________________
afiq રંધા, બાંધણ?) હે ભદન્ત ! જે જીવ કાર્પણ શરીરને દેશબંધક હોય છે, તે શું ઔદારિક શરીરને બંધક હોય છે, કે અબંધક હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નહીં તેયારણ વાવવા મળિયા, તા - गस्स वि भाणियव्वा, जाव तेयासरीरस्स जाव देसबधए, नो सव्वबंधए ". ગૌતમ! જે પ્રમાણે તૈજસ શરીરની વક્તવ્યતા “ઔદારિક શરીરને તે દેશ બંધક પણ હોય છે, સર્વબંધક પણ હોય છે, અને અબંધક પણ હોય છે.” આ આલાપકમથી કહેવામાં આવી છે, એ જ પ્રમાણે કાર્માણશરીરને બંધક જીવ પણ ઔદારિક શરીરને દેશબંધક પણ હોય છે, સર્વબંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે, એવું કથન સમજવું. એજ પ્રમાણે કામણ શરીરને દેશબંધક જીવ વૈક્રિય શરીરને અને આહારક શરીરનો દેશબંધક, સર્વબંધક અને અમંધર હોય છે. પરંતુ કામણ શરીરને દેશબંધક જીવ તેજસ શરીરને બંધક હોય છે-અબંધક હોતું નથી. વળી બંધક હોવા છતાં તે તેને દેશબંધક જ હેય છે પણ સર્વબંધક હેતે નથી. તે સૂ. ૧૦ ||
ઔરદારિક આદિ શરીરોં કે દેશબન્ધક, સર્વબન્ધક ઔર અબધૂક કે
અલ્પબદુત્વ કા કથન
દારિક આદિ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકના
અલ્પબહત્વની વક્તવ્યતા– gué i મંતે ! શ્વગીવા થોરારિદ, વેરરિવા, બાપા” ઈત્યાદિ.
સૂત્રાર્થ–(હિં જ તે ! પદવીરા ગોરાઝિય, વેટિવર મહાન तेया कम्मा सरीरमाण देखबंधगाण, सव्वबंधगाण', अबंधगाण य, कयरे कयरेહિંતો વાવ વિરેસાણિયા વા?) હે ભદન્ત ! આ ઔદારિક, વૈકિય, આહારક, સંજસ અને કામણ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકે માંથી કયા જી ક્યા કરતાં અપ છે? અધિક છે ? બરાબર છે? વિશેષાધિક છે?
( જોગમા !) હે ગૌતમ! (સવથોણા નવા સાસરીરાણ સવ ધrn ૧,) (૧) સૌથી ઓછાં આહારક શરીરના સર્વબંધક જ છે, (तस्सचेव देसबधगा संखेज्जगुणा २, वेउव्वियसरीरस्स सव्वबंधगा असंखेज्जा गुणा ३, तस्सचेव देसबंधगा असंखेज्जगुणा ४, तेयाकम्मगाणं अबधगा अणतगुणा સુજ્ઞ રિ તુ ૧) તેના દેશબંધક છે તેના કરતાં સંખ્યાતગણું છે, તેના કરતાં વયિ શરીરના સર્વબંધક છ અસંખ્યાતગણું છે. વૈકિય શરીરના
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૫૪