SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અને ગોત્ર, એ ચાર અઘાતિયા કર્મો દ્વારા આવેષ્ટિત પરિવેષ્ટિત થવાનું કથન જેવું નારકના વિષયમાં કહ્યું છે, એવું જ મનુષ્યોમાં પણ સમજવું. બાકીનું સમસ્ત કથન પહેલાના કથન (જ્ઞાનાવરણીયના કથન) પ્રમાણે જ સમજવું ટીકાથ–પહેલાં જીવપ્રદેશોનું નિરૂપણ કરવામાં આવ્યું. તે જીવપ્રદેશ સામાન્ય રીતે કર્મ પ્રકૃતિયોથી અનુગત (યુક્ત) હોય છે. તે સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં કર્મ પ્રકૃતિનું કથન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે– | (વરૂ i મંતે! #FFFચીમો gumત્તાનો?) હે ભદન્ત ! જીવન પ્રત્યેક પ્રદેશોને આવૃત્ત કરનારી કમં પ્રકૃતિ કેટલી કહી છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા ! ” હે ગૌતમ ! “બ વાવડી પumત્તામો કર્મપ્રકૃતિ આઠ કહી છે “ તંs” તેમનાં નામ નીચે પ્રમાણે છે-(નાતાવરગિન્ન જાવ તફચં) (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૮) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગેત્ર અને (૮) અન્તરાય. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બને તે ! થાળીમો guત્તાશો ? હે ભદન્ત! નારક જીવોની કેટલી કર્મપ્રકૃતિ કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ચમા ! ” હે ગૌતમ! “ક” નારક જીમાં આઠે આઠ કર્મપ્રકૃતિયોનો સદૂભાવ હોય છે. (પ વનવાઈ અર્ #ન્મપારીઓ વેચત્રા ના વેકાળિયા ) એજ પ્રમાણે વૈમાનિક દે પર્યન્તના સમસ્ત જીવોમાં પણ આઠ કમuપ્રકૃતિને સદૂભાવ હેય છે. એટલે કે ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવે, દ્વીન્દ્રિય છે, ત્રીન્દ્રિય છે, ચતુરિન્દ્રિય છે, પંચેન્દ્રિય તિર્યંચ છે, મનુષ્ય, વાનવ્યન્તર, તિષિક, અને વૈમાનિક, આ ચેવીસ દંડક પ્રતિપાદ્ય જીવોની જ્ઞાનાવરણીય આદિ આઠ કમ પ્રકૃતિ કહી છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-( નાનાશિલા ને મને ! દેવા અવિસાઝિયા ?) હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદે કેટલા કહ્યા છે? (જેમનો બીજો અંશ થઈ શક્તો નથી એવા નિરંશ અંશેને અવિભાગ પરિચછેદ કહે છે. પરિરછેદ એટલે અંશ. તે અંશ વિભાગ સહિત પણ સંભવી શકે છે. પરન્ત જે અને વિભાગ થતું નથી એવાં અને અહીં “અવિભાગ પરિચ્છેદ' શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. જ્ઞાનાવરણીય કર્મના એવા અવિભાગ પરિરછેદ ( નિરંશ અંશ) કેટલા છે, એવું અહીં ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછયું છે. મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા ! ” હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના અવિભાગી પરિચ્છેદે “મળતા gonત્તા” અનંત કહ્યા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય કર્મ પદ્વલિક સ્કલ્પરૂપ છે-પૌલિક કલ્પ અનંત શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૮૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy