માિમા, નન્ના) (૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, (૨) મધ્યમ જ્ઞાનારાધના, (૩) જઘન્ય જ્ઞાનારાધના. જ્ઞાન દ્વારા સાધ્ય અનુષ્ઠાનેામાં પ્રકૃષ્ટ ( પ્રમળ ) યત્ન કરતાં રહેવુ. તેનું નામ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના છે. એજ જ્ઞાનદ્વારા સાધ્ય અનુષ્ઠાનામાં મધ્યમ પ્રયત્ન કરતા રહેવું તેનું નામ મધ્યમ જ્ઞાનારાધના છે. અને એજ જ્ઞાનદ્વારા સાધ્ય અનુષ્ઠાનામાં ન્યૂનતમ (એ.છામાં એછા ) પ્રયત્ન કરતા રહેવું તેનું નામ જઘન્ય જ્ઞાનારાધના છે . એજ પ્રમાણે દર્શાનારાધના અને ચારિત્રારાધનાના વિષયમાં પશુ સમજવુ. એજ વાત ગૌતમ સ્વામીના નીચેના પ્રશ્ન દ્વારા પ્રકટ થાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—‹ સુન્નારાĚાળ અંતે ! રવિા પદ્મત્તા ? ” હે ભદ્દન્ત ! દનારાધના કેટલા પ્રકારની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-—“ વ' નૈવ તિવિદ્દા વિ” હૈ ગૌતમ ! જ્ઞાના રાધનાની જેમ દનારાધના પણ ત્રણ પ્રકારની કહી છે–(૧) ઉત્કૃષ્ટ દેશનારાધના, (૨) મધ્યમ દર્શનારાધના અને (૩) જઘન્ય દનારાધના. “ જ્વ પરિત્તારાળા વિ” એજ પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્રારાધના, મધ્યમ ચારિત્રારાધના અને જઘન્ય ચારિત્રારાધનાના ભેદથી ચારિત્રારાધના પણ ત્રણ પ્રકારની કહી છે. હવે એજ વાતના વધુ સ્પષ્ટીકરણ માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ( નસ્લના મતે ! ગુજ્રોલિયા નાગારાના તરણ उक्कोसिया दंसणाराहणा, जस्स उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया બાબરાના ? ) હે ભદન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હાય છે, તે જીવ શુ' ઉત્કૃષ્ટ દર્શોનારાધનાવાળા ડાય છે ખરા ? અથવા-જે છત્ર ઉત્કૃષ્ટ દશ નારાધનાવાળા હોય છે, તે જીવ શુ' ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા હોય છે ખરા ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૬૮
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy