________________
લોકાકાશ પ્રદેશ કા નિરૂપણ
કાકાશ પ્રદેશ વક્તવ્રતા– “વફા vi મંતે! રોrirjevu guત્તા” ઈત્યાદિ–
સૂત્રાર્થ–દેવડુચા નં મતે ! હોનારાણસા પાત્તા ?) હે ભદન્ત ! કાકાશના કેટલા પ્રદેશ કહ્યા છે? (નોરમા !) હે ગૌતમ! ( GT હોવાનાણggg gumત્તા ) કાકાશના પ્રદેશ અસંખ્યાત કહ્યા છે. (unસાં મતે ! વણ દેવફા નીવઘા પત્તા) હે ભદન્ત ! એક એક જીવના જીવપ્રદેશ કેટલા કહ્યા છે ? (ચક! ) હે ગૌતમ ! ( ગાવા ઢાનrtagg-gnry i નીવાસ વિરૂઘા વીવાહ guત્તા) કાકાશના જેટલા પ્રદેશ કહ્યા છે, એટલા જ એક એક જીવના જીવપ્રદેશ કહેવામાં આવ્યા છે.
ટીકાથ–આ પહેલાં પરમાણુ આદિનું પ્રતિપાદન કરવામાં આવી ગયું. તે પરમાણુ આદિ પદાર્થ લોકાકાશના પ્રદેશમાં અવગાહના કરીને રહે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે આ સૂત્ર દ્વારા કાકાશના પ્રદેશની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-(દેવરા મં! ઢોળાTiger qvor ?” હે ભદન્ત ! લોકાકાશના પ્રદેશ કેટલા કહ્યા ગયા છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર–“ોચમા ! હેન્ના હોયlavar હે ગૌતમ ! લોકાકાશના પ્રદેશ અસંખ્યાત કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( પામે ન મરે! નરસ દેવફા નીવાલા, TUત્તા ?) હે ભદન્ત ! એક એક (પ્રત્યેક) જીવના કેટલા જીવપ્રદેશ કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર–કાવા સોનાનાપાઘરા, પ્રમાણ ઘi sીવણ પરચા ઝીયggયા પછan) હે ગોતમ ! કાકાશના જેટલા પ્રદેશ છે, એટલા જ એક એક જીવન જીવપ્રદેશ છે. કારણ કે જીવ જ્યારે કેવલિસમુદ્યાત અવસ્થામાં રહે છે, તે સમયે તે સમસ્ત કાકાશને વ્યાપ્ત કરી લે છે, તેથી એક જીવન જીવપ્રદેશ કાકાશના પ્રદેશની બરાબર કહેવામાં આવ્યા છે. સૂ. ૫
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૩