________________
એક જીવને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કમના કેટલા અવિભાગી પરિચ્છેદે સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો હોય છે ? (રોગમ!) હે ગૌતમ! (હિચ વેઢિચારિચિ, ચિ નો હાઢિચરિવેgિ) એક એક જીવને એક એક પ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિરછેદની સાથે કયારેક આવેષ્ટિત પરિવેષ્ટિત હોય છે અને કયારેક આવેષ્ટિત પરિવષ્ઠિત નથી પણ હતે. (૨ કાવેઢિય પરિવેઢિા નિયમ મળસે ) જે તે આવે. ષ્ટિત પરિવેષ્ટિત હોય તો નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિ છેદેની સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત રહ્યા કરે છે.
( एगमेगस्स ण भंते ! नेरइयस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जरस कम्मम्स વાર્દિ વિમાહિહિં આવેટિવપરિઢિg?) હે ભદન્ત ! એક એક નારક જીવને એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગી પરિચછેદની સાથે આવેષ્ટિત પરિવેષ્ટિત થઈ રહ્યો હોય છે ? (જમા ! નિરમા સેઠુિં) હે ગૌતમ! એક એક નારક જીવને એક એક જીવપ્રદેશ નિયમથી જ જ્ઞાનાવરણીય કર્મના અનંત અવિભાગી પરિચ્છેદોની સાથે આવેષ્ટિત પરાવેષ્ટિત થઈ રહ્યો હોય છે. (૬ઠ્ઠા સૈફચર્સ ઇવં વેગાયિg તક મળમરણ નીના) હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને નારકોના વિષે જેવું કહેવામાં આવ્યું છે, એવું જ કથન વૈમાનિક દેવે પર્યન્તના જીરે વિષે સમજવું. પણ મનુષ્યના વિષયમાં જીવના જેવું કથન સમજવું.
( एगमेगस्स ण भते ! जीवस्स एगमेगे जीवपएसे दरिस णवरणिज्जस्म નર નur ?) હે ભદન્ત ! એક એક જીવને એક એક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાથી પરિ છેદે સાથે આવેષ્ટિત પરિવેષ્ઠિત થઈ રહ્યો હોય છે? ( gવં કહેવ નાણાવાનિઝણ તક રnો માનવા નવા
નિચરણ ઘઉં 3 અંતરાફા માળા) હે ગૌતમ ! જે રીતે જ્ઞાનાવરણીય કમરના વિષયમાં ઉત્તલાક કહેવામાં આવે છે, એ જ પ્રમાણે વિમાનિક પર્યન્તના દેવના વિષયમાં દર્શનાવરણીય કર્મ વિષે આલાપક પણ સમજ. એજ પ્રમાણેનું કથન અન્તરાય પર્યતના કર્મોના વિષયમાં પણ સમ.
. (नवर वेयणिजस्स, आउयस्स णामस्स गोयस्स एएसि चउण्हं वि कम्माणं મરણ ના નેહુવાસ તા માળિથવું, તે વેક) પરંતુ વેદનીય, આયુ,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮૫