________________
સબંધક છ કરતાં તેના દેશબંધક છ અસંખ્યાતગણું છે, તેજસ અને કામણ શરીરના અબંધક જી વૈકિયના દેશબંધ કરતાં અનંતગણું છે, પરસ્ત તૈજસ અને કાશ્મણ શરીરના અબંધની સંખ્યા સરખી છે. (લોરારાવણ સરવાળા અનંતનુ ફ) ઔદારિક શરીરના અબંધક જીવે તેમના કરતાં (તેજસ અને કામણ શરીરના અબંધકો કરતાં) અનંતગણુ છે. । तसचेव अवधगा विसेसाहिया ७, तस्सवेव देसबंधगा असंखेज्जगुणा ८, तेया कमगाणं देसबंधगा, विसेवाहिया ९, वेउब्वियसरीरस्स अबंधगा विसेसाहिया १० આEnી ગવંધn વિવાણિયા ૨૨) ઔદારિક શરીરના અબંધક જી તેમના કરતાં વિશેષાધિક છે, તથા ઔદારિક શરીરના દેશબંધક છે અને
ધ્યાતગણી છે. તેજસ અને કાર્મણશરીરના દેશમંધક જી વિશેષાધિક છે. વસ્થિશરીરના અબંધક જી વિશેષાધિક છે અને આહારકશરીરના અબંધક
વિશેષાધિક છે તેણે મને ! સેવં મતે !) હે ભદન્ત ! આ વિષયને આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે કહેલી વાત સર્વથા સત્ય જ છે.
ટીકાઈ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે ઔદારિક આદિ શરીરના દેશબંધક આદિકની અલ્પ બહુતાની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે–
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(pdf એરે! પદવીવાનું રાઢિય, વૈદિવા, માણા, તેયા कम्मा सरीग्गाणं देसबंधगाणं, सबबधगाणं, अबधगाण य, कयरे कयरेहितो જાર વિરેલાફિયા) હે ભદન્ત ! આ બધાં ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કામણ શરીરના દેશબંધક, સર્વબંધકો અને અબંધકોમાંથી કયા જ ક્યા જ કરતાં ઓછાં છે? કયા છે જ્યા જ કરતાં વધારે છે? કયા ક્યા જીની બરાબર છે? અને ક્યા જી કયા જ કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બોરમા!” હે ગૌતમ ! (asafથવા કીધા કાણાવીણ વણવપw) આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૫