________________
તેનું કારણ એ છે કે આહારક શરીરના સબંધક એવાં જીવે જ થઈ શકે છે કે જેઓ ચૌદપૂર્વ ધારી હૈય છે અને તથાવિધ (તે પ્રકારના ) આહારક શરીરનું નિર્માણ કરવાના પ્રયેજનવાળા હોય છે. આ કથનથી એવું સમજવું જોઇએ કે આહારક શરીરનું નિર્માણ જે કેાઈ કરી શકતું હોય તે તે ચૌદ પૂર્વધારી જ કરી શકે છે પણ તે ચૌદ પૂર્વધારી ત્યારે જ તેનું નિર્માણ કરે છે કે જ્યારે તેનું નિર્માણુ કરવાની તેને આવશ્યકતા પડે છે. આ શરીર વિશિષ્ટ લબ્ધિજન્ય હાય છે. તથા તે લબ્ધિના પ્રયોગ ચૌદ પૂર્વ ધારી ત્યારે જ કરે છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિષયમાં સ ંદેહ ઉદ્દભવે છે, અને તે પે તે જ તે સ ંદેહનું નિવારણ કરી શકતા નથી તથા સમીપમાં કેાઈ સજ્ઞ પશુ હતા નથી. આવી પરિસ્થિતિમાં ઔદરિક શરીરની મદદથી ક્ષેત્રાન્તરમાં રહેલા સ જ્ઞની પાસે જવાનું અશક્ય માનીને તે શિષ્ટ લબ્ધિના તે સમયે તે પ્રયાત્ર કરે છે, અને એક હસ્તપ્રમાણુ નાનકડું શરીર બનાવે છે, તે ઉત્તમા‡ ( મસ્તક ) થી પ્રકર થાય છે, તે પુદ્ગલજન્ય હાય છે, સુ ંદર હૈાય છે, પ્રશસ્ત ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલું હોવાથી નિવદ્ય હાય છે, તથા અત્યન્ત સૂક્ષ્મ ડાવાને લીધે અવ્યાઘ્રાતિ હાય છે. એવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં રહેલા સર્વજ્ઞ ભગવાનની પાસે પહેાંચી જાય છે, અને તેમની પાસે પેતાના સદેહાદ્વિનું નિવારણ કરીને પેાતાને સ્થાને પાછાં ફરી જાય છે. આ પ્રમાણેના કામાં માત્ર એક અન્તમુહૂર્ત ને! સમય જ લાગે છે. આહારક શરીરના સ`બંધના કાળ એક સમય પ્રમાણ જ છે.
(તસવેલ ફેસર ધજા સંવેદ્મકુળ) આહારક શરીરના સવધા કરતાં આહારક શરીરના દેશબંધકે! સખ્યાતગણુાં છે, કારણ કે દેશબંધના કાળ વધારે છે. ( વેત્રિયસરીન્ન સ~ધા અસંવેગ્નમુળા) આહારક શરીરના દેશબંધક જીવા કરતાં વૈક્રિય શરીરના સબંધક જીવા અસ`ખ્યાતગણાં છે. તથા (તક્ષચેત્ર ફેટ્સ ધ સંઘે નુળા ) વૈક્રિય શરીરના દેશખકો તેના ( વૈક્રિય શરીરના ) સવ બધા કરતાં અસખ્યાતગણાં છે, કારણ કે સબધના અદ્ધા કાળ કરતાં દેશખ ધના અદ્ધાકાળ અસખ્યાતગણી હોય છે. અથવા જે પ્રતિપદ્યમાનક છે—વત માનમાં તે શરીરને ગ્રહણ કરી રહ્યા હાય છે—તે સબધક છે, અને જેમણે તેને પહેલાં ધારણ કરી લીધું છે તેઓ દેશખ ધક છે. આ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૬