________________
તહેવ) હે ભદત! શું જીવ સાંપરીક કર્મને સાદિ સંપર્યવસિત રૂપે બાંધે છે? અહીં પણ ઐર્યાપથિક કર્માના બંધ વિશેના પ્રશ્નને જેવાં જ બીજા પ્રકો પણ સમજી લેવા. (ચમા !) હે ગૌતમ! (સારૂ વા સત્તાવચં વંધ, अणाइय वा सपम्जवसियं बंधइ, अणाइयं वा अपज्जवसिय बधइ, णो चेव ण નાણાં અન્નવરિચ બંધ) આ કર્મને જીવ સાદિ સપર્યાવસિત રૂપે બાંધે છે, અનાદિ સપર્યવસિતરૂપે પણ બાંધે છે, અનાદિ અપર્યવસિત રૂપે પણ બાંધે છે પરન્ત સાદિ અપર્યવસિત રૂપે બાંધતો નથી. (તં મંરે ! ટ્રેિન વંધz૦). હે ભદન્ત ! શું જીવ પિતાના એક દેશથી (અંશથી) તેના એક દેશને બાંધે છે? ઈત્યાદિ પ્રફને અહીં પણ પૂછવા જોઈએ. (aહેવ ફરિયાદિશા Tણ નાવ પf aä વંઘ) હે ગૌતમ! પહેલાં અર્યાપથિક કર્મના બંધ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ ઉત્તરરૂપ કથન અહી પણ સમજી લેવું. “ જીવ પિતાના સર્વ દેશોથી આ કર્મને સંપૂર્ણરૂપે બાંધે છે. » ત્યાં સુધીનું કથન અહીં ગ્રહણ કરવું.
ટકા–સૂત્રકારે આ સૂત્રધાર સાંપરાઈક કમબંધના વિષયનું નિરૂપણ કર્યું છે. સંપૂરાય એટલે કષાય. તે કષાયને કારણે જ જીવને સંસારમાં પરિ. ભ્રમણ કરવું પડે છે. “ક્ષત્તિ સંસારં મિઃ સંપાયા: ” એવી સં૫રાયની વ્યુત્પત્તિ થાય છે. આ કષાનો સદુભાવ હોવાથી જે કર્મ બંધાય છે તેને સાંપરાયિક કર્મ કહે છે. અને તે કમને બંધનું નામ સાંપરાયિક કર્મબંધ છે હવે તે કર્મબંધ વિષે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્નો પૂછે છે – “સારાચં ઇ મેતે ! ' વિં નેત્રો રંધરૂ? ” હે ભદન્ત ! સાંપરાયિક કર્મનો બંધ કેણ કરે છે-શું નારક કરે છે ? કે “સિરિયલોજિ કો સંપ” તિર્યંચ નીને જીવ કરે છે? “ગાર કેવી રંધ” તિયચ નીની સ્ત્રી કે મનુષ્ય કરે છે? કે મનુષ્ય સ્ત્રી કરે છે? કે દેવ કરે છે ? કે દેવી કરે છે? આ પ્રકારના સાત પ્રશ્નો અહીં પૂછવામાં આવ્યા છે.
મહાવીરપ્રભુને ઉત્તર–“ મા! ” હે ગૌતમ! “રેરો વિ રંધ” સાંપરાયિક કમને બંધ નારક પણ કરે છે, “રિજિયનોળિો જ રંધરૂ તિર્યંચ યોનિક જીવ પણ કરે છે, “ સિરિઝલનોળિળી જંપ” તિર્યચિણી પણ કરે છે, “મgો રંધર” મનુષ્ય પણ કરે છે, “ મજુરી કર જંg » મનુષ્ય સ્ત્રી પણ કરે છે, “સેવો વિ જંપદેવ પણ કરે છે, “ જેવી વિ
ઘરૂ” અને દેવી પણ કરે છે. પૂર્વોક્ત સાતે પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે. પણ તે સાતેમાંથી મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી સિવાયના પાંચ પ્રકારના છે કષાયસહિત હોવાને કારણે નિયમથી જ સાંપરાયિક કર્મના બંધક હોય છે. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી વિષે તેને બંધક હોય છે. એટલે કે જ્યારે તેઓ કષાયયુક્ત હોય છે ત્યારે સાંપરાયિક કમને બંધ કરે છે પણ જ્યારે કષાય. યુક્ત હોતા નથી ત્યારે તેને બંધ કરતા નથી.
- હવે સૂત્રકાર શ્રી આદિની અપેક્ષાએ સાંપરાવિક કર્મબંધનું નિરૂપણ કરવા નિમિતે નીચેના પ્રશ્નોત્તરી આપે છે–“તું તે ! હં થી ગંધ,
શ્રી ભગવતી સૂત્ર : ૭