________________
કર્મ પ્રકૃતિ કા નિરૂપણ
કર્મપ્રકૃતિ વક્તવ્યતા(મતે ! #FFFrો પૂછાત્તાનો ) ઈત્યાદિ–
સત્રાર્થ-(શરૂ i મતે ! માગો guત્તાનો) હે ભદત ! કમર પતિ કેટલી કહી છે? (નોમા) હે ગૌતમ ! (ભઠ્ઠ Hપાકો પછાત્તાશો) આઠ કર્મપ્રકૃતિ કહી છે. (સંક) તેમના નામ નીચે પ્રમાણે છે. (નાનાવરળિગં, નાવ અંતરારૂ) જ્ઞાનાવરણયથી અન્તરાય સુધીની આઠ કર્મ પ્રકૃતિ છે. (નેરૂયાનું મને ! ફ પચઠ્ઠીઓ પumત્તાગો?) હે ભદન્ત ! નારક જીવેની કેટલી કમ પ્રકૃતિ કહી છે? (વોચમા ! ) હે ગૌતમ ! નારક જીની આઠ કર્મ પ્રકૃતિ કહી છે. (ાવે તેવીવા) એજ પ્રમાણે સર્વ જીવોની (મારીઓ વેચવા નાવ માળવા) વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીની આઠ કર્મપ્રકૃતિ કહી છે. (ાળાવાળsઝરત મા વરૂ લિ. માવરિયા guત્તા ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચ્છેદ કહેવામાં આવ્યા છે? (જોયા ! ઉતા વિમાન૪િછેવા good?) હે ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. તેને इयाण भते! णाणावरणिज्जस्स कम्मस्स केवहया अविभागपलिच्छेया पण्णता?) હે ભદન્ત! નારકના જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચછેદ કેટલા કહ્યા છે ? (ચમા) હે ગૌતમ! (Guતા વિમાાત્રિ જેવા વાળા) નાર, કોના જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ કહ્યા છે. (ા સત્ર
વા-ચાવત જાળિયા ) એજ પ્રમાણે વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીવોના જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિછેદ અનંત કહેવામાં આવ્યા છે.
( एवं जहा णाणावरणिज्जस्स अविभागपलिच्छेया भणिया तहा अट्टाह वि Hini માળિયદવા) જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદ અનંત કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે બાકીનાં સાત કર્મોના અવિભાગી પરિચ્છેદ પણ અનંત સમજવા. (કાવ વેમાળિયા') વૈમાનિક દેવે પર્યન્તના સમસ્ત જીવોના જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના અવિભાગી પરિછેદ પણ અનંત છે, એમ સમજવું
( एगमेगस्स ण भंते ! जीवस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स વિહિં અવિમાનઢિઓછું વેરિરિવેદિર શિવા ?) હે ભદન્ત! એક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૪