________________
“ કાઇ પાત્ર વેઢમય-કેવળ વેદશાસ્ત્રના જ્ઞાતારૂપ પાત્ર–આવશે, કેઇ પાત્ર કેવળ તામય–તપશ્ચરણ કરનાર આવશે, તે મને આ સસાર સાગરમાંથી પાર કરી દેશે. ” આ Àાક દ્વારા પરસ્પર નિરક્ષેપ જ્ઞાન અને ક્રિયાઓમાં સ'સારતારકતા પ્રકટ કરવામાં આવી છે. આ રીતે અન્ય મતવાદીઓએ કેવળ શ્રુત (જ્ઞાન) માં, કેવળ શીલમાં અને પરસ્પર નિરપેક્ષ શ્રુત અને શીલમાં શ્રેયસ્કરતા પ્રકટ કરી છે. ત્યારે કેટલાક અન્ય મતવાદીએ એવું પણ કહે છે કે શીલમાં જે શ્રેયસ્કરતા છે તે મુખ્ય રૂપે છે અને શ્રુતમાં જે શ્રેયસ્કરતા છે તે ગૌણુરૂપે છે, કારણ કે શ્રુત શીલનું ઉપકારી હાય છે. ત્યારે કેટલાક અન્ય તીથિકા શ્રુતમાં મુખ્યરૂપે શ્રેયસ્કરતા માને છે અને શીલમાં ગૌણુરૂપે શ્રેયસ્કરતા માને છે, કારણ કે શીલ શ્રુતનું ઉપકારક હાય છે. આ બધી માન્યતાઓને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે‘ હૈ ભદન્ત ! તે અન્યતીથિંકાની તે માન્યતા શું સત્ય છે ? ”
મહાવીર પ્રભુ તે ત્રણ માન્યતાઓમાં મિથ્યાત્વ પ્રકટ કરવા નિમિત્તે અને તેમના સમુદાય પક્ષે સમ્યક્ત્વ પ્રકટ કરવાને માટે ગૌતમસ્વામીને કહે છે “ ોચના ! ” હે ગૌતમ ! " जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति, जाव जे તે મા’મુ મિચ્છા તે વમા 'પુ ” અન્યતીથિકાએ એવી જે પૂર્વોક્ત માન્યતા કહી છે, પ્રજ્ઞાપિત કરી છે (યાવ) અને પ્રરૂપિત કરી છે—તે તેમની માન્યતા મિથ્યા ( અસત્ય ખેાટી ) છે. કારણ કે માત્ર શીલથી, કે માત્ર જ્ઞાનથી, કે પરસ્પર નિરપેક્ષ શીલશ્રુતથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થઇ શકતી નથી. તે ત્રણે સમુદાય પક્ષમાં જ ત્રણેના સાથે ઉપયેગ કરવાથી ) ફલસિદ્ધિના કારણુરૂપ ખને છે. તેથી હું ગૌતમ ! ( થમાવામિ નાવ નવેમિ) હું તે એવું કહું છું, એવી પ્રજ્ઞાપના કરૂં છું. ( યાવત્ ) એવી પ્રરૂપણા કરૂ છુ' કે શ્રુતયુક્ત શીલજ શ્રેષ્ઠ છે. અહીં પૂવૅટૅક્ત ‘ યાવત’ પદથી ‘‘ મવન્તે, प्रज्ञापयन्ति " ક્રિયાપદાને તથા જ્ઞાન પવૅમિ ” માં આવેલા ‘ યાવત્ ' પદથી “ મળે, प्रज्ञापयामि આ ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવેલ છે. હવે મહાવીર પ્રભુ પરસિદ્ધાન્તાનું ખ’ડન કરીને સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે નીચેનાં દૃષ્ટાન્ત આપે છે-( ણં રવજી મણ્ ચત્તારિ પુલિનાચા પન્ના-તજ્ઞા) હે ગૌતમ ! આ વિષયનું પ્રતિપાદન કરવા માટે નીચેના ચાર પ્રકારના પુરુષાની મારા દ્વારા પ્રરૂપણા કરવામાં આવી છે-“ સીજીલન્ને ગામો, નો સુયસંન્ને, ” તે ચાર પ્રકારના પુરુષોમાંથી એક પ્રકાર એવા હાય છે કે જે શીલસ’પન્ન તે હોય છે પણ શ્રુતસંપન્ન હેાતા નથી. “ सुय संपन्ने णामं एगे, नो सील संपन्ने " બીજો પ્રકાર એવા હાય છે કે જે શ્રુતસ'પન્ન હેાય છે પણ શીલસ`પન્ન હાતા નથી. ( પો સીહલ વન્દે વ, સુચત્તવને વિ) ત્રીજો પ્રકાર એવા હાય છે કે જે શીલસ'પન્ન પણ હેાય છે અને શ્રુતસ'પન્ન પણ હોય છે. (ì નો સ્ત્રીજી
66
,
ને નો યુયલને) તથા ચેાથા પ્રકાર એવા હાય છે કે જે શીલસ...પન્ન પણ હાતા નથી અને શ્રુતસપન્ન પણ હોતા નથી. ( સત્યનું À àવમે પુલ્લિ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬૨