________________
રાયિક કમને વેદરહિત એક જીવ પણ બાંધે છે અથવા વેદરહિત અનેક જ પણ બાંધે છે, તે શું સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ તેને બાંધે છે કે પુરુષ પશ્ચાત જીવ તેને બાંધે છે? કે નપુંસક પશ્ચાદ્ભૂત જીવ તેને બાંધે છે? ઈત્યાદિ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા.
(નોમાં!) હે ગૌતમ! (gવં કવ ફરિયાવાિધારણ તહેવ રિबसेसं जाव अवो इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुसगपच्छाकडा य, દંપતિ) ઐર્યાપથિક બંધક વિષે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એજ પ્રમાણે સાંપરાયિકના બંધક વિષે પણ સમસ્ત કથન સમજવું “અથવા સ્ત્રી પશ્ચાસ્કૃત પુરુષ પશ્ચાત્કૃત અને નપુંસક પશ્ચાસ્કૃત અનેક છે પણ તેને બાંધે છે.” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (ત મંતે ! જિં વધી, ધ વંઘિાસ) હે ભદન્ત' (૧) સાંપરાયિક કર્મને બંધ શું જીવે ભૂતકાળમાં કર્યો છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે ? (fધી રંધર રિસરુ) (૨) જીવે પહેલા તેને બંધ કર્યો છે. વર્તમાનમાં તે તેને બંધ કરે છે. અને લવિકપમાં નહીં કરે? (પી, ન ધરૂ ધિરા) (૩) કે જીવે પહેલાં તેને બંધ કર્યો છે, વર્તમાનમાં કરતું નથી, પણ ભવિષ્યમાં કરશે ? ( અંધ વધ; ન ધa) (૪) કે ભૂતકાળમાં જીવે તે કમને બંધ કર્યો છે, વર્તમાનમાં કરતો નથી અને ભવિષ્યમાં કરશે નહીં ? (જોચમા ) હે ગૌતમ ! (ાથે જરા ધંધ, ગંધ, ગંધિરણ) કોઈ એક જીવે ભૂતકાળમાં તે કમ બાંધ્યું છે, વર્તમાનમાં પણ તે તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ તે બાંધશે. (ગા. gઇ વંધી, , અંબિટ્ટ) તથા કોઈ જીવ એ પણ હોય છે કે જેણે ભૂતકાળમાં સાંપરાયિક કર્મ બાંધ્યું હોય છે, વર્તમાનમાં પણ તેને બાંધતે હોય છે પણ ભવિષ્યમાં તે તેને નહી બાંધે. ( શારૂપ ધ, ધરું, વિસ્ફ) તથા કેઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બાંધ્યું હોય છે, વર્તમાનમાં તે તેને બંધ નથી અને ભવિષ્યમાં તે તેને બાંધશે (ાથે બંધી, ન સંધ, ૨ નંધિરસટ્ટ) તથા કઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બાંધ્યું હોય છે, વર્તમાનમાં તે તેને બાંધતું નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં. ) ( ! સારૂયં સપનવરિચ ?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨IS